________________
૫૦૦
હિંદી વજીરની કચેરીને જવાબ– ૧૩૧ ઈ. સ. ૧૮૮૧ થી ઈ. સ. ૧૮૯૧ સુધીમાં
વસ્તી વધારો વધારે દર ચોરસ માઈલે
વસ્તી ઇંગ્લેન્ડ અને વેલ્સ ૧૩૬ ટકા બ્રિટિશ હિંદુસ્તાન ૯૧૭
ઈસ. ૧૬૭રમાં ઇંગ્લંડની વસ્તી ૫,૫૦૦,૦૦૦ માણસની હતી, અને ઈ. સ. ૧૬૬૪માં તેની આવક ૪૨,૦૦૦,૦૦૦ પાઉંડની હતી. ઈ. સ. ૧૮૮૪માં તેની વસ્તી વધીને ૨૭,૦૦૦,૦૦૦ની થઈ, એટલે કે તેમાં વાંવાળો વધારે થયો; પરંતુ ઈ. સ. ૧૮૮૪માં તેની આવક વધીને ૯ ૭૬,૦૦૦,૦૦૦ પાઉંડની એટલે કે તેત્રીસી થઈ ઉપરના આંકડાઓ ઉપરથી સ્પષ્ટ જણાશે કે, વસ્તીમાં વધારો થવાથી ઈંગ્લડ ગરીબ બન્યું નહીં; ઊલટું મેલેના શબ્દોમાં કહીએ તા. તેની ‘વસ્તી દશગણી વધી છે, ત્યારે આવક સોગણી વધી છે.'
બીજા દેશોમાં સ્વાભાવિક આર્થિક કાયદાઓનો જે અમલ પ્રવર્તતે હોય છે, તે હિંદુસ્તાનમાં છે જ ક્યાં, જેથી તમના નિષ્ફર અમલના પરિણામની વાતો હિંદુસ્તાનને સંભળાવવી જોઈએ ? હિંદુસ્તાનને વિનાશને માર્ગે ધકેલનાર - રવાભાવિક આર્થિક કાયદાઓને સમરુ' નથી, પરંતુ તે કાયદાઓના ૩મત્રનો સમાવ છે ! હિંદુસ્તાનમાં કુદરતી અને આર્થિક નિયમોનું સામ્રાજ્ય પ્રવર્તાવા દે, તો હિંદુસ્તાન હમણું બીજું ઇંગ્લડ થઈ ને ઉભું રહેશે, અને પોતાની વસ્તીના વધારાના પ્રમાણમાં સંપત્તિનો વધારે પણ બતાવશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org