________________
વચનભગ
સર્વિસમાં કેટલીક જગાએ એવી છે કે, તેને માટે કરેલા ઉમેદવારમાં અંગ્રેજી રાજબંધારણ તેમ જ અમલને પ્રત્યક્ષ અનુભવ હાવાં જોઈ એ, આપણા મહાન રાજકીય સમાજમાં
તે
એ.તેથી આપણી આ નવા કાયદામાં પણ એવી શરત રાખવી પડશે કે, અમુક જગા માટે નિમાયેલા હિંદીઓને અંગ્રેજ સંસ્થાઓના અમલને જાતઅનુભવ હાવા ોઈ એ; પરંતુ તે શરત બધા જ ઉમેદવાર માટે ન રાખવી જોઈ એ, એવું મારું માનવું છે. કારણ કે, આપણી સિવિલ સર્વિસમાં એવી કેટલીય જગાએ છે, કે જેને માટે હિંદીઓ પૂરેપૂરા લાયક છે, અને તેમને આપણા દેશમાં આવવાની કશી જરૂર નથી.” આ કાયદાની રૂએ, લંડનમાં જઈ સિવિલ સર્વિસની પરીક્ષા આપવાની જરૂરિયાત વિના જ, કાર્ય પણ હિંદીને, ગવર્નર જનરલે ઠરાવેલાં અને હિંદી વજીર તથા તેની કાઉંસિલે મંજૂર રાખેલાં ધારાધેારણા અનુસાર સિવિલ સર્વિસમાં લેવાની છૂટ ગર્વનર જનરલને મળી. પરંતુ નવાઈની વાત એ છે કે, ત્યાર બાદ ચાર ચાર વર્ષ વીતી ગયા છતાં, ગવર્નર જનરલે તેને માટે કશાં ધારાધેારણા તૈયાર કર્યાં નાંહે ! સર સી. વીંગિષ્ઠે તે બાબત આમની સભામાં પણ બે વખત પ્રશ્ન પૂછ્યા, પણ એને કાંઈ સતાષકારક જવાબ મળ્યા નહીં. હિંદી વજીરે પણ ત્રણ વખત હિંદી સરકારને આ બાબત યાદ દેવરાવી, પણ કાંઈ વળ્યું હે ! પેલી જે નવ શિષ્યવૃત્તિએની ઠેકડી હિંદી વજીરે કરી હતી, તે ગમે તેવી મશ્કરી જેવી ' હતી, છતાં મીજી મેાટી યેાજના તૈયાર થાય
:
Jain Education International
૮૩
પસંદ
તેના
અને તે માટે તેણે
થોડે। વખત રહેવું
For Private & Personal Use Only
www.jainelibrary.org