________________
૨૦
હિંદુસ્તાનની ગરીબાઈ કામ વિના બેસી રહેતા પરદેશ જતા મજૂરોનાં શરીર ટકાવી રાખવા માટેનું જ છે. આ વસ્તુઓની ઈ. સ. ૧૮૬ -૮ના અમદાવાદના ભાવેએ કિંમત ગણુએ, તો મહિને રૂ. પ-ર-૧૦ એટલે કે વરસ દહાડે રૂ. ૬ર-૨ આના થાય. " મિ. કાઝી શાહબુદ્દીને, મુંબઈ ઇલાકાના ખેતીનું કામ કરતા સામાન્ય મજૂરને ઓછામાં ઓછું વાર્ષિક કેટલું ખાધાખર્ચ આવે, તે નીચે પ્રમાણે જણાવ્યું છે :
-
રૂ. આ. ૨૮-૮
રોજના ૧ શેર ચેખા
મીઠું ૦ શેર દાલ શાક તેલ મરચું કે અથાણું તમાકુ
મિ. શાહબુદ્દીને ઉપરાંતમાં કપડાંનું ખર્ચ દર વર્ષે રૂ. ૮-ર-૦ જણાવ્યું છે; અને મકાનનું ખર્ચ કુટુંબના માણસ દીઠ વાર્ષિક ત્રણ રૂપિયા ગણ્યું છે. .. મુંબઈના “પ્રાઈસ કમિશન'ના અહેવાલમાં પૂના જિલ્લાના હલકામાં હલકા સરકારી નોકરની જરૂરિયાત નીચે પ્રમાણે જણવી છે :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org