________________
હિંદુસ્તાનની ગરીબાઈ .
હવે, આપણે સમાજમાં રહેતા મનુષ્ય પ્રાણીને સશક્ત તેમજ સુઘડ રહેવા માટે ઓછામાં ઓછી કેટલી જરૂરિયાતો હોઈ શકે, તેનો વિચાર કરીએ. મેં પેદાશના આંકડાઓ ગણવામાં મુખ્યત્વે ઈ.સ. ૧૮૫૭-૮નું વર્ષ સ્વીકાર્યું છે; એટલે ખર્ચને આંકડે કરવામાં પણ તે જ વર્ષ ચાલુ રાખીશ.
પરદેશ જતા વસાહતીઓના સરકારી મેડીકલ ઈન્સ્પેકટર સર્જન એસ. બી. પટ્રીજ, વહાણની મુસાફરી દરમ્યાન પરદેશ જતા મજૂરોને બેઠાબેઠ નીચે પ્રમાણે પિષણ આવશ્યક છે. એમ કરાવે છે:
ચોખા સાથેને બરાક લોટ સાથે ખોરાક ચેખા ૨૦.૦ ઔંસ
૧૬.૦ આસ દાલ મટન ૨.૫ ,
ભટન ૨.૫ : શાક ૪.૨૭ ,,
શિક ૪.૨૭ , ૧.૦ વઘારનું તેલ ૦.૫
વઘારનું તેલ ૦.૫ , મીઠું ૧.૦
મીઠું ૧.૦ ,, કુલ ૩૫.૨૭
કુલ ૨૯૭ - આમાં યાદ રાખવાનું કે, આ પ્રમાણ તો ચા-ખાંડ કે બીજી કોઈ પણ સ્વાદની ચીજો વિનાનું, વહાણમાં કાંઈ
લેટ
દાલ
૧.૫
* તાજું નહીં, પણ ભરેલું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org