________________
૯૪
હિંદુસ્તાનની ગરીબાઈ
આકરી કસેટીમાંથી કાઈ એકાદ જણ પાસ મેં સૂચવ્યું છે કે, પહેલા વર્ગના ખી. એ, ના ૧૦ ટકા માર્કની હદ
છે, તે
આ
સ્વીકારવામાં આવે.”
થાય તા ભલે. વિદ્યાર્થી માટે બાબતમાં પણ
હિંદી
વજીર તા
પાર્લમેન્ટમાં બેધડક
છતાં નાયમ ભાષણ કરી શકે છે કે, હિંદીઐને તે શિષ્યવૃત્તિએ આપવામાં આવે છે, છતાં તેઓ કૉલેજમાં દાખલ નથી
થતા !
મદ્રાસમાં પણ કેળવણીખાતાના ડિરેક્ટર મિ. ઈ. ઓ. પોવેલ જણાવે છે કે, “ શિક્ષિત હિંદીએ ધધા તરીકે સિવિલ ઍન્જિનિયરિંગ સ્વીકારે, એ બહુ અગત્યનું છે. પરંતુ, બધાં આંધકામ સરકાર દ્વારા જ થતાં હોય, અને સરકારી ખાતામાં ઊંચા હોદ્દાએ મળવાની આશા જ ન હોય, તેા પછી ઉચ્ચ વર્ણના હિંદુએ સિવિલ ઑન્જનિયરિંગની કેળવણી લે એવી આશા રાખવી ફેગટ છે.”
રૂડકી કૉલેજમાં તે ઈ. સ. ૧૮૬૨ સુધી ઉપલા વર્ગોમાં કાઈ હિંદી વિદ્યાર્થીને દાખલ જ કરવામાં આવતા -નહાતા. ઈ. સ. ૧૮૫૧થી ૧૮૭૦ સુધીમાં એ કૉલેજમાંથી પસાર થયેલા ૧૧૨ વિદ્યાથીએમાંથી માત્ર ૧૬ જ હિંદીએ હતા; અને તેમાંથી માત્ર છને જ આસિસ્ટંટ ઍન્જિનિયરની, ઍક્ઝિક્યુટીવ ઍન્જિનિયરની, કે ઉમેદવાર ઍન્જિનિયરની જગા મળેલી છે. જે પહેલેા બંગાળી પાસ થઈને નીકળ્યા, તેને માટે હિંદુ પેટ્રીયટ ' પત્રમાં લખ્યું છે કે, તેની -તરફ એવેશ ખરાબ વ્યવહાર રાખવામાં આવ્યા કે, તેણે
'
,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org