________________
૧૦૮
હિંદુસ્તાનની ગરીબાઈ
અથવા તેટલામાંથી શી રીતે પેટ ભરે, એ સમજી શકાય તેમ નથી. એટલે મિ. દાદાભાઈની ગણતરીમાં જ કાંક ભારે ભૂલ છે, એ ઉઘાડું છે.”
હવે, મિ. ડેન્ચર્સના ઉપર જણાવેલા રક્રિયા આપણે એક પછી એક તપાસીએ. તે કહે છે કે, મે પૂળા અને કડમની કિંમત ઉમેરી નથી. પરંતુ મે તે પૂળા કડબ તો શું, પણ ઘાસચારે, કપાસિયા, તેમ જ બીજાં પણુ જે કાંઈ ખાણ જાનવા માટે થતું હોય, તેને મારી ગણતરીમાં લીધું નથી. અને તેનું કારણ એ છે કે, કાં તા આપણે ખેતીની કુલ પેદાશ ગણીને, માણસતી વસ્તીમાં વહે...ચતા પહેલાં, ઢાર માટે વપરાતી ચીન્તે તેમાંથી બાદ કરવી જોઈ એ, અથવા તે માત્ર મનુષ્યને કામમાં આવે એવી ચીજો લઈને જ, તેમને માણસની વસ્તીમાં વહેંચવી જોઈ એ. વરસ દરમ્યાન ઢાર કેટલું ખાશે એને હિસાબ જે મિ. ડેન્ટ પૂરા પાડી શકતા હાય, તા તેમણે સૂચવેલી રીત અખત્યાર કરવામાં મને વાંધો નથી. પરંતુ જો એમ ન બની શકતું હોય, તેા પછી મેં સ્વીકારેલી રીતમાં શે વાંધે આવી શકે, તે પણ મને સમજાતું નથી.
બીજા કરામાં મિ. ડેન્વસ રેલવેથી થતી આવક વગેરે આવા મેં નથી ગણી, એમ જણાવે છે. હવે, ‘રેલવેથી થતી આવક ’ ને મિ. ડેન્વસશે! અથ કરે છે, તે હું જાણતા નથી. પરંતુ તેમના એક લેખમાં તેમણે જણાવ્યું છે કે, રેલવેથી વગેરેના વધારે ભાવ ઊપજે છે; અને એ રીતે જે હાય છે, તેની સંપત્તિમાં વધારે
અનાજ પ્રાંતમાં થાય છે.'
થઈને રેલવે જતી એ રીતે શ્વેતાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org