________________
૧૧૮
હિંદુસ્તાનની ગરીબાઈ
અને મેટાં સ્થાને પચાવી બેઠા છે. હિંદુસ્તાનમાં તે રહે છે, ત્યાં સુધી તે હિંદુસ્તાનના પૈસા, અનુભવ અને ડહાપણ મેળવ્યાં કરે છે; અને પછી જ્યારે થાડાં વર્ષ દ તે હુંમેશને માટે ઇંગ્લેંડ પાછા, જાય છે, ત્યારે સાથે દેશના પૈસા તેમ જ અનુભવ અને લેતા જાય છે. આમ, હિંદુસ્તાન આર્થિક તેમજ નૈતિક એમ બંને રીતે લૂંટાય છે. આવસ્યકતા વિનાના દરેક અંગ્રેજ અમલદાર દીઠ, તે જગાને લાયક યોગ્યતાવાળા દેશના એક એક માણસ નકામે અને છે. આમ, કુદરત તરફથી દરેક દેશને જે માનસિક અને બૌધિક શક્તિ તેમ જ ખાનદાની મળ્યાં હોય છે. તે હિંદુસ્તાનમાં નકામાં વેડફાઈ જાય છે. હિંદુસ્તાન અચૈન્નેના હાથમાં આવ્યાને કારણે તે દેશની આખી પ્રજા ઉન્નત થવાને બદલે અવનત થવાની છે' એવી સર ટામસ મનરેાની ભવિષ્યવાણી શબ્દશ: સાચી પડતી જાય છે.
6
દરેક દેશમાં ઊગતી પ્રજાને રાષ્ટ્રીય તેમ જ સામાજિક પ્રવૃત્તિએમાં તેમ જ દેશની ભાવી ઉન્નતિની બાબતમાં દેનારા વયેાવૃદ્ધ, અનુભવવૃદ્ધ અને જ્ઞાનવૃદ્ધ વડીલેા હોય છે. પરંતુ હિંદુસ્તાનમાં ઉપર જણાવેઢે કારણે તેમ નથી હોતું. હિંદુસ્તાનને એ નુકસાન કેટલું ભારે છે, તેની કલ્પના કાઈ પણ સહૃદય માણસ કરી શકે તેમ છે. રાષ્ટ્રીય દૃષ્ટિએ એનું પરિણામ ઘણું ગંભીર છે, એ તેા ફીક; પરંતુ રાજકીય દૃષ્ટિએ એનું પરિણામ અંગ્રેોએ ખાસ વિચારવા જેવું છે. સર જે. માલકમ કહે છે: હિંદુસ્તાનની બધી જાતિએમાં
64
લાઈફ ઑફ સર. ટી. મનરે, પા. ૪૪૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org