________________
૧૫૧
ખચની ન્યાશ્ય ફારવી સુધારેલ અંદાજ ૧૫,૦૦૦,૦૦૦ પાઉંડન કરવામાં આવ્યો. પરંતુ ઓકટોબરમાં તે વધીને ૧૫,,૦૦૦ પાઉંડનો થે અને ઈ. સ. ૧૮૮૧ના માર્ચમાં ખર્ચ મેળવી જોયું, તો તે તેના કરતાં પણ ૮૨ ૭,૦૦૦ પાઉંડ જેટલું વધારે નીકળ્યું. અને હજુ તો લડાઈ પૂરી થવાની નિશાની પણ દેખાતી નથી.'
તે જ પ્રમાણે ચિત્રલના યુદ્ધનો અંદાજ શરૂઆતમાં ૧,૫૦૦,૦૦૦ રૂપિયા જણાવવામાં આવ્યો હતો, પણ અંતે ખર્ચ ૧૩,૬૪૩,૦૦૦ રૂપિયા થયું હતું. પરંતુ તેને અંગે દર વર્ષે કાયમનું ખર્ચ સર વેસ્ટલેંડના જણાવ્યા મુજબ (ઈ. સ. ૧૮૯૫માં) ૧,૦૨,૦૦૦ રૂપિયા જેટલું કે, (ઈ. સ. ૧૮૯૬ માં) ૨,૩૧૭,૦૦૦ રૂપિયા જેટલું ચુંટયું તે જુદું જ. તેમાં પણ રાજકીય ખર્ચના તે બે વર્ષના કર૦,૦૦૦ રૂપિયા
અને લશ્કરી ખર્ચના ઈ. સ. ૧૮૯૬ની સાલના ૨૧૬,૦૦૦ રૂપિયા નથી જ ગયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org