________________
૧૨ ચલણ અને હૂંડિયામણુ હિંદુસ્તાનમાંથી વરવર પરદેશ ઘસડાતા ધનપ્રવાહથી નીપજેલા મૂડીના અભાવને લીધે કેવાં અકુદરતી પરિણામે નીપજે છે, અને તે પરિણામેનો પ્રમાણિકપણે અને ન્યાયી રીતે સામનો કરવાને બદલે હિંદુસ્તાનની પરદેશી સરકાર કેવાં ગેરકાયદેસર અને અન્યાયી પગલાં ભરીને હિંદુસ્તાનના કર ભરનારાને કચરી પરદેશીઓને લાભ કરી આપે છે, તેને દાખલે હિંદી સરકારની ચલણ અને દૂડિયામણની નીતિ પૂરા પાડે છે.
ચલણ અને દૂડિયામણના પ્રશ્નની બૂમાં વાચકને લઈ જતા પહેલાં હું અમુક મુદ્દાઓની ચેખવટ કરી લેવા માગું છું. હૂંડિયામણમાં વધારે ઘટાડો થાય તેથી આંતરરાષ્ટ્રીય વેપારી વહેવારમાં એની મેળે કશે તાવિક ફેરફાર થતો નથી; કારણકે તે વહેવાર તરત જ આપોઆપ નવા દર પ્રમાણે ગોઠવાઈ જાય છે. હું એક સાદામાં સાદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org