________________
ચલણ અને હૂંડિયામણ
૧૫૩ દાખલો આપું. ધારો કે મેં રૂની ગાંસડીઓ ઇંગ્લંડ ચડાવવામાં ૧૦,૦૦૦ રૂપિયા રોક્યા. પછી હૂંડિયામણને દર ગણતરીમાં લઈ ને હું વિચારું છું કે, મારે તે ગાંસડીએ ઇંગ્લંડમાં કયે ભાવે વેચવી જોઈએ કે જેથી મને નફા સાથે ૧૧,૦૦૦ રૂપિયા હિંદુસ્તાનમાં પાછા મળે. ધારે કે, હું દડિયામણને દર ૩ શિલિંગને ૧ રૂપિયે ગણું છું, અને મને જણાય છે કે, ઇંગ્લંડમાં છે પિન્સ ૧ રતલ રૂ વેચવાથી મને હિંદુસ્તાનમાં ૧૧,૦૦૦ રૂપિયા જેટલી ચાંદી મળી રહેશે. એટલે હું એ પ્રમાણે ઇંગ્લંડના મારા દલાલને સૂચના આપું છું કે, છે પિન્સ રતલ સુધીને ભાવે મારું રૂ વેચજે. હવે જે મારી ગણતરી પ્રમાણે આ સાદ પાર પડે, તો મને ૧૧,૦૦૦ રૂપિયા પાછા મળે, અને એ વેપાર પૂરે થાય.
હવે ધારો કે, એ જ વેપાર હું બે શિલિંગે ૧ રૂપિયાના દૂડિયામણના દરને બદલે ૧૬ પેન્સ રૂપિયાનો દર હાય ત્યારે કરું છું. તો પણ હું તરત જ ગણતરી કરી લઉં છું અને જોઉં છું કે, ક પેજો ૧ રતલ રૂ વેચાય, તો મને ૧૧,૦૦૦ રૂપિયા પાછા મળશે. એટલે હું મારા બ્લડના દલાલને એ ભાવ સુધી વેચવાની સૂચના આપી દઉં છું અને મારે વેપાર પૂરો થાય છે.
પરંતુ કેટલાક લોકોની માન્યતા એવી છે કે, જ્યારે દંડિયામણને દર બે શિલિંગે ૧ રૂપિચ હતો. ત્યારે જેમ મને મારા ના રહે છે પેન્સ પજ્યા હતા, તેમ હૂંડિયામણનો દર ૧૬ પેન્સે ૧ રૂપિયા હોય ત્યારે પણ મને રતલ રૂના છે પિન્સ જ ઊપજવાના, અને તેથી મને ૧૧,૦૦૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org