________________
મંડાણુ
પરંતુ, વાત આટલેથી જ પૂરી થતી નથી. બ્રિટનનું હિંદી સામ્રાજ્ય ઊભું કરવામાં, કે તેને વિસ્તારવામાં, તથા ટકાવી રાખવામાં જેટલી લડાઈ એ લડાઈ છે કે લડાય છૅ, તે બધી જ મુખ્યત્વે હિંદીએના લેહીથી લડવામાં આવી છે; એટલું જ નહીં પણ ( થાડા નજીવા અપવાદો સિવાય ) તેમાં ખરચાયેલી દરેક પાઈ પણ હિંદીએ પાસેથી જ પડાવવામાં આવી છે; બ્રિટને તો ફૂટી બદામ પણ ખરચી નથી.
હિંદુસ્તાનના લેાકેાને હિંદુસ્તાનની મહેસૂલમાંથી એક પૈસા પણ ખવાની. ૬ પેાતાનું રાજતંત્ર યેાગ્ય રીતે ચલાવવામાં આવે તે માટે અવાજ ઉડાવવાની લેશમાત્ર સત્તા નથી. સરકારની સત્તાએ તદ્દન મનસ્વી અને જુલમી છે; તેમ જ તે સરકાર પરદેશી તથા ચુસિયા હૈાવાયી, દેશને નિચેાવી નાખનારી તથા પાયમાલ કરનારી નીવડી છે.
66
દેશને
સરૉન માલ્કમે કહ્યું છે : હિંદુસ્તાનના ઇતિહાસ જોતાં કે દુનિયાના કાઈ પણ ઇતિહાસ જોતાં એમ જરાય નથી લાગતું કે, દેશના વતનીએને મેટા દરજ્જાની કે પ્રતિષ્ઠાની દરેક પદવીમાંથી બાતલ રાખીને આપણે આપણું સામ્રાજ્યે લાંબે વખત ટકાવી રાખી શકીએ. હિંદીએમાં આપણે જ્ઞાનના જે પ્રચાર કરીએ છીએ, તેને ઉપયાગ જો આપણે જ નહીં કરી લઈએ. તેા તેના ઉપયાગ આપણી સામે જ થશે એ નક્કી છે.”
ચૂક ઍક ડેવનશાયરે બતાવી “ હિંદુસ્તાનના લેૉકાને કેળવણી આપવી; સુધારે, પ્રતિ અને સાહિત્ય દાખલ
આપ્યું હતું કે, તેમનામાં આપણા કરવાં; અને સાથે
સાથે જ તેમને કહેવું કે, તેમના યુરાપીય રાજકર્તાઓને સૌથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org