________________
વચનભગ
૯૧
યુરેપિયનેને જ તેટલા શક્તિશાળી
તરફથી પસંદગી
છે! કે, અત્યાર સુધી તે જગાએ પણ આપવામાં આવે છે. એ યુરેપિયના ગમે બેંક કાર્યાં દક્ષ હાય, તાપણ તેમને સરકાર મળવાનું ખાસ કાંઈ જ કારણ નથી. તેમ જ એવું તે. કાઈ જ કારણ નથી કે જે, દેશના વતનીએના સ્વાભાવિક હાને ઉલ્લંઘી જાય. તેથી, યેાગ્ય લાયકાતવાળા દેશીઓને ભવિષ્યમાં તે જગાએ આપવામાં આવે, તે માટે પૂરતા ખ્યાલ રખાવા જોઈ એ.’
હિંદી વજીરે આ પ્રમાણે ચેાક્કસ સૂચના આપવા છતાં, તેનું પરિણામ શું આવ્યું ? એ જ કે ઈ. સ. ૧૮૭૦ના ટેબરની પૃથી તારીખે હિંદી સરકારે મેાકલેલા ખરીતામાં જણાવ્યા પ્રમાણે તેવી ૧૫૨૩ જગાએમાંથી માત્ર ૨૨૧. જગાએ જ હિંદીઓને આપવામાં આવી હતી. તેમાં પણ માત્ર ત્રણને જ ૧૧૦૦ રૂપિયાથી ઉપર પગાર મળતા હતા; ૧૬ તે જ ૮૦૦થી ઉપર પગાર મળતા હતા; અને આકીના બધાને તે ૪૦૦ થી ૮૦૦ સુધીને જ પગાર મળતા હતા. ૩. જાહેર આંધકામ ખાતુ
જ્યારે ગ્રૂપ હીલ ઍન્જિનિયરિંગ કૉલેજ આમત વિચારણા ચાલતી હતી, તે વખતે મારી અને હિંદી વજીર વચ્ચે પત્રવ્યવહાર ચાલ્યા હતા. મેં દા” નીલક વગેરે પાંચ જણના દાખલાની વિગતા આપીને જણાવ્યું હતું કે, તેમાંના પ્રથમ ચાર ઈ. સ. ૧૮૬૧ થી ઍન્જિનિયરિંગ ખાતાની તેકરીમાં લઈ લેવા માટે હકદાર બન્યા છે; અને પાંચમે ઈ. સ. ૧૮૬૭માં હકદાર બન્યા છે. છતાં ઈ. સ. ૧૮૭૩ સુધી તેમને તે ખાતાની નેકરીઓમાં લેવામાં આવ્યા નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org