________________
પાચની ન્યાય કારણ
૧૪૯ આ બધું હિંદુસ્તાનને પણ કેટલું લાગુ પડે છે ? પરંતુ હંદુસ્તાનની પ્રજા માટે ઇંગ્લંડના રાજપુરુષોમાં કે અંગ્રેજ પ્રજામાં એવી લાગણી જરા પણ કેમ નથી પ્રવર્તતી ?
પરિશિષ્ટ [ ઈ. સ. ૧૮૯૬ સુધીની સરહરી લડાઈ નું ખર્ચ.]
કર્નલ હાન્નાએ પોતાના પુસ્તકમાં (ઈ. સ. ૧૮૭૮– ૮૦નું અફઘાનયુદ્ધ ગણતાં) ઈ. સ. ૧૮૯૬ સુધીનાં વાયવ્ય સરહદ ઉપરનાં યુદ્ધોનું ખર્ચ વિગતવાર આપ્યું છે. સરકારી આંકડા મુજબ તે ખર્ચ ૭૧૪,૫૮,૪૮૦ રૂપિયા થાય છે. પરંતુ તેના ઉપર ટીકા કરતાં તે જણાવે છે કે, વાસ્તવિક ખર્ચ તો તેથી પણ વધારે થયું છે. કારણ કે, એ યુદ્ધોને લગતાં કેટલાંય ખાસ ખર્ચીને સામાન્ય ખર્ચમાં નાખી દેવામાં આવ્યાં છે. અને એનું કારણ તો ઉઘાડું જ છે. લકાને ન ગમતી એવી પોતાની સરહદી રાજનીતિનું ખર્ચ ઓછામાં ઓછું જ બતાવવું જોઈએ. એક દાખલો આપું : ઈ. સ. ૧૮૮૮–૯ને અહેવાલમાં લશ્કરને કૂચકદમ કરવાની તૈયારી માટેનાં ખર્ચ પેટે ૨,૦૩૫,૦૦૦ રૂપિયા બતાવવામાં આવ્યા છે. અને તેની સમજૂતી એ આપવામાં આવી છે કે, તે રૂપિયા લશ્કરને મુસાફરી માટે જોઈતાં વધારાનાં સાધનો ખરીદવા માટે છે. ઈ. સ. ૧૮૯૦-૧માં પાછા બીજા ૬૦૦,૦૦૦ રૂપિયા તે જ ખર્ચ માટે મંજૂર કરવામાં આવ્યા છે. પાછા ઈ. સ. ૧૮૯૧–રમાં તે જ ખર્ચ પેટ
2. Backwards and Forwards.'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org