________________
હિંદી વજીરની કચેરીના જવામ—૨
૧૭
છું કે, આવા અંગ્રેજો જ્યારે ઇંગ્લંડ પાછા જશે, ત્યારે વખત જતાં તેઓ ત્યાંના અંગ્રેજોના ચારિત્ર અને સંસ્થાએ ઉપર પણ કાંઈ અસર પાડવા વિના રહેશે? હિંદુસ્તાનને ઊંચે ચડાવવાને બદલે હિંદુસ્તાનના અંગ્રેજો જાતે જ એશિયાઈ જુલમની છેવટની કાટીએ ઊતરતા જાય છે. તેની અસર ઇંગ્લેંડની પેાતાની ઉપર શી થશે ? કુદરત દરેક પાપની સજા ધ્રુવા અસાધારણ અને વિચિત્ર માર્ગોએ કરે છે, તે કાણુ જાણી એ છે?
અંગ્રેજો વાણીસ્વાતંત્ર્યના મહાન પક્ષકારો ગણાય છે. પરંતુ, હિંદુસ્તાનના ક્ષેત્કાનું વાણીસ્વાતંત્ર્ય ઝૂંટવી લેવા જેટલી દે આવી પહેાંચવામાં તેમનું કેટલું અધઃપતન થયું હાવું ોઈ એ, એ વિચારવા જેવી વાત છે. ઉપરાંત, હિંદીએને શસ્ત્રહિત કરવાના હજુ પણ ચાલુ રાખેલેા કાયદે! શું સાબિત કરે છે? કે આટલા લાંબા ગાળા પછી, તેમ જ, હિંદુસ્તાનનું જ હિત કરવાની પોતાની દાનત આખી દુનિયાને વારંવાર જાહેર કર્યા પછી પણ તે વસ્તુતાએ હિંદીએની વફાદારી અને પ્રેમ એટલા એછા પ્રમાણમાં સંપાદન કરી શક્યા છે, કે તે કાળા કાયદાને દૂર કરવાની તેમની હિંમત ચાલતી નથી. અંગ્રેòનું રાજ્ય જો સાચે જ હિંદીએના હિતમાં જ ચલાવવામાં આવ્યું. હાય, તે! આટલે વર્ષે તેનું પરિણામ ઉપર જણાવેલા ભાષણબવી વગેરેના કાયદાઓ જ
હોય ?
વળી, અંગ્રેજોને રશિયા કે બીજી પરદેશી પ્રજાઓની ચડાઈની આટલી બધી ધાક શા માટે રહે છે ? જો હિંદી તેમના રાજ્યથી સંતુષ્ટ હેત, તેમ જ અંગ્રેજોએ જો તેમનાં હૃદય કબજે કર્યાં હોત, તે! એક તે શું પણ બાર આર રશિયાને હકાવી શકત.
તેએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org