Page #1
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
Page #2
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्रीमद् बुद्धिसागरसूरि ग्रंथमाळा. ग्रंथांक १०० भजन संग्रह.
भाग ११
रचयिता. शास्त्रविशारद योगनिष्ठ कविरत्न जैनाचार्य. श्रीमद् बुद्धिसागर सूरीश्वर.
. . श्री साणंदना सागरगच्छना संघनी आर्थिक सहायथी
छपावी प्रसिद्ध करनार, श्री अध्यात्म ज्ञानप्रसारक मंडळ.. हा. वकील मोहनलाल हीमचंद.
पादरा.
प्रथमावृत्ति प्रति १२५० वि. सं. १९८१ विर स. २४५१
मूल्य. ०-१२-.
For Private And Personal Use Only
Page #3
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગ્રંથ મળવાનું ઠેકાણું. વકીલ મેહનલાલ હીંમચંદ પાદરા. ગાંધી આત્મારામ ખેમચંદ સાણંદ,
E
-
-
--
---
-
-
-
-
“પ્રજાહિતાર્થ મુદ્રાલય” પ્રેસમાં પટેલ સોમાભાઈ દલપતરામે
છાપ્યું. ઠે. શાહપુર નવીપળ-અમદાવાદ,
For Private And Personal Use Only
Page #4
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
UN
s નિલેક્સ >>& શ્રી અધ્યાત્મ જ્ઞાન પ્રસારક મડળ તરફથી પ્રકટ થર્તી શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરિ ગ્રંથમાળાના ૧૦૦ માં ગ્રંથાંક તરીકે આ ભજન સંગ્રહ ભા, ૧૧ મા પ્રસિદ્ધ કરી ભક્તિ રસી વાંચાના કરકમળમાં સાદર કરતા અતિ આનંદ થાય છે.
સૂરીશ્વરજી મહારાજે પેાતાના અંતરાત્મામાં ઉભરાતા વૈરાગ્ય અધ્યાત્મજ્ઞાન તથા ત્યાગ તપ આદિ રસાથી પરિપૂરિત એવા ભજનનાં દશ ભાગા અત્યાર અગાઉ રચી. જનસમાજ પાસે તે બધાથે મૂકયા છે અને આ અગીઆરમે ભાગ પણ તેવાજ સદ્બોધ દાયક આ જ્ઞાનનાં લ્હાણાં પીરસે એવા બન્યા છે. બજનપ્રિય ભક્તજનાને ભજન સંગ્રહ તે પ્રાણ સમાન લાગે છે, અને એ ભજનામાં જ્યાં જ્ઞાન અને સ્વાનુભવનું પ્રાધાન્ય હાવાથી તેને ગાનારને, સાંભળનારને આવતા આનંદ અનિવ ચનીયજ હોય છે, આ ભજને પણ એવાજ આત્માના અનેરા આનંદપ્રદ છે એ વાંચકને શ્રોતાને હર્ષ સાથે પ્રદર્શિત કરવામાં આવે છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પૂજ્ય આચાર્યશ્રીને આત્મસમાધિના ચેગે જે જે સમયે જેથી જેવી ભાવનાઓ પ્રકટી તેના પ્રતિબિંબરૂપ આ છપાવેલાં પદે છે. જેમ સાબુ અને જલથી વજ્રની શુદ્ધિ થાય છે તેમ અધ્યાત્મજ્ઞાન ધ્યાનચાગનાં ભજનાથી આત્માની શુદ્ધિ થાય છે. આત્મજ્ઞાનના ઉચ્ચ વિચારાના ભજનાની રમણતાથી આત્મા ઉચ્ચ અને છે. જુદા જુદા વિષયપરત્ને જુદીજુદી દૃષ્ટિબિન્દુથી રચેલાં પદ્મા તે તે વિષયપરત્વે ધણાંજ ઉપયાગી છે. ગુરૂશ્રીના ભજને ગુર્જરભૂમિમાં જ્યાં ત્યાં પ્રેમભાવથી ઠેરઠેર વંચાય છે. તેમના રચેલાં નજના વિશાળ ભાવથી અનુભવગમ્ય સર્વને રૂચે તેવા ભાવેાથી ભરપુર છે. ભજન પ્રિય પ્રેમી બધુ, ગુરૂશ્રીના ભજન સ્થિરચિત્તથી વાંચશે અને
For Private And Personal Use Only
Page #5
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તેનું રહસ્ય વિચારરો તાજ તે પોતાનુ શ્રેય સાધી શકો. અત્યાર સુધીના પ્રકટ થયેલાં ભાગે પૈકી કેટલાકતા મળતાજ નથી. તે કેટલાર્ક ભાગની ચાર ચાર આવૃત્તિએ ખપી ગઈ છે તેજ તેની લાક પ્રિયતાના સજડ પૂરાવા માજુદ છે.
કુળ ઇ મોક્ષમાર્ગની નિસરની છે. મોક્ષના માર્ગમાં ગમન કરવાને માટે ગુણ ગ્રાહી બનવાની જરૂર છે, ને ગમે ત્યાંથી ગુણા ગ્રહણ કરવાને માટે પ્રયત્નવાન થવું જોઇએ. દુઃખથી કટાળેલા સમયે, શાકના પ્રસંગે, સસારવ્યવહારના નિવૃત્તિ સમયે ભજને વાંચવાથી આત્માને આનંદ થાય છે.
શ્રીમદ્દે અધ્યાત્મજ્ઞાન રસથી પરિપૂરિત દિવ્યભાવેા પ્રકટાવી ગ્રંથા રચ્યા છે. તે જ્યારે વાંચા હૃદયથી નિહાળશે ત્યારે તેને ગુરૂશ્રીના અંતર પટમાં રહેલી વિશાળ ભાવનાની ખાત્રી થશે. વિશ્વના સુજ્ઞ ખંધુએ અનેક અપેક્ષાયુક્ત ભજના વાંચી ભજનરૂપી મહાસા ગરમાં સ્નાન કરી નિમૂળ બના અને તેના આરાધન વડે પેાતાના આત્માનું શ્રેય કરવા પ્રયત્નશીલ બની સાધ્ય તરફ વળે! એમ અત ધીઇચ્છીએ છીએ. આચાય શ્રીના ઘણા ગ્રંથ એવા છે કે જે ઉપર માધ્યસ્થ દૃષ્ટિધારક વિદ્વાન બંધુઓ ધારે તા અનેક જુદા ગ્રંથ રૂપે વિવેચના લખી બહાર લાવી શકે તેમ છે. છેલા દશ વર્ષથી ગુરૂશ્રીની શારીરિક તબીયત અવારનવાર નરમ રહેવા છતાં પણુ ગુરૂશ્રી પ્રસ ંગે પાત્ત ગ્રંથા રચી વિશ્વના વેપર અનહદ ઉપકાર કર્યો કરે છે. જૈ કઢિ પણ ન ભૂલાય તેવા છે. ભજન ભા. ૬ એક ઠેકાણે તેઓશ્રી કહે છે કેઃ
નથી નવરા જરા રહેવુ, જગત સેવા બજાવાની; કરીને આત્મનુ જ્ઞાનજ, બધાની દૃષ્ટિ ખુલવવી. ગ્રહ્યું જે જે બધામાંથી, બધાને આપવું પાછુ સફળને આત્મવત્ લેખી, યથા શક્તિ ભલુ કરવું,
For Private And Personal Use Only
Page #6
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુરૂશ્રીના અંતરમાં વિશ્વના છને પિતાના આત્મા સમાન ગણે કેટલી બધી ભલું કરવાની નિર્મળ જત જામી રહેલી છે. તેને વિચારતે તેમના અપેક્ષાયુક્ત ભરેલા પુરત મનન કરનાર નાજ હૃધ્યમાં આવી શકે તેમ છે. ગુરૂશ્રીના હૃદયમાં વિશ્વના જીવને આત્મ જ્ઞાનના માર્ગ તરફ વાળવાની કેટલી બધી તીવ્રચ્છા પ્રવૃત્તિ રહી છે. તે સુજ્ઞ બંધુઓને વિચારવાથી જણાશે. આવા આત્મ સમાધિ જ્ઞાનમાં રમતા ગુરૂશ્રીના ગ્રંથેથી વિદ્વાન્ વર્ગને ઘણું જાણવાનું મળે એમાં શી નવાઈ.
છેવટનિવેદનના અંતમાં પ્રિય પ્રેમી વાંચકોને તેમજ શ્રીમંત ધનિકોને જણાવવાનું કે મંડળ પાસે સારૂ ફંડ નથી પણ તે શ્રીમંતજનોની સહાયથી ગુરૂશ્રીના ગ્રંથ બહાર પાડે છે. આ ભજન પદ સંગ્રહ ભાગ ૧૧મ સં. ૧૯૮૧ ની સાલમાં બહાર પાડવામાં આવે છે. ને તેની પડતર કિંમત ૦–૧૨–૦ રાખવામાં આવી છે. આ ગ્રન્ય છપાવી પ્રસિદ્ધ કરવા સારૂ શ્રી સાણંદના સાગરગ૭ના શ્રી સંઘે જ્ઞાનખાતામાંથી સહાય આપી છે જેની નૈધ ધન્યવાદના મથાળા નીચે જુદી લેવામાં આવી છે. સહાય અપાવવાની પ્રેરણ કરવામાં શેઠ કેશવલાલ ચતુરભાઈએ ઉપગી મદત કરી છે જે માટે મંડળ તરફથી સહાય કરનાર સર્વ બંધુઓને તેમજ સાણંદના સાગર સંઘને ઉપકાર માનવામાં આવે છે. અંતમાં થયેલની ભૂલની ક્ષમા ઈચ્છી વિરમીએ છીએ. એ જ પાવીર જ્ઞાતિઃ રૂ.
લેખક ગુરૂભક્ત. વિક્રમ સંવત ૧૯૮૧ ? વકીલ મોહનલાલ હિમચંદભાઈ પાદરા વૈશાખ શુકલપક્ષ
અને - દશમી,
ગ' આત્મારામ ખેમચંદ સાણંદ. શ્ર યાત્મજ્ઞાન પ્રસારકમડળ
તરફથી.
For Private And Personal Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધન્યવાદ.
આ ભજનપદ સંગ્રહ ભા. ૧૧ ની રચના પેથાપુરમાં શાસ્ત્રવિશારદ્ જૈનાચાય ચગનિષ્ઠ બુદ્ધિસાગરજી મહારાજ સંવત્ ૧૯૮૦નું ચામાસું રહેલા હતા ત્યારે ગુરૂશ્રીનુ શરીર નરમ ઢાવા છતાં પણ નિવૃત્તિના પ્રસંગે ભુજના લખતા હતા. સાણંદથી ગુરૂશ્રીને વાંઢવા શેઠ. કેશવલાલ ચતુરભાઇ વિગેરે પેથાપુર ગયેલા ત્યાં મંડળ તરફથી છપાતા ગ્રંથા તેમને જોએલા ને તે પરથી તેમને મંડળના છપાતા ગ્રંથોમાં સહાય કરવાનુ ગુરૂએ કહ્યું અને તેથી તેમા સાણંદ આવ્યા બાદ સાણંદના શ્રી સાગરગચ્છના જ્ઞાનખાતામાંથી સહાય કરવાની પ્રેરણા કરવાથી શેઠ. ચતુરભાઇ કરશનભાઇ, રાયચંદ રવચંદ, આત્મારામ પ્રેમચંદ, હઠીસંગ ગેવિ’જી, ત્રીકમલાલ લલ્લુભાઈ, કાલીદાસ દેવકરણ, અમરતલાલ સાંકલચંદ, ત્રિભોવનદાસ ઉમેદ્રભાઇ, શાંતિભાઈ જેસંગભાઈ, આશારામ ધેહલાભાઇવિંગેરે સાગર ગુચ્છના શ્રી સધની સંમતિથી રૂ. ૭૦૦) અંકે સાતસાની દ્રવ્ય સહાય અ॰ જ્ઞા॰ મ॰ તે આપી છે જે માટે સહાય આપનાર અપાવનારને અપાવવાની અનુમેાદના કરનાર સર્વને અંતઃકરણપૂર્વક ધન્યવાદ આપવામાં આવેછે. ને સાણ ંદના સાગરસંધ વખતે વખત સહાય આપે છે તે ભવિષ્યમાં પણ મડળના છપાતા ગ્રંથમાં સહાય કરશે એમ અંતરથી ઇચ્છી પુનઃ સર્વેને ધન્યવાદ આપી ઉપકાર માની વિરમીએ છીએ. ૐ ગઈમ મહાવિર શાંતિ રૂ.
લે. ગુરૂભક્ત, વકીલ માનલાલ હિમચંદ પાદરા
વિ. સ. ૧૯૮૧
અને
વૈશાક શુકલપક્ષ દશમી. (પ્રત્મારામ પ્રેમચંદ. સાણંદ,
- અધ્યાત્મજ્ઞાનપ્રસારક મંડળ
તરફથી
For Private And Personal Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે. પ્રસ્તાવના,
વિક્રમ સંવત્ ૧૯૮૦નું ચોમાસું પેથાપુરમાં કરવામાં આવ્યું. તે પ્રસંગે માસામાં ધ્યાન સમાધિના ઉત્થાનકાલમાં જે અધ્યાત્મિક ઉદ્ગારે ક્રૂરતા હતા તે પદ્યરૂપે આલેખન કરાતા હતા. આ પુસ્તકમાં લીબેદરા ગામનું નામ લખ્યા સીવાયનાં જેટલાં ભજને છે તે સર્વે ભજને મુખ્યતયા પેથાપુરમાં શ્રાવણ માસના આરંભથી માગસર સુદિ ૧૧ સુધીમાં રચાયેલાં છે. ત્યારબાદ માગસર સુદિ ૧૩ પેથાપુરથી કેસરિયાઝના સંઘ સાથે રાંધેજા ગામે વિહાર કર્યો ને રાંધેજામાં તેરસની રાત્રી રહેવાનું થયું ને ચૌદસે લીંદ્રામાં આવવાનું થયું અને ત્યાં જે ભજન રચાયાં તેના નીચે લીંબોદ્રા નામ લખેલું છે માગસર વદિ ૩ના દિવસે માણસામાં આવવાનું થયું ને ત્યાં જે ભજન બન્યાં તેના નીચે માણસાનું નામ લખેલું છે. પિષ સુદિ ૭ ના દિવસે લેદ્રામાં આવવાનું થયું અને ત્યાં જે ભજન રચાયાં તેના નીચે લેદ્રાનું નામ છે, પિષ વદિ ૧ ના દિવસે મહુડી આવવાનું થયું અને ત્યાં જે ભજન રચાયાં તેના નીચે મહુડીનું નામ છે. મહા સુદિ ૨ ના દિવસે પ્રાંતિજ જવાનું થયું અને ત્યાં જે ભજન રચાયાં તેની નીચે પ્રાંતીજનું નામ છે. પ્રાંતીજ સુધીમાં જેટલાં ભજન રચાયાં તે સર્વ ભજને ભેગાં કરીને ભજન સંગ્રહ ભાગ ૧૧ મે એવું નામ આપીને છપાવવા માટે અધ્યાત્મ જ્ઞાનપ્રસારક મંડળના નેતા ઉપર મોકલી આપ્યાં અને તેમણે પ્રજાહિતાર્થ પ્રેસમાં છપાવ્યાં, ભજનને જેટલાં બને તેટલાં સુધારવામાં આવ્યાં છે છતાં જે કંઈ ભૂલ રહી ગઈ હશે તેને દ્વિતીયાવૃત્તિમાં સુધારો કરવામાં આવશે. પુસ્તકમાં અશુદ્ધિ શુદ્ધિ પત્રક દાખલ કરવામાં આવ્યું છે તે મુજબ સુધારી વાંચવા ભલામણ છે. અમે એ જે ભજને બનાવેલાં છે તેમાંના કેટલાંક પદોમાં તે ખાસ
For Private And Personal Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગીતાર્થ ગુરૂગમની જરૂર રહેવાની, અને જિજ્ઞાસુઓએ જે બાબતમાં સમજણ ન પડે તેને ગીતાર્થ ગુરૂઓ પાસેથી અનુભવ લે. તેમજ રૂબરૂમાં ખુલાસે કરવાની ઇચ્છા થાય તે રૂબરૂમાં મળવાથી ખુલાસે બરાબર કરી શકાશે. આ ભજનસંગ્રહમાં જિનાજ્ઞા વિરૂદ્ધ જે કંઈ લખાયું હોય તેની સંઘની આગળ માફી માગું છું. સાતનની સાપેક્ષદ્રાક્ટને ધ્યાનમાં રાખીને તથા આધ્યાત્મિકદ્રષ્ટિની મુખ્યતાથી આધ્યાત્મિક ઉગારરૂપ કેટલાંક અધ્યાત્મ બેધાત્મક, વૈરાગ્યકારક, નીતિનાં, તથા સાધુશ્રાવકનાં લક્ષણનાં ભજને રચાયેલાં છે એમ પ્રસંગે નિમિત પામીને જે જે ફુરણાઓ ઉઠી તેનાં ભજનો રચાચેલાં છે તે વાંચકે સહેજે સમજી શકશે ને તેમાંથી સજજનદૃષ્ટિથી સાર ગ્રહણ કરી શકશે. ભજનેનું લખાણ, વિશ્વજનના આત્માની સિદ્ધિ માટે સેવારૂપ છે. નિષ્કામભાવે આત્માની શુદ્ધિ માટે આ ધ્યાત્મિકજ્ઞાન વિગેરેનું જે કંઈ શિક્ષણ આપવું વા એવાં પુસ્તકે લખવાં તે વિશ્વની આધ્યાત્મિક સેવા છે અને તેથી સ્વાત્માની તથા વિશ્વજનની આધ્યાત્મિકઉન્નતિ થાય છે. ઉપદેશથી અને લખાણથી વિશ્વની સેવા થઈ શકે છે અને તેથી દેવગુરૂ ધર્મની ભક્તિ થાય છે, તેથી લેખકને તે જ્ઞાન ભક્તિ સેવા યોગ વિગેરે સર્વ મોક્ષમાર્ગના ઉપાયેની આરાધના થાય છે. આત્માની પરિપૂર્ણ શુદ્ધદશા થાય એ ઉદેશને ધ્યાનમાં રાખીને આત્મજ્ઞાન, ભક્તિ, આરાધના વગેરે કરવામાં આવે છે અને પ્રભુની ભક્તિને રસ જે ઉદ્ગારદ્વારા બહાર કાઢવામાં આવે તે ભજનરૂપે બીજાઓને ઉપકારક થઈ પડે છે એ હેતુથી આ ભજન રચાયેલાં છે અને તેથી સર્વ વિશ્વનું હિત થાઓ એમ ઈચ્છું છું. ફત્યેવં.
અર્ટનરાવી શક્તિ રૂ મુ. વિજાપુર ઇ લે. બુદ્ધિસાગર, વિ. સં. ૧૯૮૧ ચૈત્ર વદ ૮ શુક્રવાર. ઈ
For Private And Personal Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
भजन पद संग्रह भाग ११ नी भजन पदनी
अनुक्रमणिका. नंवर. पदनुं नाम. १ आत्मशुद्धोपयोग. २ आत्मदेश. .... ३ आत्मराज्य. .... ४ प्रभुमिलन. .... ५ प्रभुने पामनारा. ६ प्रभुभक्ति. .... ७ भक्ति ने त्यागी. ८ प्रभुप्रीति. .... ९ आत्मकर्तव्य..... १० मनने शिक्षा..... ११ चेतीचालो. .... १२ मोक्ष मार्गमां सावधानता. १३ सुख दुःखमां सम साक्षिभाव. १४ आत्माबली था. १५ मुक्ति प्रयाण. .... १६ वैराग्य, .... १७ जाणतां छतां केम जीवन नकामु गाळे छे. १८ धर्म प्रवृत्ति. .... १९ प्रभु प्राप्तिलगनी. .... २० सर्वत्र प्रभुमय वृत्ति. ..... २१ प्रभुपद प्राप्तिमां अयोग्य....
For Private And Personal Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१०
त्याग.
२२ प्रभुपद प्राप्तियोग्य अधिकारीओ. २३ मुखिया सन्त. .... .... २४ गुरुभक्ति. ..... ..... २५ आत्म महावीर प्रभु प्रेम लगनी. २६ आत्म समभाव परिणमन.... २७ आत्मोपयोग धारणा. .... २८ निर्भयात्मा. .... २९ मनवश कर. .... ३० सत्संगति. .... ३१ भीतित्याग. ३२ पोताना दोषोने देख. .... ३३ आत्मा प्रभु बने छे. .... ३४ सिद्धोचाल ! ! पार्छ वळीने न देख. ३५ ब्रह्मचारी था. ३६ मोह मल्लथी कुस्ती. ३७ अलक्ष्यात्मा..... ३८ आरोग्यवान्..... ३९ दुःखीओनी सेवा. ४० मोह साथे युद्ध. ४१ प्रभुमिलन. ४२ प्रभुपद प्राप्ति साधन. .... ४३ प्रभु सन्मुख गमन. .... ४४ आत्मप्रभु प्रगटयानी निशानी. ४५ मुक्तिपन्य. .... .... ४६ परमेश्वर प्रार्थना स्तवन...... ४७ प्रभु सहायनी प्रार्थना स्तवन.
For Private And Personal Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
११
.
.
.
.
...
.
.
.
.
.
.
.
.
४८ जगत् जीतनार. ४९ गुलाम .... ५० साध्य .... ५१ अन्तर्नाद आत्म अवाज-ज्ञान स्फुरणा ५२ आत्मदर्शन लगनी .... ५३ दर्शन देइने संताता आत्मप्रभुने ठपको ५४ प्रभु विश्वास ५५ प्रभु पासे गमन ५६ प्रभु दूर नथी ५७ स्वारथियो संसार ५८ परमार्थी .... ५९ प्रभु आवागमननु आव्हान ६० आत्म प्रभु खेल ६१ आत्मधर्म
.... ६२ नागर नट नाच ६३ मायाबाजी ६४ सर्व दर्शन धर्मशास्त्र सार वीशी ६५ आत्म प्रभु प्राकटय .... ६६ नामरूप वासना त्याग.... ६७ आत्मस्वभाव जागृति .... ६८ आत्म प्रभु स्वारी ६९ दीवाली ७० आत्म प्रभु दशा भावना.... ७१ प्रभु प्रकाश ७२ आत्मानो आत्म घरमा प्रवेश ७३ आत्म प्रभुनो देह देवळमां अवाज....
....
....
.....
.
.
.
.
.
For Private And Personal Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
७४ विश्वनुं प्रभुरूपे दर्शन ७५ आत्म प्रभुमा कंइ बाकी नथी .... ७६ आत्म प्रभुने शाबासी ७७ मननी इच्छाए न चालवानो आत्मानो निश्चय.... ७८ प्रभु सहाय प्रार्थना.... . ७९ राग रोष टाळ्या विना मुक्ति मळती नथी ८० सत्य मुक्ति मार्ग .... ८१ आत्म साधुने समतानो बोर ८२ आत्मधर्म.... ८३ समकित (सम्यक्त्व द्रष्टि) ८४ सहज समाधि .... ८५ आत्मोत्साह शिक्षा .... ८६ आत्म सुखोपयोग ८७ कुसंगति वगेरेनो त्याग.... ८८ सत्संग .... ८९ धर्म .... ९० कुगुरु संग त्याग ९१ विकथा तथा व्यर्थ जन परिचय त्याग ९२ आत्म रमणता ९३ गुरुनी आज्ञा ९४ जीवने सबोध ९५ मिथ्या डहापण ९६ मिथ्या ममता ९७ आत्मस्वरूप ९८ ब्रह्मचर्यनी नववाडर्नु पालन. ९९ व्यभिचार स्याग परीक्षा.
FOC3803200062
For Private And Personal Use Only
Page #14
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१०० व्यसन त्याग. १०१ बाल लग्न कुरीवाज निषेध बोध. .... १०२ कन्याविक्रय तथा पर विक्रय निषेध. १०३ वृद्ध लग्न निषेध तथा बहुपत्नी रुढि निषेध. .... १०४ प्रभुबाळ. .... .... .... १०५ आत्म चितवन १०६ आत्मोपयोग १०७ आत्मस्वरूप १०८ आत्मदेश प्रवेशामंत्रण .... १०९ आत्मप्रभु प्रगटाववानी लगनी ११० आत्म महावीर लगनी... १११ प्रभुप्रेम .... ११२ पधारो प्रभु.... ... ११३ मोक्षगमनोपदेश ११४ कावादावा त्याग बोध.... ११५ असार संसार .... ११६ वैराग्यथी त्यागनी सिद्धि ११७ धर्मर्नु मूल श्रद्धा ११८ गुरु करवानी आवश्यकता ११९ कोर्ट न चड, १२० जीवंतां मरेल जैन १२१ जगमां जीवतो १२२ मोह त्यागोपदेश १२३ दिव्य देशगमन १२४ मौन
११३
११३
११४
११५
११५
For Private And Personal Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१४
११६
११८ ११८.
१२२
१२६
....
१२७
१२५ कलियुगमा कुमतो १२६ हाय न लेवी
११७ १२७ आशीर्वादलेवो १२८ दयोपदेश
.... .... .... १२९ समभावे सुख दुःख भोग
११९ १३० आत्म रमणता .... ....।
१२० १३१ आनन्दघन.... .... १३२ सर्व दर्शन रूपात्मा ....
१२२ १३३ एकान्त नयद्रष्टिए आत्मप्रभुथी प्रकट दर्शन धर्म व
नद्वारा अन्तरात्म शुद्धात्म प्रभु स्तुतिः (भजन) १२३ १३४ अलक्ष्यात्मा लगनी .... १३५ आत्मानु आत्माने मिलन
१२६ १३६ आत्मामां सर्व छे .... १३७ आत्मभावथी विश्व साथे वर्तन .... १३८ आत्माओथी भरपूर विश्वने आत्मज्ञानथी देख. १२८ १३९ बालभावना
१२९ १४० मोह हठाव १४१ मोह युद्ध .... .. १४२ समता साबरमती
१३१ १४३ आत्मदर्शन सत्ता
१३२ १४४ आत्म प्रभु चैत्यवन्दन तथा स्तवनम्
१३२ १४५ दुर्लभ मोक्ष प्राप्ति
१३४ १४६ आत्मरूपे विश्व थवानी भावना ....
१३५ १४७ लघुता .... १४८ निन्दा केम करुं ....
१३७ १४९ धिक्कार त्याग
१२७
.
.
.
१३०
१३०
१३६
For Private And Personal Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१४०
१४५
१४७
१५० आत्मप्रभु दर्शन
१३८ १५१ वैराग्य भाव १५२ खटपट त्याग
१४१ १५३ प्रभु स्मरण
१४१ १५४ धर्म कर्म चूक नहि ....
१४२ १५५ आत्मप्रभु प्रभातियु ....
१४२ १५६ परस्पर भिन्न सर्वधर्मी लोकोनी समभावथी मुक्ति. १४३ १५७ आत्मोपयोग महिमा ....
१४४ १५८ शिवपुर मार्ग गमन .... १५९ ब्रह्मचर्य
१४६ १६० शुद्धात्म प्रभु प्राप्ति १६१ केशरीयानाथ स्तवन
१४८ १६२ गुणदर्शन पूजा
१४९ १६३ धर्मनी कहेणी रहेणी .... १६४ ब्रह्मचारी १६५ उपकारी जगने नमन....
१५२ १६६ कर्तव्य ....
१५३ १६७ महावीर प्रभु प्रार्थना ध्येय (स्तवन)
१५४ १६८ श्री महावीर प्रभु प्रार्थना. १६९ “जैन थवानी महावीर प्रभु आगळ प्रार्थना". १७० प्रभु महावीर देव स्तवनम् ....
१५६ १७१ महावीर स्तवन (प्रभु महावीर देवभक्त जैन कर्तव्य) १५७ १७२ श्री महावीर स्तवन ....
१५८ १७३ गुरुभक्तो
१५९ १७४ साधु ....
१४९ १५०
१५६
For Private And Personal Use Only
Page #17
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१६०
१६१
१६३
१६४ १६५
१६५
१६६
१६७ १६७
१
१७५ सन्त .... ..... .... १७६ गुरु १७७ कुगुरु १७८ जैनागम शास्त्रानुसार श्रीपूज्य मूरिलक्षण १७९ श्रावक .... १८० जनोन्नति उपायो .... . . .... १८१ अविश्वास्य संगत्याग.. .... १८२ अपूज्य श्री पूज्यनु लक्षण १८३ त्यागीओ !!! आत्मगुण प्रगट करो १८४ आत्मोपयोग .... १८५ आत्मानुं कर्मनी साथे युद्ध १८५ मिष्टभोजन जमो . .... १८७ कुभोजननो त्याग .... १८८ आत्मरस खेल .... १८९ गर्व न कर १९० आत्मा, स्वगुणोने प्रगटाव १९१ पोतानी दशानो विचार कर १९२ लगनी .... .... १९३ प्रभु प्रेम तान. १९४ प्रभुमहावीर मिलन .... १९५ परमात्म महावीरदेव स्तवन १९६ श्री महावीरप्रभुस्तवन. १९७ श्री महावीरप्रभु स्तवन. १९८ कवि लेखकवक्ता. १९९ शुद्धात्म परिणाम. .... २०० मृत्यु अने जीवन. ....
urur)
१७० १७१
?૭ર
१७३
१५४ १७५
१७६
१७८ १७९
१७१
१८१
१८२
For Private And Personal Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
...
२०१ पश्चात्ताप...... .. २०२ सेवाभक्ति कर. .... २०३ युवको अने युवतीओने उपदेश. .... २०४ प्रभु महावीर देवनो विश्वने संदेशो. २०५ ॐ अहे महावीर प्रभुभक्त. .... २०६ महावीर प्रभुनी व्यापक पूजा. .... . २०७ प्रभु महावीर यादि. .... .... .... २०८ शुद्ध परब्रह्म महावीर प्रभुनो सर्वविश्व प्रति संदेश.
....
.
१९३
For Private And Personal Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભજન ૫ર સંગ્રહ ભાગ. ૧૧ માનું શુદ્ધિ અશુદ્ધિ પામે.
લી.
અશુદ્ધિ સમાધ સમાજ
સમાધિ સમાધિ
હ
ડાહ્યા
S
:
બુદ્ધિ ડાહયો પ્રસંશા ગડી મુક્ત
પ્રશંસા ગડગડી મુક્તિ
૧૮
જીવન
જોબન
સન્યા શિક્ષા वृत्ति વિષયી પુલા કમ કદાઝ૮
સંચર શિક્ષા વૃત્તિ વિષયી
૪૫
કમ દાગ્રહ ચારા સર્વ સમાધિ
૮ :
સવે
સમા
For Private And Personal Use Only
Page #20
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯
ધ્રવ્ય પ્રમ સરૂ
ધોગ્ય પ્રેમ સગુરૂ
કમ
હિંસા
હિસા હિંસાદક ત્રિગુણું બાળા ફાધર અવિરવિ ચિદાનંદ ઍળે
હિંસાદિક ત્રિગુe માળીરે રૂધિર અવિરતિ ચિદાનંદ એળે કુત
કુતર્ક
કમ
કમ વિમલ ધમ
વિમલા ધર્મ નહીં પલપલ
પલલ.
કર્યાકમ
કથક
૧૧૬
મોન
અવાધ
૧રર ૧૨૫ ૧૨૯ ૧૩૦ ૧૩૫
માન તીર્થ અવધિ સવ નિજ
सप
નિજ શદ્વા
શ્રદ
For Private And Personal Use Only
Page #21
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦
૧૫ ૧૩૬
આધકારી માહમા
૧૩૮
શાક્ત
૧૩૮ १४०
૧૪૫
આ જ છે જ તે ૮ ૮ ૯ & ૧
સમુખ
અધિકારી મહિમા શક્તિ ધારે પ્રભુ સન્મુખ
દર્શન કષાયે જન આપ સમાધિ
૧૪૯ ૧૫૩
કક્ષાયા
૧૫૪,
१६७ ૧૭૨
આમ સમાધિ
For Private And Personal Use Only
Page #22
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીમદ્ બુદ્ધિસાગર સુરિકૃત. ભજન પદ સંગ્રહ
ભાગ ૧૧ મે.
आत्मशुद्धोपयोग. મરાઠી સાખીની દેશી
જાગે આતમ ! અગમ પથમાં, નિજ ઉપગે ચાલે; મન વચ કાયાથી શુદ્ધ જૈને, સત્યાનંદમાં મ્હાલે. મારા આતમરે દિવ્ય પ્રદેશે ચાલે, વહાલામાં તું હાલે. મેરા. ૧ લાખચોરાશી જીવનિ જીવ, સર્વને જ્ઞાને ખમાવે; રાગ ને રોષની મોહની વૃત્તિ, ઠંડી નિજમાં સમાવે. મેરા. ૨ ક્ષણ ક્ષણ શુદ્ધાતમ પ્રભુ જીવન, ઉપયોગી થે રહેવું અનંત બ્રાજીવન સાગરમાં, મનડું સ્થિર કરી દેવું. મેરા. ૩ આતમ ઉપગે સમભાવે, જગમાં લેવું ન દેવું જ્ઞાનાનન્દમયી તું આતમ, આપસ્વભાવે રહેવું. મેરા. ૪ શરીર બદલે તું તે અમર છે, નિર્ભયજ્ઞાને રહેશે; મૃત્યુ તે તે મહત્સવ સરખું, માની અલખપદ લેશે. મેરા. ૫ શરીર જામા પહેર્યા બદલ્યા. પણ તું નિત્ય સુહાયો; સાક્ષી જ્ઞાને દેખે જાણે, બ્રહ્મમાં બ્રહ્મ સમાયે. મેરા. ૬
For Private And Personal Use Only
Page #23
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
મારા. ૭
મારા. ૮
મારા ૯
મેરા, ૧૦
અજર અમર અજ અવિનાશી તું, મરણુ જીવન સમભાવી; આત્મસ્વરૂપે સ્થિર થઇ જાશે, ઉપયાગભાવ જગાવી. જડ ચેતનમય જગમાં ચેતન !! હારી છે શહેનશાહી; આગળની મુસાફરી કરતાં, શિવપઢની આગાહી. વજ્રની પેઠે તનુ બદલતાં, ઉંચું આગળ જાવું; હારામાટે નિશ્ચય અનુભવ, આવ્યા તેઢુ જણાવું. મરજીવા થૈ આપાપને, કહેવુ આગળ વહેવું; આતમ આપવરૂપે રહેવું, ચિદાનન્દપદ લેવું. જડ-ચેતનમય જગને અનુભવ્યું, આતમના ઉપયોગે, પ્રભુરૂપ સાક્ષાત્કાર અનુભવ, સમષ્ટિ ઉપયાગ યાગે. સ જીવેશને આત્મસમા ગણી, મૃત્યુ પેલી પારે; જાવવા દિવ્ય મુસાફરી કરવી, આતમ મરે નહીં યારે. મારા, ૧૨ આનંદ ùલ્લાસે ચેતન ! આગળ આગળ ચાલા; આત્મપ્રદેશમાં સ્થિર થૈને, પૂર્ણાનન્દે મ્હાલા. આવવુ જાવવું લેવું ન દેવું, ફરવુ ન ખરવું ન મરવું; બુદ્ધિસાગર શુદ્ધોપયેગે, આત્મપ્રભ્રુપ ધરવું',
મારા. ૧૧
મારા. ૧૩
મારા. ૧૪
आत्मदेश.
મરાઠી સાખીની દેશી.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨)
ચેતન ! આતમ દેશ તમારા, જ્ઞાનાનન્દ સ્વરૂપી; અજ અવિનાશી અખંડ અભેઢી, વર્તે રૂપારૂપી.
મારા આતમરે આતમ દેશ છે ત્હારા,પુદ્ગલ દેશ છે ન્યારા.મારા.૧
આતમ દેશમાં જન્મ મરણુ નહીં, વ્યાધિ ઉપાધિ ન કયારે; બાલ યુવક વૃદ્દપણું ન કયારે, કાઈને કાઈ ન માટે.
For Private And Personal Use Only
મારા. ૨
Page #24
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સારા. ૩
ઉચ્ચ તે નીચના ભેદ્ર ન ક્રિચિત, નાતિ ન જાતિ ન ભેદ; હેરવું ન ફરવું મરવું ન ખરવુ, નહીં પુરૂષ સ્ત્રી વેદ. અનંત આન ંદની રહે હૈલી, રાત દિવસ અજવાળુ; અસખ્યપ્રદેશે જ્ઞાન અનંતુ, કાઇ ન ગારૂ' ન કાળુ’ પુદ્ગલમાહુના દેશમાં દુઃખડાં, અનંત આવે જાણા; ક્રોધ માન માયા તે લોભે, અન’ત જન્મ પ્રમાણેા. મોહ માયા મન દેશ ન હારા, તેમાં ન સુખની આશ; મેહના દેશમાં લાખ ચારાણી, ભજ નાટકના તમાશા. ક્ષણ પણ મેાહના દેશે ન જાશેા, જાશે તા પસ્તાશે; કામાદિક અગ્નિના તાપે, અનંત દુઃખડાં પાશા. પુલ મેહતણા પરદેશમાં, આજલગી તુ' સિયા; દુ:ખ અનંતાં પામ્યા ચેતન, થા નિજ દેશના રસિયા. મન વાણી કાયાથી ન્યારા, આતમ દેશ તમારા; પુદ્ગલની છે પેલી પારે, નિરાકાર નિર્ધારા ક્ષણ ક્ષણુ આતમ દેશમાં વસવુ, ઉપયાગ એવા ધારા, મેાહના દેશમાં જાવું ન ક્ષણ પણ, અંતર્ સત્ય વિચારા. મારા. ૧૦ પડવુ' ચઢવુ તારા હાથમાં, આપ સ્વભાવે ઉગરવું; પર સ્વભાવે મરવું ક્ષણ ક્ષણુ, જાણી સ્વદેશ સંચરવું. મારા. ૧૧ ધ્યાન સમાધિ નિજ ઉપયાગે, આતમ દેશમાં રહેશે; મનનુ કહ્યુ* નહીં કરશે કિ'ચિત્, નિજ દેશે સુખ લેશે. મારા. ૧૨ નિર્ભય નિ†લ પૂર્ણાનન્દી, અન’ત ગુણથી ભરેલા; અનંત શક્તિમય પ્રભુધામજ, નિશ્ચય નિત્ય ઠરેલા. રજસ્ તમેગુણ સત્ત્વથી ન્યારા, નિમિત્તથી પણ ન્યારા, અલખ અગાચર અવિનાશી છે, જ્યાં નહીં મેાહપ્રચારા, મારા.૧૪ સમપરિણામે આતમ દેશમાં, સ્થિરતાએ સ્થિર થાવા; નામ રૂપની વાસના જીતી, અરૂપભાવે સુહાના.
સારા. ૧૩
For Private And Personal Use Only
મારા. ૪
મારા, ૫
મારા. ૬
સારા. ૭
મારા. ૮
મારા. ૯
મારા. ૧૫
Page #25
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મારા. ૧૬
રાગદ્વેષના માથાદેશના, સહામું પણ નહીં જશે પુગલ જડમાં મારૂં ન હારૂં, જાણું મેહે ન રેશે આતમદેશમાં આપવભાવે, અનંત સુખડાં પામ; બુદ્ધિસાગર નિત્ય મહેદય, આપ આપને ઠામે.
મારા, ૧૭
आत्मराज्य. મરાઠી સાખીની દેશી.
(૩) આતમ રાજ્યને કરશે આતમ, મેહનું રાજ્ય નિવારી; આતમ દેશમાં આતમ રાજા, સુખડાં અનંત અપારી. મારા આતમરે આતમ રાજ્યને કરશે,મેહરાય પરિહરશે.મારા.1 દેશ ભૂમિ ઘરબાર ધનાદિક, કુટુંબ મેહથી ન્યારૂં આતમ રાજ્ય છે સત્ય સનાતન, ચિદાનંદમય થારૂં. મારા. ૨ બાહ્ય રાજયમાં જન્મ મરણ દુખ, મોહની મારામારી રાગ દ્વેષાદિકથી દુખમય, સ્થિરતા ન શાંતિ લગારી. મારા. ૩ પુગલ સુખની આશા તૃષ્ણ, મનની દોડાદેડી; પુગલમાં સુખ શ્રાંતિ ધરવી, કિંમત તેની કેડી. મારા. ૪ બાહ્ય રાજ્યનું સુખ છે ક્ષણનું, અનંત દુઃખના દરિયા બાહ્ય સ્વરાજ્યના મહે છે, સાચું સુખ ન વરિયા. મારા. ૫ બાહ્યરાય સુખ ભ્રાંતિ ઈડી, આતમરાજયમાં આવે કામાદિક મેહ રાજ્ય હઠા, ચિદાનંદ રાજ્ય પાવે. મારા. ૬ દુનિયા દિવાની બાહ્ય રાજ્યના, મેહે લાખ રાશી,થિનિમાંહી જન્મ મરણથી, ભમતી લહે દુઃખરાશિ. | મારા. ૭. અહિંસા સત્ય અસ્તેય બ્રહ્મથી, આતમરાજ્યમાં આવે સેવા ભક્તિ શાન ને યોગથી, અંતર્ રાજ્યમાં ફાવે. મારા. ૮
For Private And Personal Use Only
Page #26
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આતમદેશના આત્મરાજ્યમાં, સતા ભક્તો જાતા;
નામ રૂપના માહથી મરીને, આતમ રાજ્ય કમાતા. આતમ દેશના આતમ રાજા, જ્ઞાનાનન્દ સ્વરૂપી; ક્ષણ ક્ષણ આનંદ હેલી વરસે, આતમરાજ્ય અરૂપી. મારા. ૧૦ આધિ વ્યાધિ ઉપાધિ દુઃખથી, આતમ રાજ્ય છે ન્યારૂ'; બાહ્ય રાજ્યમાં માહની વૃત્તિ, અજ્ઞાનનુ અંધારૂ
For Private And Personal Use Only
મારા. ૯
મારા. ૧૧
મારા. ૧૨
અજવાળું નિત્ય આતમ રાજ્યમાં, જન્મ મરણુ ન નઠારૂ; બાહ્ય રાજ્યમાં માહ ગુલામી, વતે મ્હારૂ હાર્ આતમ રાજ્યમાં નહી' ગુલામી, આનંદ જ્ઞાને પ્યારૂં, મન સંકલ્પ વિકલ્પ નહીં યાં, નહીં જયાં મારૂં' ત્હારૂં'. મારા.૧૩ જડ પુદ્ગલ સુખ ઈચ્છા નહીં જ્યાં, નિર્વિકલ્પ મઝાનુ; એવા સ્વરાજ્યમાં આવે સંતા‚ કહ્યું છાનામાં છાનું. આત્મપ્રભુના રાજ્યમાં શાન્તિ, અનંત સુખના રિચા; તેને ભૂલી ભાળા નાહક, બાહ્ય રાજ્યમાં ફિરયા. આત્મ રાજ્યમાં સર્વે રાજા, કાઇ ન નાના મેટા; બાહ્ય રાજ્ય સ્વમાની બાજી; પાણીના પરપોટા, આત્મ રાજ્યની પ્રાપ્તિ માટે, માનવભવ અવતારા; જાણી જોઈ દ્વારા ન આતમ ! ! ક્ષણ પણ એળે ન હારો. મારા. ૧૭ આતમ રાજ્યને પ્યારૂ માની, દુનિયાને કૈ વિસારી;
બાજીગરની બાજીસમ જગ, બાહ્ય રાજ્ય દુઃખ કયારી. મારા. ૧૮ આતમ રાજ્યના રાજા થાશેા, દેવલ જ્ઞાનાપયેાગે; અનુભવે પામે નિજ રાજ્યને, મુ ત વિષયના ભાગે. મારા. ૧૯ આતમમાંહી આતમ રાજ્ય છે, પામે આયાઆપે; બુદ્ધિસાગર અલખ ઉજાગર, રાજ્ય છે અજપાજાપે,
મારા. ૧૪
મારા. ૧૫
મારા. ૧૬
મારા. ૨૦
Page #27
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
प्रभुमिलन. મરાઠી સાખીની દેશી.
(૪) આતમ પ્રભુ! તુજ પ્રાપ્તિ માટે, પ્રેમે જીવન ગાળું; આપોઆપ જ તુજને મળતાં, મેહનું નડતર ભાછું; માસ પ્યારારે આત્મ પ્રભુ ઝટ મળશે, મેહનું નડતર ટળશે.મારા.1 તાઘરી લગની લાગી રહાલા, પ્યારામાં તું પ્યારે; તુજને મળીને તુજરૂપ થાવું, પ્રાણજીવન આધારે. - મારા. ૨ મેહથકી અળગે થાવાને, તુજમાંહી અર્પયે; હારા શુદ્ધ સ્વરૂપ ઉપગે, આપમાં આપ સમાયે.
મારા. ૩ હારાવણ શું જીવવું મરવું, પ્રભુમય જૈ જીવવાનું એવા ઉપગે પ્રભુ રહિયે, તુજરૂપે બનવાનું. મારા. ૪ ક્રોધ માન માયા ને લેભજ, કામવાસના કીતિ; નામ રૂપને મેહ છે શત્રુ, ભય લજજા અપકીર્તિ. મારા. ૫ જડ દેહાદિક મમતા અહંતા, આડી વચ્ચે આવે; મહાદિક શત્રઓ જીતવા, ઉપગ બળવંત થો. મારા. ૬ તુજથી લગની લાગી ત્યારથી, મેહ શયતાન ન ફાવે; તુજ સાક્ષાત્કાર કરતાં વહાલા, મારૂં ધાર્યું હવે થો. મારા. ૭ તુજને મળીને તુજરૂપ થાતાં, દેહ છતાં મરવાનું રાગાદિક શત્રુઓ હઠાવી, પ્રભુ જીવન ધરવાનું.. મારા. ૮ જ્ઞાને ધ્યાને પરખ્યા પ્રભુજી, હવે ન મૂકે કયારે, તુજ સ્વરૂપે પૂર્ણ બનીને, જીવીશ આનંદ ભારે. મારા. ૯ મરવું ઉગરવું છે નિજ હાથે, વિસરું નહીં ક્ષણ એકે ક્ષણ ક્ષણ તુજને સમરૂં આતમ, ભણિયે એકડે એકે. મારા. ૧૦ દુનિયાદારીમાંહી ન રીચું, દુનિયા ખીજે ન બનવું ચિદાનંદમય પ્રભુજી હારા, અનંત જીવન જીવું. મારા. ૧૧
For Private And Personal Use Only
Page #28
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્વાસીસે ત્હારૂ' સ્મરણ છે, પાતે પાતાને જણાવુ'; હું તું ભેદ ન ખેદ ન ભીતિ, આતમમાં લય લાવુ. મન વાણી કાયાથી પવિત્રજ, પ્રભુ મળતાં ઘટ થઇયા; આપ પ્રભુને આપત્તુિ શેાધે, આનદે ગહગડ્ડિયા. સેવા ભક્તિ જ્ઞાન ને ચાગે, આપોઆપ જણાયા; રાગદ્વેષના દ્વૈતથી આઘે, અનતનૂર સહાય, ગાનારા તું ધ્યાનારા તું, ભક્ત ને જ્ઞાની તે; પેાતે પૂજ્ય ને પૂજક પાતે, આપોઆપને ગાતે. નિવિકલ્પ સમાધિ યેગે, તુજ સ્વરૂપ પરખાયું ભેદ વિકલ્પે અભેદે અદ્વૈત, બ્રહ્મને બ્રહ્મ જણાયું. આપોઆપને મળવું પામવુ, અનુભવ આવ્યે સાચા, બુદ્ધિસાગર આત્મ પ્રભુમાં, આતમ પોતે રાચ્યા.
For Private And Personal Use Only
મારા, ૧૨
મારા. ૧૩
મારા. ૧૪
મારા. ૧૫
મારા ૧૬
મારા. ૧૭
प्रभुने पामनारा.
જીવલડા ધાટે નવા શીદ ધડે એ રાગ. (૫)
પ્રભુને ૧
પ્રભુને પામે ગુણવત ખરે, પ્રભુના ભક્તોના ગુણુ વરે. કંચન કામિની મેહને મારે, હિ'સા દૂર કરે; પ્રભુ ઉપર પ્રીતિ કરવામાં, અર્ખાઈ જાતે ખરે. જૂઠ ન કિ ંચિત્ દંભ ન ધારે, પ્રભુ ભજનમાં મરે; ચારી ને જારીથી અળગા, મૃત્યુભય નહીં ધરે. શૂરા થૈ પ્રભુ સન્મુખ ચાલે, મેહની સાથે લડે; પ્રાણ પડે પણ પગ નહીં પાછા, માહે ડરી નહીં ભરે. પ્રભુને ૩ નામ ને રૂપના મેહું ધરે નહીં, સ્રીરૂપથી નહીં ને, કામને કબ્જે કરીને મારે, પાપે પેટ ન ભરે.
પ્રભુને. ૨
પ્રભુને ૪
Page #29
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રભુને. ૫
પ્રભુને. ૬
મનમાં અશુભ વિચાર કરે નહીં, મિહને મારી મરે, પ્રભુ માટે અપઈ જાત, ધ્યાન સમાધિ ધરે. સર્વ જીવને આતમ સરખા, માની વર્તે ખરે કેઈનું બરૂં કરે ન કિંચિત્, પરેપકારે કરે. વ્રત નિયમ તપ જપ સંયમથી, આતમશુદ્ધિ કરે દુર્ગુણ ટાળે સગુણ ધારે, તેને અનુસરે. મનને વશમાં કરતે જ્ઞાને, આત્મ રમણતા કરે બુદ્ધિસાગર સેવા ભક્તિ, જ્ઞાને પ્રભુ થઈ ઠરે.
પ્રભુને. ૭
પ્રભુને, ૮
प्रभुभक्ति. જીવલડા ઘાટ નવા શીદ ઘડે–એ રાગ.
પ્રભુ. ૨
પ્રભુ તુજ ભક્તિ એવી કરું, પ્રભુરૂપ જૈને પ્રભુને વરૂં. નિર્દોષી લધુ બાળક પેઠે, શ્રદ્ધા પ્રીતિ ધરું; નામરૂપના મેહને મારી, પ્રભુમય જીવન વરૂં. પ્રભુ. ૧ હિંસા જૂઠને ચરી જારી, દુર્ગણ દોષને હરૂં. પલ પલ હારૂં સ્મરણ કરીને, કર્મવેગી થૈ ફરું. પલ પણ હારૂં સ્મરણ ન થાતાં, અગ્નિથી જેમ બધું જલ મીન પ્રીતિ કમલ ને રવિ જેમ, પ્રીતિએ ઘટ રમખું. પ્રભુ. ૩ લજજા ભીતિ ખેદ વૈર ને, નિંદાદિક પરિહરું; તુજ માટે પ્રભુ જીવ્યું જાતું, બીજે મનડું ન ધરું. દુનિયા સઘળી ખીજે હૈયે, લેશ ન મનમાં ડરૂં; તુજવણ દુનિયા રીઝે હૈયે, મનમાં હર્ષ ન કરૂં. પ્રભુ. ૫ મેહને મારી ખાખ ઉડાડી, ખાખી બૅને ફરું; કામને મારી પ્રભુ તુજ ભાવે, કામિનીકાળે ન મરૂં. પ્રભુ. ૬
પ્રભુ. ૪
For Private And Personal Use Only
Page #30
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રભુ. ૭
સર્વ વિશ્વના સાથે, આતમ ભાવને ધરું;
જ્યાં જયાં દૃષ્ટિ રસૃતિ ત્યાં હારી, યાદી ધારી ફરું. જ્ઞાનાનન્દમયી આતમ પ્રભુ, તુજ રૂપ પલ પલ મરું; તુજમાં અપાઈ તુજરૂપે, થાવા સઘળું કરું.
પ્ર. ૮ માગણ પેઠે કાંઈ ન માગું, અન્યને નહિ કરગરૂં તુજવણ વદિ નહીં ઈચ્છું, કહ્યું ન મનનું કરું. પ્રભુ. ૯ તમે રજોગુણ ભક્તિથી આગળ, સાત્ત્વિકથી સંચરું; સાત્વિથી આગળની ભક્તિ, પરાથકી તુજ વડું. પ્રભુ, ૧૦ શરે ચૈને મેહની સાથે, સન્મુખ ચૈને લડું સાતભયને દૂર નિવારી, તુજ રૂપે ચૈ કરું.
પ્રભુ. ૧૧ સર્વ સંગમાં નિસંગી થે, અશુભ વિચારે હ જગમાં શુભાશુભ વૃત્તિ ન ધારૂં, સમભાવે તુજ વ. નિદા સ્તુતિ શ્રવણ કરીને, શક હષ નહીં ધ નભવત્ નિર્લેપી સઘળે, પ્રગટયા દેષને હરૂં. પ્રભુ. ૧૩ ક્ષણ ક્ષણ આતમના ઉપગે, આપ આપને સ્મરું; મનપર કાબૂ મૂકી ચાલું, જૂઠું નહીં ઉચ્ચરૂં. પ્રભુ. ૧૪ નિન્દક દુર્જન દ્વેષ નિદે, તેપર દ્વેષ ન ધરું; અનેક દુઃખે સંકટ પડતાં, પાછું ન પગલું ભર્યું. પ્રભુ. ૧૫ લગની લાગી શરણ કર્યું તુજ, તુજવણ ક્યાંયે ન કરે ખમાય નહીં તુજ વિરહે હાલા, પળ પણ બહુ ટળવળું. પ્રભુ. ૧૬ તુજ સ્વરૂપ હૈ તુજને ભજું હું, લેકવાસના હરૂં ક્ષણ ક્ષણ આતમ શુદ્ધિ કરવા, સઘળું જીવન ધરૂં. પ્રભુ. ૧૭ પ્રભુમય વૃત્તિથી પ્રભુ સઘળે, પ્રભુ પ્રભુ ઘટ સ્મરું; અન્યની સાક્ષીની નહીં ઈચ્છા, આતમ સાક્ષી કરૂં. પ્રભુ. ૧૮ ઘડપર શીર ન એવા ભાવે, તુજ ભક્તિએ ભલું બાહ્યમાં મનને શુન્ય કરીને, એકમેક હૈ મળું. પ્રભુ, ૧૯
For Private And Personal Use Only
Page #31
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૦
નાત ન જાતિ લિંગ ન દેહી, કરૂં છતાં નહીં કરૂં; સ્વમામાં પણ કામની વાસના, પ્રગટે તે સંહરૂં જડભાગે નહીં સુખની બુદ્ધિ, આતમમાં સુખ ખરૂં, એવા નિશ્ચયથી તુજ ભક્તિ, કરવા લગની રૂં. અનત ગુણ પર્યાયી આતમ, ઉપચેગે નિજ મ બુદ્ધસાગર પ્રભુની ભક્તિ, કરતાં પ્રભુ થૈ ઠરૂં.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
भक्ति ने त्यागी.
જીવલડા ઘાટ નવા શીદ ધડે-એ રાગ.
(૭)
For Private And Personal Use Only
પ્રભુ. ૨૦
પ્રભુ. ૨૧
પ્રભુ. ૨૨
ના ભક્તને ત્યાગી નામ શું ધર્', ગુણાવણ મનમાં લાજી મરૂ ॥ ભક્તિયા તેલ જેવી ભક્તિ, વિષય સ્વાર્થમાં મરું; પ્રભુની સાથે અભેદ ભક્તિ, દશા એવી કાં વરૂં. કામાદિક દાષાના ત્યાગે, ત્યાગી નામ છે ખરૂં, રાગ શેષ માયામાં મુંઝયા, ક્રોધ કામથી બળું. ઈર્ષ્યા નિન્દા હિંસા જાડું, કપટકળોએ સડું; પ્રભુ પ્રભુ કરૂ' પણ પ્રભુ ન ઈચ્છું, કામકૂપમાં પડું. દુર્ગુણ દુર્વ્યસના નહિ ઠંડુ, અહંકારે અડવ ુ નામ રૂપના મેહ ન મારૂં, મરણભયે લડથડું. હિંસા જૂઠને ચારી જારી, લાભ લાલચે લડું; દેવને ધર્મની બ્રા,-પ્રીતિવિના તા મર્ દુનિયાદારીના ડહાપણમાં, ડાહ્યા થૈને ફર વિષય ભાગને પ્રીતિ કાજે, પ્રભુને પણ કરગર્ વિષયભોગ વિષ્ટાસમ લાગે, ત્યાગી નામ ત્યાં ખર્; ભક્તિમાં નિજ ભાન રહેવે, બક્તપણું માન ધરૂ
ગુણા. ૧
ગુણા. ૨
ગુણા. ૩
ચણા. ૪
ગુÌા. પ
ગુા.
ગુ.
Page #32
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧ જડ ભેગે ધન સત્તા ઇચ્છી, માટે પ્રભુને સ્મરું;
સ્વારથમાં પ્રભુ સાધન માન્યા, ભદધિ શું તરૂં. ગુણે. ૮ ભક્તાધીન ભગવાન છે નક્કી, ખરી ભક્તિ જે કરું; ચલ મજીઠસમ ત્યાગ ન ભક્તિ, દેશે મનડું ભરૂ. ગુ. ૮ ધર્મભેદથી અન્ય ધર્મીપર, ષવૃત્તિને ધરું; દેષને પશ્ચાત્તાપ કરું નહીં, ભૂલથી પાછા ન ફરું. ગુણ. ૧૦ જ્ઞાનવિનાની ભક્તિએ ભૂલ, મન વૈરાગ્ય ન ધરું ભક્તને ત્યાગીને અભિમાને, ગાંડ અબ્ધ હૈ ફરે. ગુણે. ૧૧ આપ પ્રસંશા પરગુણ નિન્દા, કરતે ન પાછો ફરે; અશુભ વિચારે પાપ કર્મમાં, પ્રેમે પગલું ભરૂં. ગુણે. ૧૨ દેષદૃષ્ટિથી પરના દોષ, દેખું નિંદા કરે પોતાના દેશે નહીં દેખું, દેહાધ્યાસ ન હj. ગુણ. ૧૩ ગુરૂ સંતની કરૂં ન સેવા, આપ સિદ્ધ ઉચ્ચકું; નિસંગી નિલેપી ન થાઉં, પ્રભુ વિહે નહીં બ. ગુણે. ૧૪ ગુરૂ કૃપાવણ ત્યાગ ન ભક્તિ, પ્રગટે માનું ખરૂફ બુદ્ધિસાગર ગુરૂ કૃપાથી, ભક્તિ ત્યાગ ગુણ વર્. ગુણ. ૧૫
प्रभुप्रीति. (જીવલડા ઘાટ નવા શીદ પડે. એ રાગ)
પ્રભુની પ્રીતિ એવી ખરી, વિષયની વાસના જ બળી. પ્રભુ પ્રીતિ ત્યાં ભીતિ ન રહેતી, ગર્વજ જાવે ગળી; વ્યવહારે નહીં હોય અનીતિ, પ્રભુમાં મન રહે હળી. પ્રભુ વિના બીજું નહીં ગમતું, દુર્ગુણ જા ટળી; કામના ભોગો મન નહીં. ભાવે, લેપ ન લાગે જરી.
વિ૦૧
વિ. ૨
For Private And Personal Use Only
Page #33
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨
વિ૦ ૩
દુર્ગણ દોષ ઝંડાતા સહુ, સાધુ સંગતિ ભલી અંતર પેરણ સુમતિ પ્રગટે, શીખ દેતી નિર્મલી. સર્વજીની સાથે આતમા–ભાવે રહેવું વળી; વિશ્વમાં આતમ ઐક્ય અનુભવ, જો ન મનડું છળી. પ્રભુરૂપે નિજ અનુભવ આવે, મનડું જાવે ઠરી બુદ્ધિસાગર પ્રભુ પ્રીતિથી, આનદ વેળા વળી.
વિ. ૪
વિ. ૫
आत्मकर्तव्य. (જીવલડા ઘાટ એ રાગ.)
મે
૨
અરે છવા!ા કરવાનું તે કરે, મેહના માર્યા ક્યાં ભાવ ફરે અનેક રૂપે મેહ ધરીને, મનમાં પેસે ડરે, મેહને મારી અમર બને જગ, મેહે હવે નહિ મરે મે, ૧ જ્ઞાની સંત જનની સંગતિ, સેવા ભક્તિ કરે; તેથી આતશુદ્ધિ થાશે, શીખામણ આચરે. મનવચ કાયા નિર્મલ રાખે, પાપકર્મ પરિહરે ખણ લાખેણે જાવા ઘો નહીં, ચેતી ધર્મને ધરે. મનમાં મોહનું કહ્યું ન કરશે, મન વશ રાખી ઠરે કામની વૃત્તિ સંહારે, મહવને નહીં ફરે. મે ૪ આતમ ધ્યાન સમાધિ સે, આતમ આનંદ વરે બુદ્ધિસાગર ચેતન ચેતે, પરમ પ્રભુપદ ધરે.
મે૦ ૩
મ. પ.
For Private And Personal Use Only
Page #34
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩
मनने शिक्षा. (જીવલડા ઘાટ નવા શીદ ઘડે. એ રાગ.)
( ૧૦ ) મનડા ચંચળ હૈ કયાં ફરે, સમજ મન શાંત અને સુખસરે, જયાં ત્યાં પલ પલ દેડી જાતું, કહ્યું ન માને અરે; જોગી જતિ સન્યાસી સાધુ, હેઠા પાડે ખરે. સમજ. ૧ ક્ષણમાં પાતાળે આકાશે, વેચ્છાએ બહુ ફરે; લખચોરાશી નિમાંહી, કર્મ ગ્રહી સંચરે.
સમજ. ૨ જે જે કહું તે સુણે ન કાને, મારુંતા નહીં મરે મર્કટવત્ મન ઠરે ન ઠામે, નરક વર્ગને કરે. સમજ. ૩ મેહ નચાવે તેવું નાચે, અનેક વૃત્તિ ધરે; વશ કરતાં ઝટ જાવે છટકી, પરભાવે આથડે. આતમના વશમાં નહીં થાતું, આતમને વશ કરે; ચારગતિ ચૌરાશી ચૌટાં, પ્રગટાવે તું અરે.
સમજ. ૫ મનને વશ કરવું મહાદુક્કર, અભ્યાસે સ્થિર ઠરે; બુદ્ધિસાગર ગુરૂભક્તિથી, મન વશ થાવે ખરે. સમજ, ૬
સમજ. ૪
રેતીવાડ્યો.. (રાગ ઉપરને )
(૧૧) જીવલડા ચેતી ચાલે અરે, અચાનક મૃત્યુ આવે ખરે; મોહ માયાએ મુંઝાણે મન, લાખચોરાશી ફરે; કોઈ ન હારી સાથે આવે, મૂલ્ય શીદ આથડે. સ્વમા જેવી દુનિયાદારી, મારૂં મારૂં શું કરે; મારું હારું મિથ્યા બમણું, છડી દે સુખ સરે.
અ૦૧
અવર
For Private And Personal Use Only
Page #35
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અ૦ ૩
અ૦ ૪
દેખ ને હારી નજરે લાખે, જો ચાલે અરે; કાલની કેને ખબર નહીં છે, શીદને વાયદા કરે. જમ્યા તેને છે મરવાનું, કર્મો ભવ આથડે; ધર્મ કરી લે મુક્તિ માટે, રાતડ ફેગટ રડે. ઉંઘણશી ચૈને શું ઉઘે, જાગ જાગ શિવ મળે; ચેતાવું ચેતી લે આતમ !! જડમાં સુખ ન જડે. મન વાણી કાયાથી નિર્મલ, દૈને પ્રભુ ભજ ખરે; બુદ્ધિસાગર આતમ શાંતિ-સુખડા વેગે મળે.
અ૦ ૫
અ. ૬
(નોનામાં સાવધાનતા.) જીવલડા ઘાટ નવા શીદ ઘડેએ રાગ.
(૧૨) જીવલડ મેક્ષ માર્ગ સંચ, મેહની સાથે યુદ્ધ જ કરે; અનેક રૂપે લાગ જોઈને, મોહ છળે મન ધરે; મેહના માર્યા મરો ન આતમ, મેહને મારી મા. મ. ૧ મહ મહા શયતાન છે શત્રુ, વિશ્વાસ એને ન કરે; ક્ષણ ક્ષણ સાવધ થેને ચાલે, મન વશ કરીને ફરે. મે ૨ શૂર બનીને મેહની સાથે, ઉપગી દૈ લડે ધ્યાન સમાધિમાં સ્થિર થઇને, જતિ જોતમાં ભળે. મિ. ૩ હારૂં હારૂં જડમાં ન માને, દુષ્ટ વિચારે હરે દર્શન જ્ઞાન ચરણ આરાધી, આતમશુદ્ધિએ ઠરે. કાયરથી નહીં કારજ સીજ, પાછું ન ડગલું ભરે; મુક્તિ મારગ છે શૂરાને, યુથકી નહીં ડરે, મિ. ૫
મ
For Private And Personal Use Only
Page #36
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫
મિ. ૬
મૃત્યુ થતાં ઉપયોગ ન મૂકો, મનડું વશમાં કરે; પરગટ પરમાતમ પર વરશે, ભદધિ ઝટ તરે. ઈન્દ્રજાળસમ ભવની માયા, તેમાં ન મુંઝી મરે બુદ્ધિસાગર સુપગે, મંગલ શિવ સુખ વરે.
મે
૭
सुख दुःखमा सम साक्षिभाव. (જીવલડા ઘાટ નવા શીદ ઘડે. એ રાગ.)
(૧૩) સુખમાં દુખમાં સાક્ષી રહે, હર્ષને શેકાણું નહીં લહે . કાઈક પૂજે કાઈક નિદે, કર્મથકી સદહે; રીજા પુરૂષની પેઠે તેમાં, આતમભાવને વહે. હર્ષ. ૧ કઈ દિન રાજા કેઈ દિન રંક જ, કર્મનું નાટક અહે કેઈ દિન ઉંચા કઈ દિન નીચા, કર્મની લીલા સહે. હર્ષ, ૨ સુખ દુઃખમાં સમભાવ ધરીને, મસ્તીમાં નિજ ચહે બુદ્ધિસાગર બળિયે આતમ, કરી સુખમાં ગહગહે. હર્ષ. ૩
રના વરી થા!! (રાગ ઉપરને.)
(૧૪) આતમ ઉપગે થા બલી, કર્મની સાથે શાને લડી; આત્મપ્રભુની તાલાવેલી, પ્રગટાવી લે ભલી; આત્મપ્રભુ માટે તરફડ તું, તેમાં જા હળી મળી, અનંત ભવનાં લાગ્યાં કર્મો, ક્ષણમાં જાતાં ટળી આતમને ઉપયોગી થાતું, મેહ જશે ટ ગળો.
કર્મ. ૧
For Private And Personal Use Only
Page #37
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અનંત આતમ પ્રભુની શક્તિ, પ્રગટાવી લે ખરી; પરમેશ્વર તું દીન ન થાજે, કથું નમું લળી લળી. કર્મ. ૩ સુખ દુઃખમાં સમભાવ ધરીલે, સ્તુતિનિંદામાં વળી; રાગને રેલ વિકલ્પ છંડી, જા જાતિમાં ભળી. કર્મ. ૪ આતમથી કર્મજ બંધાતું, આતમ દે હરી; આતમ આગળ કર્મ ન બળિયું, ક્ષણમાં ટળી. કર્મ, ૫ અજ અવિનાશી અલખ અરૂપી, અનંત જીત નિર્મલી; દર્શનશાન ચરણ ગુણ સ્વામી, નિજમાં નિજ જા ભળી. કર્મ. ૬ સચ્ચિદાનંદ રૂપ છે લ્હારૂં, તત્ત્વમસિ નિચલી; બુદ્ધિસાગર આત્મપ્રભુની, છત નેબત ગડગડી
કર્મ. ૭
मुक्तिप्रयाण. (ચેતાવું ચેતી લેજે. એરાગ.)
(૧૫) ચેતન !!! શિવપુર ચાલેરે, સમતા સડકે દૃષ્ટિ ધારી; આતમ શુદ્ધ ઉપગની ગાડી, તેમાં બે યારે સંકલ્પ વિકલ્પ તજીને, પહેચે મુક્તિ દ્વારે.
ચેતન. ૧ શિવપુર મારગ જાતાં વચમાં, મેહના દ્ધા આવે ભલા ભલાને હેઠા પાડે, ભવ બાજીમાં ફસાવે. ચેતન, ૨ મેહના દ્ધા અનેક રૂપે, મનમાં પેસી જાતા; જ્ઞાની થાની તપસી જેગી, ભક્તો સન્ત ફસાતા.
ચેતન. ૩ ભલા ભલાને કામ ગમાવે, કરે ભક્તને અત્પા; મેહંની સાથે લડતાં સન્ત, થયા મેહના બન્દા. ચેતન. ૪ મનમાં મેહ ન પેસે એવી,-રીતે ચલે વિચારી; ધ્યાન સમાધિમાં સ્થિર થા, જશે નહિથી હારી. ચેતન૫
For Private And Personal Use Only
Page #38
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭
રાગ દ્વેષની આડી અવળી, દૃષ્ટિએ નહીં ચાલે; ઉપગ ભાવની જિન દૃષ્ટિએ, ચાલી શિવપુર હાલે. ચેતન ૬ ચિદાનંદમય શિવપુર સારૂં, પામો મુક્તિ વિહારી; બુદ્ધિસાગર આનંદ મંગલ, અનંત ગુણગણ કયારી. ચેતન૦૭
વિરા. રાગ ઉપરનો.
(૧૬) આતમ કિઈ ન હારે, મેહે કરે શું મારું મારું મરણ પછી કઈ સાથ ન આવે, તન ધન સર્વે ન્યારું. આતમ ૧ ગાડી વાડી લાડી તારી, કુટુંબ નહીં છે ત્યારે કર્યો કર્મ ભેગવવાં પડશે, કોઈ ન સહાય થનારું. આતમ ૨ સ્વમા જેવું મનનું માન્યું, ભ્રાંતિનું અંધારું; દુનિયામાં વારનાં સગપણ, કેઈ ન મારે ખારું. આતમ- ૩ હાલ કરે સહુ સ્વારથ વળગ્યાં, પછે દેવતા દારૂ સ્વાર્થ સરે થાવે સહુ અળગા, નગુણ નથુરાં નકારે. આતમ૦ ૪ પાણીના પરપોટા જેવી, કાયા કારમી ભાળું પલક પછીની ખબર ન પડતી, જાશે સઘળું ચાલ્યું. આતમ પ જગમાં સુખ કીર્તિને માટે, થતે દૂર ઝઘડાલુ હાલ પકડશે ઓચિંતે ઝટ, પડતું રહેશે ચાલુ. બાજીગર બાજી સમ સઘળું, દેખતા જ જનારું માયા મેહમાં મુંઝ ન મૂરખ, કર નહીં કર્મ નઠારું. આતમ ૭ સદગુરૂ શિક્ષા માની ચેતે ! ધમેં થાશે સારું બુદ્ધિસાગર પ્રભુ ભજી લે, દિલ પ્રગટે ઉજિયારે. આતમ૮
આતમ ૬
For Private And Personal Use Only
Page #39
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
जाणतां छतां केम जीवन नकामुं गाळे छे. (ચેતાવું ચેતી લેજેરે. એ રાગ.)
(૧૭) જીવડા જોઈ જાણુંરે, એળે આયુષ્ય શાને ગાળે; કાળ ઝપાટશે ઓચિંતે ઝટ, કાઈ ન ચઢશે વહારે. જીવલડા. ૧ વિકથા નિંદા હાલી લાગે, રસ લેતે તકરારે, પરધન પરલલનાને તાકે, ચઢિય કામના ચાળે. જીવલડા. ૨ પ્રભુ ભજનમાં ઉધે ઉઘણ, જાગે જગ જંઝાળ; રાગ રેષમાં બહુ રંગાયે, ફૂલ્યો ગર્વના ફાળે. જીવલડા. ૩ ક્રોધમાન માયાને લેભે, આતમ હીરે હારે; જાયામાંહિ ધૂળને નાખે, ચાલે દુર્ગતિ દ્વારે. જીવલડા૦ ૪ પરપંચાતે ડાહ્યો ડમરે, ગપ્પાંમાં દિન ગાળે, ભેગવિલાસે ભૂંડની પેઠે, મુંઝા ભાવમાં ભારે. જીવલડા. ૫ ધર્મની વાતમાં ધ્યાન ધરે નહીં, જૂઠામાં મન વાળે તન ધન જેવન આયુષ્ય હારે, મુંઝ ડાકડમાલે. છાલડા ૬ હિંસા જૂઠને ચોરી જારી, કરતે પાપ વધારે કરણું તેવી પાર ઉતરણું, મુંઝ નહીં સંસારે. જીવલડા. ૭ દેવ ગુરૂને ધર્મને સે, ઉતરે ભદધિ પારે બુદ્ધિસાગર અવસર રૂડે, સફળ કરે સુવિચારે. જીવલડા. ૮
धर्मप्रवृत्ति. (રાગ ઉપરને.)
(૧૮) જીવલડા ધર્મને ધારે, જૂઠા મેહને દૂર નિવારે પ્રણ ભયાવણ થાય ન શાંન્તિ, વિષય વાસના વાર, જીવલડા. ૧
For Private And Personal Use Only
Page #40
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯, આકાશ પાતાળે જાશે, નવ નવ ખેડે જાશે સોનાના મેરૂ કરશો પણું સાચું સુખ ન પાશે. છવડા. ૨ અપ્સરા જેવી કરેડ કામિની, સંગે સુખ નહિ પામે ત્રણ ભુવનના રાજા થાતાં, મળે ન શાંતિ ઠામે. જીવલા . ૩ રાગ રેષને વારી આતમ-ધ્યાને ચિત્ત લગાવે તેથી આતમ શાન્તિ પ્રગટશે, નિશ્ચય એ લાવે, જીવલડા, ૪ પાપ વિચારાચારે ઠંડી, ધર્મ હૃદયમાં ધારે; મનવાણી કાયાથી નિર્મલ, બની પ્રભુ પ્યારે. જીવલડા. ૫ નામ રૂપને મેહ તજીને, જીવન ધમે ગાળે; બુદ્ધિસાગર આત્મપ્રભુમાં, અનંત સુખડાં ભાળે. જીવલડા. ૬
प्रभुप्राप्तिलगनी.
(માઢ.)
(૧૯) વહાલા પ્રભુવણ ક્ષણ ન રહેવાયરે, મને લાગે તમારે રંગ. મહને ક્ષણ વર્ષોસમ થાય, પ્રભુ વિરહે બળ મન અંગ... લાગી લગન હાડોહાડમાર, તજી ઘર સંસાર જગની માયા પરિહરીરે, હુંઠું દિલ મઝારે. " મને. ૧ વારી ગયે તુજ ઉપરે, મન વાણુને કાય, અસંખ્યપ્રદેશી સાહિબારે, તુજ વિણ ક્ષણ ન છવાય. હુને. ૨ જ્ઞાનને શાન સમાધિએરે, પ્રીતિએ હૈડા હજૂર; મરજીવાને પ્રભુ મળે, ઉછળે આનંદપૂરરે.
ને. ૩ દેહમંદિરીએ શોભતારે, અનંત જ્યોતિ સ્વરૂપ છે જલ મીન અધિકા પ્રેમથી, પ્રભુ મળે થાઉ ચપરે. મહને. ૪
For Private And Personal Use Only
Page #41
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હને. ૫
સવ મહિમાએ તું છતર, અકળકળા કરનાર આપ આપને શોધતરે, આપોઆપ જેનારરે. ચાલ મજીઠ સમ પ્રેમથી, પરખાયા ભરપૂર આતમ અનુભવ આવિરે, જગમાં અનંતુ નૂરરે. દ્રષ્ટા દશન દૃશ્યનીર, એકતા ભાસી બેશ; બુદ્ધિસાગર પ્રભુ મજ્યારે, આનંદ શાંતિ હમેશરે.
મહને. ૬
મહને. ૭
ઈ. ૧
सर्वत्र प्रभुमयवृत्ति. (રાગ માઢ)
(૨૦) જ્યાં દેખું ત્યાં પ્રભુ ભરપૂરરે, જઈ રહિ અનંતે નૂર; વાગે અનહદ નાદનું તૂરરે, બ્રહ્મ સર્વત્ર છે મશહૂર છે ચઉદ રાજા પ્રદેશમાં, અનંત જીવનું નૂર; સત્તા સમષ્ટિએ આતમારે, એક ચિદાનંદ પૂરરે. ધ્યાન સમાધિ લહેરથીરે, જોઈ બન્યા ચકચૂર આનંદ ખુમારી ઉછળીરે, મુક્તિ હવે નહીં દૂરે, આતમ પરિણમ્ય આત્મમારે, અનંત તેજનું મૂલ; આતમ આગળ મેં કર્યું, તન મન સઘળું ફૂલરે.
જ્યાં દેખું ત્યાં તુહિ હિરે, મનમાં થયે મશુલ, અન્દર પ્રેરણાનાદનુંરે, તું મારૂં બુલબુલરે. ક્ષણ ક્ષણ હારા મેળથી, નાઠી દુઃખની ભૂલ પ્રગટી શુદ્ધ પરિણતિરે, કુમતિ ભાગી દૂરરે. તુજ જીવનથી જીવીયેર, હાર્યો મોહ જે શર; બુદ્ધિસાગર પ્રભુ મજ્યારે, આપોઆપ હજૂર.
જે. ૨
ઈ. ૩
જોઈ. ૫
જોઈ. ૬
For Private And Personal Use Only
Page #42
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
प्रभुपद प्राप्तिमा अयोग्य. (જીવલડા ઘાટ નવા શીદ ઘડે. એ રાગ.)
(૨૧) એવા કયાંથી પ્રભુપદ વરે, પ્રભુપદ એવા કયાંથી વરે.. હિંસા જૂઠને ચોરી જારી, પરધન લેભી અરે
અનીતિ જૂલ્મને દ્રોહ કરે બહું, ઝઘડા ટંટા કરે. પ્રભુ. ૧ ક્રોધ માન માયાને લેશે, કામે મન બહુ બળે દેવ ગુરૂને ધર્મના નિન્દક, નાસ્તિકવાટે વળે.
પ્રભુ. ૨ મનુષ્ય પશુ પંખીને મારે, માંસનું ભક્ષણ કરે; દારૂપાની વ્યભિચારી શઠ, દુષ્ટપણું મન ધરે.
પ્રભુ. ૩ દુર્જન દુષ્ટની રીતિ રાખે, પાપથકી નહીં ડરે, સડેલ ફૂટને સન્તને શત્રુ, નરકના પળે ચડે. પ્રભુ. ૪ ટીલા ટપકાં માલા મણકા, ધર્મ ઢેગી થઈ ફરે; અનીતિ પાપે પેટ ભરતે, જૂઠી સાક્ષી ભરે. દુરાચાર દુર્ગુણના દરિયા, પશ્ચાત્તાપ ન કરે, કનક કામિનીમાટે પાપ, કરતે રાક્ષસપરે, પ્રભુ. ૬ આળ કલંક ચઢાવે પરપર, ચાડી ચુગલી કરે; નામ દઈને નિંદા કરતે, ઉપકારી ગુરૂ હણે.
પ્રભુ. ૭ પ્રભુની ઉપર ધરે ન પ્રીતિ, ભેગરાગથી ભરે; નામ રૂપને મેહી જડમાં, સુખરાગે તડફડે. પ્રભ. ૮ રાગને રોષ કરે જગ ઝાઝા, પાપ પંથ સન્ચરે. સંતની શિક્ષા ધરે ન મનમાં, પર ઈર્ષોએ બળે. પ્રભુ. ૯ દેવ ગુરૂ૫ર ધરે ન શ્રદ્ધા, ધર્મપ્રેમ નહીં ધરે ભંડપરે વિષયમાં રાચે, મેહે માર્યો મરે.
પ્રભુ. ૧૦ આડોઅવળે અધર્મ પળે, રાગ કરી આથો; પરના દોષ દેખે દુર્જન, નિજના દોષ ન હરે. પ્રભુ, ૧૧
પ્રભુ. ૫
For Private And Personal Use Only
Page #43
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨ આતમ કર્મ સવરૂપ ન જાણે, સ્વારથમાં સડવડે ઉંટની પેઠે વાકું મનડું, પાપ કૃપમાં પડે, પ્રભુ. ૧૨ જરા જરામાં પરના વાંકે, કાઢી ઝાઝું લડે કજીયા કંકાસમાં રાઇ, લેશ ન પ્રભુને રમરે. પ્રભુ. ૧૩ ધર્મની વાત ગમે નહીં ઉંધે, ધર્મમાં માયા ધરે; સાધુ સંતને ધર્મને શત્રુ, અધર્મવાદમાં પડે. પ્રભુ. ૧૪. પ્રભુપદ એવાઓને ન મળતું, ધર્મીને તે મળે, બુદ્ધિસાગર સદગુરૂ ભક્તો, ગુણવડે શિવ વરે.
પ્રભુપદ આત્મશુદ્ધિએ મળે. ૧૫ प्रभुपदप्राप्तियोग्य अधिकारीओ. (જીવલડા ઘાટ નવા શીદ ઘડે. એ રાગ.)
(૨૨) સંતે પ્રભુપદ એવા વરે, ખરેખર પ્રભુપદ એવા વરે દેવ ગુરૂને ધર્મની શ્રદ્ધા, પ્રીતિ સમક્તિ ધરે; આતમ કર્મને જૂદા જાણું, કર્મના હામા લડે. ખરે. ૧ નિજ દેને નિંદે ગહે, મુક્તિ ઈચ્છા કરે, આતમ જ્ઞાનાદિક ગુણ પ્રગટે, એવી ક્રિયા આચરે. ખરે. ૨ રાગ રેષને કામનું પશુ બલ, જીતવા જે સંચરે; આતમ સાક્ષીરૂપ કરીને, સુખ દુઃખ સમતા ધરે. ખરે. ૩ સાધુ ગુરૂની શિક્ષા માને, દુષ્ટ સંગ પરિહરે મોહની મીઠાશે નહીં મું, કામને મારી ફરે. સર્વજીનું ભલું ઇચ્છ, પપકારમાં મરે આતમજ્ઞાનને ઉપદેશ દેઈ, ઓ તારી તરે. ખરે. પ સદાચાર સદગુણને ધારે દુર્ગણ વ્યસને હરે ઘર્મ કરતાં દુનિયા ખીજ, તેથી લેશ ન ડર.
ખરે.૪
For Private And Personal Use Only
Page #44
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રહ પરધન પર સ્ત્રી સહુ માતા, માનીને સંચર ક્ષણ ક્ષણ પ્રભુનું સમરણ કરે મન, લેશ અનીતિ ન કરે. ખરે. ૭ જડમાં સુખની આશ ધરે નહીં, આતમ સુખ અનુસરે, સર્વવાસનાવિષ સંહારે, પ્રભુરૂપ થ સહુ કરે. ખરે. ૮ સર્વ કરે પણ કર્તા મેહ ન, તટસ્થ જ્ઞાને ફરે; સેવા ભક્તિ જ્ઞાનને વેગે, ચારિત્રે શિવ વરે. ખરે. ૯ ઈન્દ્રાદિક દેવ જે ડરાવે, તે પણ જે નહીં ડર; ધર્મ કરતાં જીવ્યું જાણે, ધર્મ થકી નહીં ફરે. ખરે. ૧૦ વૈરાગ્યે ત્યાગે નિસંગે, ઉપયોગી થે ઠરે. મનવશ કરીને આતમ શૂર, આતમ આનંદ વરે. ખરે. ૧૧ ક્ષણ ક્ષણ આતમને ઉપયોગી, વિક૯પ પ્રગટ્યા રે, જ્ઞાન ધ્યાન સમાધિ લહેર, અમરજીવો હૈ ફરે. ખરે. ૧૨ દુર્ગુણ દુષ્ટાચારને ત્યાગે, આસવ પરિણતિ હરે; આપોઆપ સ્વભાવમાં રમતે, સ્વતંત્રતાએ તરે. ખરે. ૧૩ નિર્લેપી હૈ ન્યાય નીતિથી, આત્મદ્રષ્ટિએ ફરે , આતમ તે પરમાતમ જાણી, જયેતિ જોતમાં ભળે. ખેરે.૧૪ સર્વ પ્રમાદો પરિહરી જે, અધિકાર સંચરે, બુદ્ધિસાગર આતમ શુદ્ધિ, પરમ પ્રભુતા વરે. ખરે. ૧૫
सुखियासन्त. (સિદ્ધ જગત્ શિર શોભતા. એ રાગ.)
(૨૩) સુખિયા જગતમાં સાધુજી, સંત સુખમાં મગજ દુનિયાદારી જેણે તજી, ચાલે વશ કરી મને, કનકને કામિની પરિહરી, રહેતા મનમાં પ્રસન્ન; વિષયી સુખના ન લાલચુ જૂઠ ગયું તનધન.
સુખિયા. ૧
સુખિયા. ૨
For Private And Personal Use Only
Page #45
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪
નાગા થયા ઘર ઠંડીને, મનથી ઇચછે ન ભેગા ભેગ રોગસમ જાણુતા, અંતર સાધેરે ગ. સુપિયા. ૩ દુબળા તપથી દેખાય છે, લેક કહેરે સીદાય; - કમરના દુખોને જાણુતા, તે કેમ માતરા થાય. સુખિયા. ૪ પરવા નહીં ઇન્દ્ર ચક્કીની, ભગવે દુઃખ સમભાવ ધ્યાન સમાધિ ઉપગથી, ચુકવે મેહના દાવ. સુપિયા. ૫ મન જીતે સહુ જીતીયું, મન જીતે ધરી ધ્યાન; આતમ સુખનેરે ચાખતા, નિત્ય નિત્ય ચઢતેરેવાન, સુપિયા. ૬ બાહ્ય સુખેચ્છાથી દુખ છે, મન સહુ દુઃખનું મૂળ ગણું જૂઠી જગજીને, અંતે ધૂળની ધૂળ. સુખિયા. ૭ દુનિયા નેહ નિવારીએ, વિષમાં નહીં વહાલ; બંધાતા નહીં મેથી, અળગી કીધી જંઝાલ. સુખિયા. ૮ રાગ દ્વેષને ટાળતા, રહેતા આત્મ મગન; મૌનધરી સુખ માણતા, વિષ્ટામું જસ ધન. સુપિયા. ૯ કામાદિક સહુ વાસના, તેને કરતારે નાશ; ભેગથી દૂર જે ભાગતા, વિષયના નહીં દાસ. સુપિયા. ૧૦ આતમ આનંદ મસ્તીમાં, કાઢે જીવન સર્વે નામને રૂપમાં નહીં મરે, વિતે નહીં મન ગર્વ. સુખિયા. ૧૧ અણુ અણુથી પણ વધુ થયા, મોટા મેરૂથી બેશ શત્રુ મિત્રપર સમપણું, મનમાં નહીં હર્ષ કલેશ. સુખિયા. ૧૨ સમતા નદીમાંહી ઝીલતા, વિચરે પૂર્વ પ્રગ સર્વ કષાને વારતા, ધરતા નહીં મન ઢગ. સુખિયા. ૧૩ જન મન રંજન કારણે, જેની લેશ ન વૃત્તિ દુરાચારથી દૂર જે, સગુણ વૃત્તિ પ્રવૃત્તિ. સુખિયા. ૧૪ સાધે મોક્ષની સાધના, નિંદા વિકથાથી દૂર પરિષહ ઉપસર્ગ જીતતા, આતમમાં મચ્છલ. સુખિયા. ૧૫
For Private And Personal Use Only
Page #46
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૫
સાધુ સંતની સ ંગતિ, ક્ષણમાં આપે? મુક્તિ, એવા સાધુની સંગતે, પરમાનંદ વ્યક્તિ, દ્વાતિ મૈલથી ચાલીને, એવા સાધુની સેવ; બુદ્ધિસાગર કીજીએ, પ્રગટ્ આનંદ મેવ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
સુખિયા. ૧૬
સુખિયા. ૧૭
गुरुभक्ति.
( જીત્રલડા ધાટ નવા શીઢ ધડે. એ રાગ, ) ( ૧૪ )
ખરેખર. ૨
ખરેખર. ૩
ગુરૂની સેવા ભક્તિ કરે, ખરેખર આતમ અનુભવ મળે. ॥ ગુરૂ વિના નહીં જ્ઞાન કદાપિ, મિથ્યા બુદ્ધિ ન ટળે ગુરૂગમ કૃપા વણુ શાસ્રો વાંચે, અનુભવ સત્ય ન મળે. ખરેખર. ૧ ઢીવાથી ઢીવા જેમ પ્રગટ, ગુરૂથી જ્ઞાન જ મળે; કાયા કુદ્રા છે એવા, ટાત્ચા તે નહીં ટળે. ગુરૂસેવા વણુ જ્ઞાન ન ફળતું, કેટ ઉપાચા કરે; ગુરૂમાં અર્ખાઇ જાવાથી, સાચા અનુભવ જડે, ગુરૂ વિનયે ને ગુરૂ ખહુ માને, ગુરૂની શ્રહ્લાવડે; ગુરૂની પ્રીતિએ માહાદ્ધિ,–આવરણા ઝટ ટળે. ગુરૂના દ્રોહી નિંદક દાષી, કયારે ન ઠામે ઠરે; જાણ્યું ગણ્યું અવળું પરિણમતું, તેને માચા છળે. ગુરૂમાટે મરનારા શિષ્યા, ક્ષણમાં જ્ઞાનને વરે, ગુરૂકૃપાને આશીર્વાંદે, ભવસિન્ધુ ઝટ તરે. ગુરૂકૃપા વણુ પ્રભુ નહિ મળતા, મુક્તિ નહીં સાંપડે; ગુરૂવિરાધક ગુરૂના હૈલક, પગ પગ નીચેા પડે, સગુરા ભક્તજનાની સિદ્ધિ, નગુરા ભવમાં ફરે; નાસ રૂપના માહ તજીને, ગુરૂ સેવે સુખ રે.
ખરેખર. ૪
ખરેખર. પ
ખરેખર. ૬
ખરેખર. ૭
ખરેખર. ૮
Page #47
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨a વિકી
છે
બાળક
ગુરૂ હૃદયમાં પેસે વિનયી, ગુરૂના આશયે કળે ઉપર ઉપરના લે ભાગુઓ, ભટકાઈ આથડે. ખરેખર. ૯ અજ્ઞાની જડવાદી નાસ્તિક કયાંથી ગુરૂ દિલ ભળે; ગુરૂની સાથે આતમ મેળે, અનંત સુખડાં રળે. ખરેખર. ૧૦ ઘાલ ધુસણિયા હલદર રંગી, ગુરૂથી પાછા ફરે મનવાણી કાયાને સમપ, ગુરૂ આજ્ઞાએ ચલે. ખરેખર, ૧૧ જડ સુખની કુર્બાની કરીને, ગુરૂ સેવે શિવમળે; જીવંતાં મરી જાવું જેવું, ગુરૂસેવન સુખ કરે. ખરેખર. ૧૨ ગુરૂ વિશ્વાસી ગુરૂ પદ પામે, તર્કનું કંઈ ન વળે; સંશય કરનારો વિણસે છે, પ્રભુને કયાંથી મળે? ખરેખર. ૧૩ ગુરૂના અંતેવાસી થઈને, ગુરૂ પાસે જે ઠરે, પાર્થ મણિથી અનંત ગુણાધિક, થ સેવાબળે. ખરેખર, ૧૪ અનંત સંકટ દુખ સહીને, ગુરૂની સેવા કરે; એવા શિષ્ય પ્રભુપદ પામે, અજર અમર શિવ કરે. ખરેખર, ૧૫ જ્ઞાની ત્યાગી અનુભવી સદગુરૂ, અનંત પુણ્ય મળે; બુદ્ધિસાગર સશુરૂ શિષ્ય, ભક્તો આનંદ વરે. ખરેખર. ૧૬
आत्ममहावीरप्रभु प्रेमलगनी. (માયામાં મનડું મેહુરે એ રાગ.)
(૨૫) પ્રભુ મહાવીર જગદાધારારે, હાલામાં વહાલા, તુજ નામ અનેક અપારારે, છ દીન દયાલા.
પ્ર. ૧ હરિહર બ્રહ્મા પિત, ઝળકે છે બ્રહ્મની તે તું આપે આપને ગોતેરે.
વહાલામાં પ્રભુ 1
For Private And Personal Use Only
Page #48
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરમાનંદ એ અપાર સહુ જીના આધાર; તુજ દીઠ મંગલ માલારે.
હાલા. પ્રશ. ૨ અલ્લા પુદા બુદ્ધ રામ, પરબ્રહ્મ પ્રભુ ગુણધામ; ઠરવાનું જીવન ડામરે.
હાલા. પ્રભુ. ૩ તુજ અકળગતિ ન કળાતી, સમજ્યાથી બાહિર જાતી; તુજ અનુભવ ઝાંખી થાતી.
વ્હાલા. પ્રભુ. ૪ અકર્તા કર્તા સુહા, તું અકલ અલખ ગુણરાયે, નિજ નિજને કરતે સહારે.
હાલા. પ્રભુ. ૫ પ્રભુ અનેકરૂપે જણાતે, મતભેદે તા તણાતે સહુ મતવાદે પરખાતે રે.
હાલા. પ્રભુ. ૬. સહુમાં છે સહુથી ન્યારે, સહુ ધર્મ શાસ્ત્ર આધાર તું તરનારને તારે રે,
વહાલા. પ્રભુ. ૭ નિજ નિજને ગાવે ધ્યાવે, નિજને તું નિજ સમજાવે નિજ નિજને દેખે સુણવેરે.
હાલ, પ્રભુ ૮ વહાલા હું હરામાટે, જમું વન જંગલ રણ ઘટે નિજ નિજની મળ વાટ,
હાલા પ્રભુ. ૯ જ્યાં હારી લગની લાગે, તે લગનીમાં તું જાગે; તું છતે ભક્તિ વૈરાગેરે.
વહાલ. પ્રભુ. ૧૦ તુજ પડે તું શેધા, અસ્તિ નાસ્તિ કહી ગાતે સહુ દન છત ગણતર.
હાલા. પ્ર. ૧૧ તુજ લીલા અપરંપારા જણ્યા તે થાય ન ન્યારા વૈદાદે ઘટ ધાર્યારે.
હાલા. પ્રભુ. ૧૨ મનવાણી કાયાસંગી, નિશ્ચયથી હોજ અસંગી; પહોંચે નહિ તુજ નય ભંગીર.
હાલા. પ્રભુ. ૧૩ તુ અનેકરૂપ જગ છ, મનમાં છે તુજ પડછાયે તું અનંત ધમ જણરે.
હાલા, પ્રભુ. ૧૪
For Private And Personal Use Only
Page #49
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આપ આપને તારા, તમે આપે આપ સુધારા પર્યાયને ગુણ આધારે રે.
વહાલા. પ્રભુ. ૧૫ પ્રભુ અનંત જીવન પ્યારા, જ્ઞાનાનન્દ શક્તિ વિશાલા; બુદ્ધિસાગર પ્રભુ પ્યારારે.
હાલા. પ્રભુ. ૧૬
आत्मसमभावपरिणमन. (આપ રવભાવમાંરે અવધુત સદા મગનમેં રહેણા. એ રાગ.)
(૨૬) આતમથી જ્ઞાનરે આતમ ઉપગે સુખ વરીએ, અનંત જ્ઞાનને અનંત આનંદ, અરૂપી આતમ રમરીએ. આ રાગને રોષ થતા પરિહરીએ, જડમાં ન મમતા ધરીએ, પુદ્ગલની માયા સહુ જૂઠી, મેહથકી નહિ ભરીએ. આતમ. ૧ કર્મણા ચકડેળે ચઢતા, સુખ દુખ ફેરા ફરીએ, ઉંચા નીચા રંકને રાજા, ભવમાં નાટક કરીએ. આતમ. ૨ કોઈ નહિ હાલે કાઈ નહિ વૈરી, કર્મ સુખ દુઃખ વરીએ; કર્મોદયમાં હર્ષ ન શક જ, સમભાવે પરવરીએ. આત. ૩ સુખ દુખ કમેં થાય છે તેમાં નિમિત્ત છ ગણીએ. આતમ કમને ભિન્ન વિચારી, રાગ રેષને હણુએ. આતમ, ૪ કવશે દુનિયામાં જી, સુખી દુખી દિલ ધરીએ પુણ્ય પાપ સુખ દુખ ભોગવતાં, સમભાવે સંવરીએ. આતમ. ૫ તન ધન મને યૌવન શક્તિથી, આતમ ન્યારે મરીએ; અજ અવિનાશી નિર્ભય આતમ, ધ્યાને કદી ન ભરીએ. આતમ.૬ ઈન્દ્રજળ ને રવમની બાજી, ભવમાયા પરિહરીએ બુદ્ધિસાગર આત્મ ઉજાગર -દશા લહી શિવ વરીએ.. આતમ છે.
For Private And Personal Use Only
Page #50
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
आरमोपयोग धारणा. (રાગ ઉપર)
(૨૭) આત્મ સવભાવમારે, આતમ !! ક્ષણ ક્ષણ આયુ ગાળ; પુદગલ પર્યાયે નહીં તું છે, તું નહિ ગોરે કાળ. આત્મ. ૧ જ્ઞાનાનન્દ સ્વરૂપ છે ત્યારું, બાકી કર્મને ચાળે; કર્મતણું સુખ દુખ ભાવથી, નિરંજન તું ત્યારે. આત્મ. ૨ કીતિ અપકીર્તિથી ન્યારે, ચિદાનંદ રઢિયા કર્મના ખેલે સ્વમ સરીખા, માની તિજગુણ હાલ. આત્મ. ૩ ઉંચ ન નીચ ન દેહ નજાતિ, જૂઠા મનના ખ્યાલ આતમ ઉપગે મસ્તાને, શૈ નિજરૂપને ભાળે. આત્મ ૪ સારે ખેટે તું નહીં જગમાં, કમ ઠાઠ છે ઠાલે; ભવ બાજીમાં રહે ન રાજી, તું વહાલામાં હાલે. આત્મ, ૫ દુનિયાથી તું પેલી પારે, આપ આપ નિહાળે; પુદગલ ખેલે મુંઝ ન આતમ !! નિજાનંદમાં મ્હાલે. આત્મ. ૬ આતમ તે પરમાતમ તું છે, આપ આપને તારે અલખ અકલ નિર્ભય તું નક્કી, તું પ્યારામાં યારે. આત્મ. ૭ આપોઆપ સ્વરૂપ વિચારે, ક્ષણ ક્ષણ આપ સંભારે બુદ્ધિસાગર આત્મ ઉજાગર, દેખે ઘટ ઉજિયારે. આવ્યું. ૮
निर्भयात्मा. (રાગ કેદારે.)
(૨૮) નિર્ભય છે તે આતમા, નાશ હાર ન થાતે બનવાનું સહુ બને જતું, કેમ મન ગભરાતે.
નિર્ભય ૧
For Private And Personal Use Only
Page #51
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દેહ ને પ્રાણ વિનાશા છે, અણધાથી ટળશે; બનવાનું તે બન્યા કરે, જ્ઞાની ભીતિ ન ધરશે. નિભથ. ૨ નિર્ભય આતમરૂપ છે, ભય છે મેહભાવે
જ્યાં સુધી ભય ત્યાં સુધી, નિર્બલતા થા. નિય. ૩ વસૂપરે તનુ બદલવાં, ભય શું ? મરવામાં મૃત્યુ વખતે ઉત્સવ ગણે, દશા આગળ જવામાં નિર્ભય..૪ સાત પ્રકારના ભય તજી, નિર્ભય થઈ ફરીએ, નિર્ભયતાથી સત્યના–પ્રભુ પદે વિચારીએ.. નિય. ૫ ક્રોધ માન માયા લેભથી, કામ ભયથી છે મરવું; જ્ઞાન દયા નિર્મોહતા, સત્યભાવે ઉગરવું. . નિર્ભય. ૬ નિર્ભય થે જીવ આતમા, પ્રગટે પ્રભુતાઈ; બુદ્ધિસાગર આત્મમાં, નિર્ભયતા છવાઈ. નિબંધ. ૭
મનવા !! (ચેતન ચેતે કેઈન દુનિયામાં હારું)
(૨૯) આતમ ! ઝટ જાગી મનવશ કરી સ્થિર થાશે મન કહે ત્યાં નહીં જાશેરે.
આતમ. ! ! મન સંસાર છે વર્ગ નરક છે, મન ભરતાં શિવ થાશે મનસંકલ્પ વિકલ્પના જોર, જન્મ મરણમાં ફસાશેરે. આતમ. ૧
જ્યાં ત્યાં જગમાં મનના તમાસા, છ બન્યા જગ દાસે કોધ માન માયાને લેભે, કામે ખૂબ કૂટાશેરે. આતમ. ૨ આતમ કહે તેમ કર તું આતમ, મનથી નહિ છેતરાશે; મનથી કર્મને મનથી સૃષ્ટિ, મનને ન કરે વિશ્વાસરે. આતમ. ૩ આતમ પ્રેરણાએ મન ચાલે, ત્યારે મુક્તિ કમાશે; આતમ મન બે જૂદા જાણું, આતમભાવે સુહાશેરે. આતમ. ૪
For Private And Personal Use Only
Page #52
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બંધ ને મુક્તિનું કારણ મન છે, મન છે સંસાર તમાસે હજી પણ મન વશ જ નહીં કરશે, તે પછી ખત્તા ખાશેરે. આ૦ ૫
જ્યાં ત્યાં જાતું મને ખેંચી લાવી, કરા આતમવાસે; જ્ઞાનાનંદમાં ચિત્ત રમ, પ્રગટે મુક્તિ વિલાસેરે. આતમ. ૬ સેવા ભક્તિ જ્ઞાન ચારિત્રે, મન વશ કરવા અભ્યાસ; બુદ્ધિસાગર આત્મપ્રભુતા, પ્રગટ પૂર્ણ પ્રકાશોરે. આતમ- ૭
(જીવલડા ઘાટ નવા શીદ ઘડે. એ રાગ.)
આતમ સારી સંગતિ કરે, નઠારી સંગતિને પરિહરે, સગુણ સારા જનની સબત, કરતાં સગુણ વરે; દુરાચારી દુર્ગણીની સોબત, દુર્ગુણ દિલમાં ભરે. - નઠારી. ૧ ચરને જૂઠા વ્યભિચારીની, સેબત કયારે ન કરે દારૂપાની દુર્જન દૂર છંડે, સારી સેબતે ફરે. નઠારી ૨ જેવી સેબત તેવી બુદ્ધિ, થાતી નિશ્ચય ધરે; નીચની સંગે નીચા થાશે, સમજીને નહીં મરે. નઠારી૩ કાકની સેબત કરીને હંસલ, પ્રાણ તજીને ભર્યો રાસન સબત કરતાં ગાયને, ડેરે ગળામાં પડ્યો. નઠારી૪ દુરાચારી દુર્ગણી જન નીચા, બૂરી ટેવ ન ધરે, અફીણ ગંજેરી દુર્વ્યસની, દૂરથકી પરિહરે.. નઠારી ૫ સિંહનું અતિ લધુબાળક બકરાં –ટેળાં ભેગું રહ્યું વાઘને દેખી તે પણ નાઠું, સંગતણું ફલ લહ્યું.
નઠારી૬ સદગુણ ઉંચા દુર્ગણ નીચા, સબત સમજી કરે; બુદ્ધિસાગર સશુરૂ સંગે, પરમાતમ પદ વરે. નઠારી ૭
For Private And Personal Use Only
Page #53
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
भीतित्याग. (રાગ ઉપરને.)
(૩૧). આતમા શરાર્થને ફરે, ડરાવ્યા થી નહીં ડરે. સત્યને માટે સર્વ ત્યાગે જૂઠામાં નહીં ભળે; શુરાતન પ્રગટાવી સાચું પ્રભુ મળવામાં મો. ' ડરાવ્યા. ૧ અનીતિ પંથમાં ડગ નહીં મૂકે, દુરાચાર પરિહરે; મનની સહુ નબળાઈ કંડો, સંયમથી સંચરે. ડરાવ્યા. આ૦ ૨ પરોપકારી કાર્યો કરતાં, કદિ ન પાછા પડે; મરણભયે મડદાલ ન થાશે, થઈ મરણિયા ફરો. ડરા આ૦ ૩ નિર્મલથી નહીં પ્રભુ પ્રમાતા, બળથી પ્રભુને મળે; ચારી જારી કુકર્મોથી દૂર રહી શિવ વર. ડરાવ્યા. આ૦ ૪ જે દુર્ગણ વ્યસને નહીં તે, નપુંસકમાં તે વડો મનથી હાર્યો તે જગ હા, મન જીતે નહીં રડો. ડરાઆ. ૫ સતડ રાબડ માયકાંગલા, જૈ જીવી શું કરે અંતર આતમબળ પ્રગટા, મેહની સાથે લડો. ડરા આ૦ ૬ બાયલા ફાતડા બને ન બુડથલ, આપોઆપથી તરે મરજીવા ચૅ મેહને મારી, મુક્તિ નારી વરે. ડરાવ્યા. આ૦ ૭ કાયર જૈને બીજાઓને, નહીં કદિ કરગર બુદ્ધિસાગર આતમ બળથી, આપ આપ ઉરે ડરાવ્યા આ૦ ૮
पोताना दोषोने देख. (ભેખર ઉતારે રાજા ભરથરી. એ રાગ.)
(૩૨) પિતાની ભૂલ દેખીને, પિતાની ભૂલ ટાળજી; પિતાના દોષ દેખીને, દેષ કાળ ઝટ વાર,
For Private And Personal Use Only
Page #54
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩
ભૂલ ૪
૯૦ ૫
ભૂલ પાતાની સુધારીએ, તેથી થઇએ મહાનજી. નિજ ઢાષાને ઢાંકીને, દેખે નહીં પરદેાષજી, આતમ નિર્દોષ કીજીએ, કરો નહીં ઢાપાષજી. બીજાના દાષ દેખીને, તેવા કરીએ ન દાયજી; દોષ ટાળ્યાવણ નહીં ટળે, નિકપર શો રાષજી, દુષ્ટ કુટેવને દાખને, હરવા કાટિ ઉપાયજી; કરીએ સ્વદ્યાષ ન ઢાંકીએ, દાખથી દુ:ખ થાયછે. નિજના છતા દોષ દેખીને, નિર્દે નિર્દેક લોકજી; તેપર વેર ન રાખીએ, નિજલ દોષ શુકજી. દોષ છતાં વખણાવવા, કદિ કરવા ન મેહજી; જૂઠા જળથી ન ફુલીએ, કરવા નહીં ગુણીવ્રેહજી. ભૂલ ૬ નિન્દાથી ન ચીડાવવું, ભૂલ દેાષ સુધારજી; જાડી નિન્દાએ ન ખીજીએ, પરનિન્હા નિવારજી, સાચી નિન્દા જન કા કરે, માન તસ ઉપકારજી; આપણા દેષ નિવારવા, સહાયક થયા ધારજી. સાચું કહે તેથી સ્નેહને, ધરી ટાળીએ ભૂલજી; જ્યારે ત્યારે દાષ ભૂલથી, અંતે સહુ થતું ધૂળજી. વૈરી દુર્જન નિન્દા કરે, તેમાંથી ગઢા સારી; નિજ ભૂલ ઢાવિના કઢી, નિજ દુઃખ ન થનારજી. ભૂલ ૧૦ નિજના છતા દોષ ભૂલને, દેખી તેડુ નિવારજી;
ભૂલ૦૭
ભૂલ૦૮
ભૂલ
નિવાર્યા ત્રણ ગુણી નહીં બનાં, એવા નિશ્ચય ધારજી.ભૂલ૦ ૧૧ નિજ ભૂલ દોષ સુધારવા, કરીએ ખૂબ અભ્યાસજી; છાની ભૂલા દોષ રાખતાં, અંતે પડતી છે ખાસજી. ભૂલ૦ ૧૨ નિજ દ્યા નિદા કીજીએ, પરનિન્દા વારજી; હરરાજ ભૂલ સુધારીએ; તેથી દુઃખ જનારજી,
ભલ ૧૩
For Private And Personal Use Only
ભૂલ૰૧
ભૂલ
ભૂલ૦ ૩
Page #55
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪
અણુ જેવડી ભૂલ દાખને, ટાળીએ ધરી સત્યજી; પ્રભુપદ્મ પામવા મા એ, કરીએ ગુણનાં કૃત્યજી. ભૂલ૦ ૧૪ દરરોજ ભૂલને ગુણ કયા? તેના કરજે વિચારજી; બુદ્ધિસાગર સદ્ગુણુ વધે, ટળે દોષ અપારજી.
ભૂલ૦ ૧૫
आत्मा प्रभु बने छे.
( ભેખરે ઉતારા રાજા ભરથરી. એ રાગ ) ( ૩૩ )
આતમા પ્રભુ અને આપણેા, તેમાં શંકા ન લાવજી; દુગુ ણુ દુરાચાર ટાળીને, મન ઉત્સાહ ભાવજી. સેવા જ્ઞાન ભક્તિ યાગથી, આતમશુદ્ધિ થાયજી; મનઇન્દ્રિયા વશ રાખીએ, સમતા પ્રગટાયજી. રાગને દ્વેષ પરિહરી, શ્રીજે આતમ ધ્યાનજી; પ્રભુ સાથે પ્રીત સાંધીએ, ધરીએ આતમ તાનજી. આતમ ઉપયોગ ધારીને, ખ્રીઅે બાહિર કાજી; દેહાધ્યાસ નિવારીને, લહીએ શિવ સામ્રાજ્યજી. પ્રભુમય જીવને જીવીએ, આતમરસ ભરપૂર બુદ્ધિસાગર ગુરૂસંગતે, આપોઆપ હારજી.
For Private And Personal Use Only
આતમા૦ ૧
આતમા૦ ૨
આતમા૦ ૩
આતમા૦ ૪
આતમા૦ ૫
સિદ્ધો વાહ!! વાર્ટ્ઝવીને ન ઢેલ. !!
(ભેખરે ઉતારા॰ એ રાગ. ) ( ૩૪ )
સિદ્દો ચાલ !! નિજ આતમા, પાછું વળી નહીં દેખજી; કાઇ સ્તવે ઢાઇ નિન્દતા, તે સહુ જોવું ઉવેખ્જી,
સિદ્ઘો ૧
Page #56
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫
સિદ્દો ં ૨
સિદ્ધો ૩
સિદ્દો ૪
સિદ્દો પ
•
બેઉ પાસે રાગ દ્વેષની, કાટિ ગાઉ નીચ ખાડછે; મુક્તિ મારગે સિદ્દા ચાલવું, આડા અવળા ન ચાલજી, સિદ્ધો પન્થ સમભાવના, આડું અવળું ન ચાલĐ; દુંના પાછા પાડવા, ફરતા ખટપટ જાળજી. રાગને રાષવણ દાઇને, માન નહીં દુઃખકારજી; જીવે છે નહીં તુજ શત્રુ, શત્રુ મનમેાહ ધારજી. ગિરનાર પાંચમી ટુંકથી, મુક્તિ પન્થ વિકરાલજી; રાગ શષ મેહ કાતરાં, સામું જો ન લગારજી. કાચા સૂતરના તાંતણે, જેવુ ચઢવું મુશ્કેલજી; મુક્તિપન્થ ઉંચે જાવવું, નથી ખાલક ખેલજી. ગુરૂદેવ કરૂણા આશીષથી, સિધ્ધે ચાલવું થાયજી; માયા છળે નહીં આત્મને, કયાંયે મન ન મુંઝાયજી. સમજાવદૃષ્ટિએ ચાલજે, પાછે પગ નહી મૂકજી, ઉંધીશ નહીં થૈ આળસુ, ઉપયોગ નહીં ચૂકજી. માહ અનંતાં રૂપ ધરી, આવે છે મનમાંઘજી; સાવધાન થૈ ખૂબ ચાલવું, સુખ નહીં ભવમાંથ. હસ્તિ પાછળ ભસે કૂતરાં, તેને નહીં ગણુકારજી; બુદ્ધિસાગર પ્રભુ થૈ રહેા, પહેાંચી શિવપુર મહાલજી, સિદ્ધો ૧૦
સિદ્દો દ્
સિદ્દો ૭
સિદ્ધો ૯
સિહો ૯
ચૈ
ત્રાગારી થા. !!
(દેશી મરાઠી સાખીની ) ( ૩૫ )
વ્યભિચારીપણું દૂર કરીને, આતમ 11 જ્ઞાનને ધારી; વિભાવપરિણતિપર લલનાને, ત્યાગેા સત્ય વિચારી. મારા આતમરે સત્ય બનો બ્રહ્મચારી. અને નહીં બ્યભિચારી, મરા
For Private And Personal Use Only
Page #57
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૨
મારા૦ ૨
મારા૦ ૩
મારા૦ ૪
મેરા૦ ૫
મારા૦ ૬
મારા ૭
દ્રવ્યથી પરલલના ભાગવત, કહેવાતા વ્યભિચારી; ભાવથી જડપુદ્ગલમાયાથી, વ્યભિચારી નિર્ધારી. પાંચૈઇન્દ્રિયા ત્રેવીશ વિષયો, તેમાં લંપટ ભારી; વષયી લાલચુ આતમ ખનતા, બ્રહ્મચર્યને હારી. નિશ્ર્ચયનયથી ક્રોધી માની, માયી લેભી નરનારી; કામી અજ્ઞાની માહી સહુ, પરપરિણતિવ્યભિચારી, જ્ઞાનાનન્દસ્વરૂપી બ્રહ્મ છે, તેમાં રમણતા ભારી; બ્રહ્મચર્ય શુદ્ધભાવે રહેવું, ખરા એ બ્રહ્મચારી. મેહમાયાસંગી વ્યભિચારી, ઈચ્છા વાસના ધારી; રાગ દ્વેષ મનમાંછલા સહુ, પ્રકૃતિ વ્યભિચારી. આશા તૃષ્ણા ખ્રીતિ વાસના, નામરૂપમેહ ધારી; શાસ્ત્રાદિક મત વાસના મુંઝયા, જીવે છે વ્યભિચારી જડની અહંતા મમતા પરસ્ત્રી,—સંગે ન કા બ્રહ્મચારી, માયા સીએ ખાધું સહુ જગ, ભટકયા જીવ દુઃખ ધારી. મારા૦ ૮ શુદ્ધ બુદ્ધિ નિજ સ્રી છે સારી, અનંતસુખ દેનારી; બાકી માહની વૃત્તિસ્ત્રીયાથી, રમતાં દુઃખ અપારી. પેાતાના બ્રહ્મચારીપણાના,-ગવ તજો નરનારી; બ્રહ્મચર્યના અહંકારે બના, ભાવથકી વ્યભિચારી. બાળકી બ્રહ્મચર્ય ધરીને, ગવ થકી વ્યભિચારી; થાતા આતમ નિશ્ચય જાણી, ધરા લઘુતા સારી. બ્રહ્મચારી કહેવાઉં શી રીતે, બ્રહ્મચય અહંકારી; બ્રહ્મમાં ચરવું રમવું એવું, બ્રહ્મચર્ય સુખકારી. ચામડીસ્પર્શને ચામડીરૂપે, મુંઝે ન જે નરનારી; માહપરિણતિસ્રી સંગ છંડે, તેની જાઉં બલિહારી.
મારા૦ ૯
For Private And Personal Use Only
મારા૦ ૧૦
મારા૦ ૧૧
મેરા૦ ૧૨
મારા૦ ૧૩
Page #58
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દ્રવ્યને ભાવથકી બ્રહ્મચર્યને, જે ધારે નરનારી; છતાં તે પ્રભુ ઈશ્વર છે, નમું વંદુ ગુણકારી. મેરા, ૧૪ કાયિકવીયની રક્ષા કરવી, નવતાડો હિતકારી સ્ત્રીસંગ સૃષ્ટિવિરૂદ્ધ જે કર્મો, ત્યાગે નિજ સુખ મારી, મરા૧૫ સર્વ વ્રતોમાં સાગર જેવું, બાલ્યકાલથી ધારી, બ્રહ્મચારી થાશે નરનારી, બનવું ન કામવિકારી. મારા. ૧૬ બ્રહ્મચર્ય સમ કાઈ ન સુખકર, અનંતશક્તિ ધારી; બુદ્ધિસાગર બ્રહ્મચર્યથી, પરમ પ્રભુતા થનારી.
મેરા, ૧૭
मोहमल्लथी कुस्ती.
( ૩૬ ) (ભક્તિ એવીર ભાઈ એવી. એ રાગ.) મેહમાથી કુસ્તી કરું છું, પ્રભુ જાપની સહાય ધરું , રૂપ અનેક ધરી મહ આવે, ભૂલે આતમભાન તે ફાવે. મિ. ૧ હતે નહતે થઈ પાછો આવે, જડભેગમાં સુખડાં જણાવે; શાને પાછો કાઢીને હરાવું, શુદ્ધ ઉપયોગથી ઘટ ફાવું. મે ૨ હૈયે કેડે ન મારે મૂકે, છાને ગુપચુપ મને કુંકે, મેહ ઉપર ક્રોધ જે થાત, ક્રોધરૂપે તે પાછું જણાતે. મિ. ૩ ક્રોધ ઉપર ક્રોધ જે થાત, ક્રોધરૂપે તે મન પ્રગટત;
હાકારસુતિ તે કરાવે, ઉપગ ધરે ટળી જાવે. મે૪ આંખ ચામડીમાંહિ પ્રગટે, પાછો ઉપગે તે વિઘટે શત્રુ ઉપર વૈર ધરાવે, પાછો સમતાએ દૂર જાવે. નામ રૂપને કીતિમાં આવે, જ્ઞાને પાછો વળી દૂર જાવે; મોહ, અસંખ્યરૂપ કરે છે, લાગ જોઈને બહુ વિફરે છે. મેર ૯
'કે
૬
.
For Private And Personal Use Only
Page #59
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮
જાયું મરી ગયે તે પૂરે, પણ આ પ્રસંગે ઘરે શાંત થઈ કરવા નહીં દેતે, છાને પ્રગટી કંઈ કંઈ કહેતે. મે ૭ મેહ શયતાન મા ન મરતે, દૂર કરતાં તે પાછા ફરતે સામાસામી દાવ લેવાતા, નીચે ઉપર બને થાતા. મેહ સરખે ન બળી બીજે, આતમ તેના ઉપર ખીજ આતમ ખીજતાં પાછો આવે, સમભાવે પાછો હઠા. મ. ૯ મેહ સૈનિક લા હજારે, તેને થાત જબરે ધુજારે જ્ઞાનધ્યાને પાછા હઠાવું, મર્દ આતમ જાણું ફાવું. મે ૧૦ પાછે મેહ બળી થઈ આવે, પણ ઝાઝો ટકે નહીં દાવે; હજીસુધી મહાયુદ્ધ ચાલે, ર ઉપગ સમતા વિચારે. મે૧૧ મેહ છતીશું નિશ્ચય આવે, મેહ યુદ્ધમાં ચેતન ફાવે હજી યુદ્ધ કરતે રહું છું, સાચે સાચી વાત કહું છું. મ૧૨ મારૂં આતમબળ હવે વધતું, મેહમલનું જોર છે ઘટતું હેયે પલપલ ઉપગે ચાલુ, મેહાને પ્રગટ્ય ટાળું. મ. ૧૩ પુરૂષાર્થ કરંતાં મરવું, મેહ મહિને મારી તરવું; એવા નિશ્ચયે જીવું છું જગમાં, ભર્યો વૈરાગ્ય તન ગોરગમાં. મ. ૧૪ મેહની સુખ મીઠી વાતે, તેને મારી જ્ઞાને લાતા; મોહ મારીને પ્રભુરૂપ થાવું, પ્રભુધ્યાને મોહ હઠાવું. મે ૧૫ આતમ આનંદ ઝાંખી આવી, પુદ્ગલસુખ બ્રાન્તિ હઠાવી; હજી આતમ ઉપગ ધારું, હજી મેહના દ વારું. મે. ૧૬ મોહ જીતીને સુખિયા થાશું, પ્રભુપદની ઋદ્ધિ કમાણે બુદ્ધિસાગર પ્રભુપદ વરસ્યું, થયે નિશ્ચય ધાર્યું કરડ્યું. મો૧૭
For Private And Personal Use Only
Page #60
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अलक्ष्यात्मा. ( ત્યાગીક વેષ બનાયા છે. ત્યાગકુ બુ ન પાયા છે. એ રાગ.)
(૩૭) આતમ અકલકલા હારી, તાઘરી અલખ ગતિ ન્યારી; નહિ તું માયા નહિ તું કાયા, નહિ તું પવનને પાર નહિ તું પૃથ્વી નહિ તું અનિ, નહિ આકાર નિશાની, આતમ ૧ નહિ તું નારી નરને નપુસક, નહીં ગુરૂ ને ચેલારે નહિ તું ત્યાગી નહિ ઘરબારી, નહિ તું મનને મેળા. આતમ ૨ નહિ તું કાયા નહિ તે વાણું, નહિ તું રે પ્યારી રે; નહિ તું હિંદુ જૈન મુલ્યાન, નહિ તે હલકે ભારી. આતમર ૩ નહિ તું કાળે ગરે , નહિ માયા જંઝાળીરે; નહિ તું કર્મને નહિ તુ મેહી, નહિ તું દુનિયાદારી. આતમ ૪ બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય ન શૂદ્ર જ, સર્વ વર્ણથી ન્યારારે અભડાતે નહિ નહિ અભડા, ખેલ છે ત્યારે ન્યારે. આતમ પ નહિ તું ઉંચે નહિ તું નીચે, પુદગલદશ્યથી ન્યારે આંખે દેખાતે તે તું નહીં, નહીં મરણ અવતારે. આતમ ૬ જશ અપજશ પુગલથી ન્યારે, નહિ તે ધનને સત્તા, ઇન્દ્રિયેથી તું છે જ્યારે, નહિ તે મિત મત્તા. આતમ ૭ તું દેખે ને તુહિ દેખાવે, તું ગાવે ગવરાવે, તેહિ સુણે ને તુહિ સુણાવે, તું સબ ખેલ કરાવે. આતમ૦ ૮ તેહિ ભણે ને તુહિ ભણાવે, હિ નિજને ધ્યાવે; સબ ખેલે તું કરે કરાવે, ન્યારે સમજાવે. આતમ- ૯ તુંહિ કર્તા તેહિ અર્જા, અકળ તમાસો ત્યારે અનેકદૃષ્ટિમયને તેથી, ક્ષણમાં થાવે ત્યારે, . આત ૦ ૧૦
For Private And Personal Use Only
Page #61
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦
આપ આપનું ભજન કરે ને, આપોઆપ સુણાવે; સુણનાશ ને ગાનારે તું, બાજી અજબ જણાવે. આતમ ૧૧ સ્વામી ને સેવક તું પિત, નાગર નટની બાજીરે, તેમાં સમજયા ચૂપ બન્યા તે, બ્રાહ્મણ જતિને કાજી. આતમ ૧૨ તું નહિ વ્રત તપ મક્કા કાશી, નહિ કાજી સન્યાસી શૈધકને સર્વત્ર જ તું છે, સમજે ટળે ઉદાસી. આતમ ૧૩ શોધે નિજને તુંહિ શોધાવે, હું તું તેથી ન્યારારે, હું તું તેમાં તુંહિ સબમાં, કરતે જગ ઉજિયારે. આતમ૦ ૧૪ લુણ પૂતળી સાગરમાં ગઇ, સાગરમાંહી સમારે, બુદ્ધિસાગર આતમરૂપને, પાર ન પામે વાણું. આતમ ૧૫
__ आरोग्यवान्. (ઓધવજી સંદેશે કહેશે શ્યામને. એ રાગ.)
(૩૮) આરોગ્યવંતાં નરનારી તે જાણવાં, બ્રહ્મચર્યને કરે ન ભંગ લગારજે. સૃષ્ટિ વિરૂદ્ધકર્મોથી વીર્ય ન ખેર, દેહવીર્યની રક્ષામાં બહુ યાર જે.
આ૦ ૧ ભૂખથકી પણ કાંઈક ઓછું ખાવતા, મરચું મીઠું ખાવાને પરિહાર જે; મિણ વસ્તુઓ ગળપણને નહીં વાપરે, શરીર સારું રહે તેથી નિર્ધાર જે.
આ૦ ૨ તમોગુણી ખોરાક ન કયારે વાપરે, ફલાહારથી દીર્ઘ જીવે નરનાર જે;
ખાદ્ધને છાશથી લાંબુ આઉખું, ભાગવતાં નરનારી જગ સુખકાર જે.
આ૦ ૩
For Private And Personal Use Only
Page #62
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ૦ ૪
આ૦ ૫
૪૧. ટાઢ તાપમાં જેને દુઃખ ન થાય છે, ભરવૃષ્ટિમાં ફરતાં ન શરદી થાય છે, બદામી રંગની વિઝાની આરેગ્યતા, કબજીયાત વણ દેહાગ્ય જણાય છે. કાચા અન્નને જીરવે આરોગી જને, વચ્છ હવા જલથી આરોગ્ય રહાય છે; ખુલ્લી જગ્યામાં ફરતાં રેગ નહીં થતા, બ્રહ્મચર્યથી શત વર્ષોજન થાય છે. દેહનું વીર્ય તે રાજા દેહને જાણે, તેના નાશે સર્વનાશ ઝટ થાય છે, વીર્યના નાશે રેગે તનુ ઘેરાય છે, મેટાં કાર્યો કર્યા વિના જીવ જાય છે, ક્રોધ માન માયાને લેભ કષાય વણ, કામ દ્વેષ વણ મન, આરોગી ગણાય છે; તનમનના આરોગ્ય નિર્મલ આતમા, સમભાવી જૈ મુક્તિપુરીમાં જાય. માંસ મદિરા કેફી વસ્તુ આહારથી, દુર્વ્યસનથી નહિ આરેગ્ય લગાર; મૈથુન આદિ ઈચ્છાઓ મન રોગ છે, તેથી આરોગ્ય લાગે અંગારજો. તુષાથકી વધુ પાણી પીવું નહીં કદિ, ભૂખથકી વધુ લેવો નહીં આહાર વહેલા સુઈને વહેલા ઉઠે જે નરે, શોક ભીતિ વણ આરોગી નરનારજે.
આ૦
આ૦ ૭
આ૦ ૮
આ૦ ક
For Private And Personal Use Only
Page #63
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ૦ ૧૦
આ૦ ૧૧
૪૨ મન વાણી કાયાપર બાલ્યપણાથકી, કાબૂ રાખે દીર્ધ જીવી તે થાય છે; આરોગી નર નારીનાં સંતાન પણ, આરાગ્ય જ ને સાચવતાં સુખ પાય જે લગ્ન થાય પણ બ્રહ્મચર્ય નહીં ભાંગતાં, પ્રજોત્પત્તિ પ્રસંગ વણ મિથુન ત્યાગ જે ઠંડા જલથી સ્નાન કરે કામી થતાં, બ્રહાચર્ય પાળે ધરી સાચો રાગ છે. કેલેરા પ્લેગાદિક રેગે ચાલતાં, સ્વચ્છ હવા ત્યાં કરતાં વેગે વાસ છે; ખાન પાનમાં પથ્ય નિયમને પાળતા, ઉપવાસે આરેગી દેહ જ ખાસ જો. અતિઉં નહિં અલ્પ ઉંઘ નહિ જેહની, અતિ ઉપવાસ ન અતિવિહાર ન જ્યાંય જે, ત્યાં આરોગ્ય છે મન તન ને નિજ આત્માનું, ચિદાનંદથી આત્માગ્ય સુહાય જે. સત્ય અહિંસા શુદ્ધ પ્રેમને ભક્તિથી, શુદ્ધ વિચારથી આરોગ્ય જ થાય છે, ચારી જારીત્યાગથી મન તનની ભલી, શક્તિ જળવાતી શાંતિ પમાય છે. પૃથ્વી જલ અગ્નિ વાયુ આકાશ પંચ, ભૂતે દેવતા પેઠે છે સુખકાજે, પંચભૂતને શુભ ઉપયોગ કર્યાથકી, લાંબુ જીવે જગમાં નરને નાર,
આ૦ ૧૨
આ૦૧૩
આ૦ ૧૪
આ૦ ૧૫
For Private And Personal Use Only
Page #64
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૪
ખાઘાંતર કુદ્રત જીવનથી જીવતાં, આરાગી નરનારી થૈ પ્રભુ પાયજો; મન તનના રાગાનું કારણુ ટાળતાં, ધ્રુવા વિના આનંદે જગ જીવાયો. સમજીને આચરશે નિજ ભૂલા તજી, મન તન આરોગી થાતાં નરનારજો; બુદ્ધિસાગર પ્રભુમયજીવને જીવતાં, નરનારી પામે છે પ્રભુ પદ્મ સારજો.
दुःखीओनी सेवा. ( સવૈયા એકત્રીશા )
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
૦ ૧૬
આ૦૧૭
( ૬૯ )
૧
ગરીબ દુ:ખી રાગીની, રહાય કરી જંગમાં નરનાર; અનાથ બાલક મરતાંગની, બ્હારે ચઢી મૈં તૈયાર. તન મન ધનનું અર્પણ કરીને, દુઃખીઓની કરો સેવ પ્રભુની ભક્તિ તેથી છે સહી, માનવ દિલમાં આતમ દેવ. ૨ મનુષ્ય પશુ પંખીઓ દુઃખી, તેની સેવામાં ધરું તેઓની સેવા તે પ્રભુની,-સેવા એ છે પુણ્યનું ક્ર. ગાચેનું રક્ષણ સહુ કરરોા, સર્વ જગત્ની ગાય છે માત, ગાય ભેંસ પશુ પક્ષી મરતાં, રસ્યાથી સુખ શાંતિ ખ્યાત. ૪ ક્રાંતિ હજારા લાખ રૂપૈયા, કાઈ ન સાથે આવે જાણુકુ હાથે તે સાથે પરભવમાં, મડદું તું ઘેર મશાણુ. પરોપકારી કરવા માટે, તન મન ધન શક્તિ છે સાર; માનવ બંધુએ ! ! મન સમજી, પ્રેમે કરશે પરાપાર ર
Page #65
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગરીબ ભીખારીને અનાથ, અશરણ જે દેખાતાં બાલ; તેની સેવામાં પ્રભુ ભક્તિ, માની વર્તે નરને નાર. ૭ અરે માને જાગે ઉઠે, સમજી કરશે પોપકાર; માટીમાં તનુ માટી મળશે, જે પહેલાં કરશે ઉપકાર ૮ વૃક્ષ નદી વાયુ સરવરને, મે કરતા પોપકાર; સંતના પગલે ચાલીને, દાન કરે ઝટ થે હુશિયાર. ૯ પ્રતિબદલે ને કીતિ ઈચછા –ત્યાગી નિષ્કામે નરનાર; દુખીઓને સહાય કરે ઝટ, ધર્મ તમારે એ નિર્ધાર. ૧૦ વિદ્યા ધન ઔષધને વ, પાણુને ભેજન આહાર આપે જેને જે યોગ્ય જ તે, એજ તમારે ધર્મ છે સાર. ૧૧ પરોપકારે મરતાં મુક્તિ, સુખ શાંતિ પામે નિર્ધાર; નાત ધર્મનો ભેદ તજીને, સૌનું દુઃખ હરો નરનાર. ૧૨ એકગણું આપીને સામું, કેટિગણું ફલ પાસે બેશ; સર્વ જીવોનું ભલું કરતાં, મુક્તિ થાશે ટળશે લેશ. ૧૩ માટે બાલક યુવાન વૃદ્ધો, દયા દાનને કરશે નિત્ય; પ્રભુપદ પ્રાપ્તિ એથી નક્કી, આતમ થાશે પૂર્ણ પવિત્ર. ૧૪ કાળ અચાનક આવી ઝડપ, માટે નહીં લગાડે વાર; પુણ્ય કર્મ જે ધર્મ કર્યું તે, જશે ન નિષ્ફલ નક્કી ધાર. ૧૫ દુરાચાર દુર્ગણ વ્યસનથી, માનવ ગણને તુર્ત બચાવ ભક્ત સંતની રીતિ એ છે, પરોપકારે લક્ષ લગાવ. ૧૬ 'ભલું કરી લે વાર ન કરર !! ધર્મ કરી ત્યે નરને નાર; બુદ્ધિસાગર ધર્મ કરતા, સફલ થશે માનવ અવતાર. ૧૭
For Private And Personal Use Only
Page #66
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
मोहसाथे युद्ध. (જીવલડા ઘાટ નવા શીદ ઘડે. એ રામ.)
(૪૦) પ્રભે !! તુજ સાથે પ્રીતિ કરે, મોહને મારી મુક્તિ વિરું, કમ મહાશયતાનની સાથે, જ્ઞાને કુસ્તી કરું મિહના સહુ યોદ્ધાઓ મારી, નિર્ભય દેશે કરું. મહને પ્રભ૧ કામના સર્વ વિચારે ટાળું, કામવાસના હરે નામરૂપને મોહ ન ધારું, મહી થૈ નહીં કરું. મેહને પ્રભ૦ ૨ ક્રોધ માન માયા ને લેભનું, –મૂળ જડને સંહ આતમ આપસ્વરૂપે ખેલું, જડ મમતા પરિહરું. મેહને પ્રભ૦ ૩ આત્મવરૂપે રમણ કરીને, પ્રભુ ચારિત્રને ધરું; લધુ બાળકની પેઠે સરલ થે, સત્ય જીવન આદરું. મેહને પ્રો. ૪ રાગ રેષની સાથે લડીને, સમતાથી સંચરું; વૈર ન ધારે મારે તે પર, પવિત્ર આતમ કરું. મોહને પ્રભ૦ ૫ પ્રભુ તુજ માટે તાલાવેલી, લાગી દિલ તરફડું; મરણ જીવનની પેલી પારે, વૈ પ્રભુપદને વરું. મેહને પ્રભ૦ ૬ તુજ વિણ પ્રભુ હું અન્ય ન ઈચછું, તુજ પદ ઇછું ખ; પ્રભુરૂપ થાવા નિશ્ચય ધાર્યો, હવે ન મેહે મરું. મોહને પ્રભ૦ ૭ મરણ વગેરે ભય દૂર કીધા, પ્રભે !! તુજ જીવન ધરું; જ્ઞાન સમાધિ સમતા ધારી, પ્રભુમય બૅને ફરું. મેહને પ્રભ૦ ૮ મન વચ કાયા નિર્મલ ધારૂં, પાપવિચાર ન કરું, મહું પણ અન્યનું બૂરું ન ઈચ્છું, નિશ્ચયથી નહીં ફરે. મિહનેo પ્રભ૦ ૯ આતમભાવે સર્વજીની, સાથે વર્તન ધરું; મમતા અહંતા ધરું ન કિંચિત, સત્ય માર્ગ સંચરું.
મહને પ્રભ. ૧૦
For Private And Personal Use Only
Page #67
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રાણ જાય તે જાવા દઉં પણ, જાતું નહીં આચરું; જૂઠી પ્રતિષ્ઠા કીર્તિ ન ઇચ્છું, સાચામાં મન ધરું.મેહને પ્રભ૦ ૧૧ કામ રવાને માટે ન જવું, દે દૂર કરે; દેષ ભૂલને સંતાડું નહીં, નિર્દોષી મન ધરું. મેહને ખભે ૧૨ તુજ પદ પ્રાપ્તિ માટે જીવું, ચિદાનન્દ નિજ મરું; મેહને મારીને આતમના જીવને ઠામે ઠકું. મેહને પ્રભ૦ ૧૩ અનંત દર્શન જ્ઞાન ચરણમય, શુદ્ધાતમ પદ સ્મરું; મેહને માર્યા વણ નહીં જીવું, પાકો નિશ્ચય કર્યું. મેહને ખભે ૧૪ પલપલ પ્રભુને દિલ સંભાળું, પ્રભુથી ન જુદે ફરું કમલેગી નિપી જ્ઞાની, આંતર જીવન ધરું. મેહને ખભે ૧૫ આપે આપને સહાય કરે પ્રભુ!! અલખ અકલ ૫દ વડું; બુદ્ધિસાગર પ્રભુમય જીવન, રોમરેમદિલ ભરું મહને પ્રભ૦ ૧૬
प्रभुमिलन. (મહીયારીરે મહીનું મૂલ્ય બતાવે એ રાગ.)
(૪૧). પ્રભુ મારા સર્વ જગત આધારામારા દિલથી થાઓ ન ન્યારા; પ્રભુ હારું દર્શન કરવુંરે, આપોઆપ સ્વભાવે મળવું આવે મરણ હૈયે નહીં ડરવુંરે, મોહ મારીને દેહથી મરવું, મારા સ્વામી છે. તમે વહાલામાં વહાલાં, સર્વ વિશ્વના તારણહારા.
તુજ મળતાં વચ્ચે મેહ આવે, લલચાવી ઘણું ફેસલાવે; જેર કરીને કુંદે ફસાવે, ભાન ભૂલાવી ભરમાર, મેહ શયતાનના અજબ ઘણા છે ચાળા, જાણું ચેતી મળું તને
હાલા, પ્રભુ ૨
For Private And Personal Use Only
Page #68
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૭
થઈ મરણિયે મનમેહ મારૂ, કામ દ્દાને પટકી સંહારૂ રે; ચિદાનન્દ સ્વરૂપ સંભારે, ડહંતત્વમસિધ્યાન ધારૂં રે, મહ ઉપર શત્રુભાવ ન ધારૂં, મેહરૂપને ગણું નહીં મારૂં. પ્રભુ03 મન શુદ્ધ કરી તેને મળવુંરે, પ્રાણ પડતાં ન પાછા વળવું મારૂં હારૂં ન જગમાં કરવુંરે, બ્રહ્મભાવે જીવવું ઉગરવું લાજ ઈજજતરે અહંતા મારી મરવું, કર્યો નિશ્ચય દિલથી મળવું. પ્રભુ૦૪ સાત ભયથી હવે નહીં બીવુંરે, પ્રભુ તુજ સ્વભાવે જીવું મારું મનડું થયું મરજીવુંરે ચિદાનંદ અમૃતને પીધું રે; હવે જૂઠારે ઠાઠ સજું નહીં ઠાલા, મેહે કરૂં ન કાલાવાલા પ્રભુ ૫ તુજ મળવા લાગી તાલાવેલીરે, મારી બુદ્ધિ બની જાણે ઘેલી. મેતે મહમંત્રીને હડસેલીરે, કામવૃત્તિને દૂર ઠેલી. તુજ દયાને આતમ નૂર અપારા, પ્રભુ પ્રેમે થયા ચમકારા. પ્રભુ ૬ ઘણું સંકટ દુઃખથી મરવુંરે, કરી પ્રભુને પ્રેમ મળવું; હલાહલ વિષ પીને ઉગરવુંરે, એવા પ્રભુના મેળે ઉગરવું રે; મર્યા પહેલાંરે મરી જાવું મારા વહાલા, ત્યારે મળે તે થાય ઉજિ
| યારા. પ્રભુ ૭ શીર છેદીને રણમાં લડવું. પ્રાણ પડે ન પાછા પડવું; શરા બનીને આગળ ચડવું રે, પાછું વાળી ન જેવું ન રડવું, મરજીરે બને દીનદયાળા, નક્કી પામીશ મંગલમાલા. પ્રભુ ૮ સમભાવથી જીવન ગાળું, આપોઆપને જ્ઞાને ભાળું રે, મેહ સિન્યને જીતી ભગાડુંરે, ગણું જગમાં ન સારૂં નઠારૂં રે; થશે નિશ્ચયરે લાગી લગન તુજ વહાલા, ખરી ભક્તિએ કેઈ ન
હાર્યા. પ્રભુo ૯ ષકારક રૂપ તું પોતેરે, આપોઆપ મળે જતિ જોતેરે, આપોઆપને જ્ઞાને ગોતેરે, જીવે આપોઆપ ઉદ્યોતેરે; શ્રદ્ધા પ્રીતિ જ્ઞાન ધ્યાન ઝલકારા, શુદ્ધ ઉપગે પ્રભુ માન્યા.
પ્રભુ ૧૦
For Private And Personal Use Only
Page #69
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મ્હારૂં સર્વે તે હારૂં કીધું રે, હારા રૂપને લીધું દીધુંરે, પ્રભુ પામીશ અમૃત પીધું રે, પ્રભુ પ્રેમે કારજ સિદ્ધયું, બુદ્ધિસાગર પામું મંગલમાલા, મારા વહાલાના થયા ઝબકારા.
પ્રભુ ૧૧
प्रभुपद प्राप्ति साधन. (ભક્તિ મારગ છે શૂરાને નહીં કાયરનું કામ જોને. એ રાગ.) .
(૪૨) પ્રભુપદ મેળવા માટે તે, સર્વ કદાબ્રહ ત્યાગ !! આતમ. માથાસાટે મુક્તિ મળતી, શરાના છે ખેલ. આતમ પ્રભુ. ૧ મરજીવા માઁ પ્રભુ પામે, કાયર ભાગી જાય, જેને; પ્રભુમાં પૂરણ લગની લાગે, સહુમાં પ્રભુ પરખાય જેને. પ્રભુ ૨ અણુ અણુથી પણ વધુ માને, લધુતા એવી ધાર જેને સર્વ જીવોને પ્રભુરૂપ માની, સેવે બહુલા યાર, જેને. પ્રભુ ૩ નામરૂપના મેહને બાળી, સાચે ખાખી થાય જેને મેહની સાથે કુરતી કરતે, આતમમાં મરી જાય છે. પ્રભુ ૪ સવ જેને પ્રભુરૂપ દેખે, દેખે ન કેના દોષ જેને; વૈરીમાં પણ પ્રભુને દેખે, કરે ન કોપર રેપ જેને. પ્રભુ ૫ આંખમાં ને ચામડીમાંહી, રહે ને કામવિકાર જ્યારે ખદી રહે નહિ મેહની મનમાં પ્રગટ પ્રભુ પરખાય ત્યારે. પ્રભુ ૬ સર્વ લેકની સેવા ભક્તિ, એજ પ્રભુની સેવ સારી; કરતાં પ્રભુને અનુભવ આવે, આતમ આનદ હોય ભારી. પ્રભુ ૭ અંગેઅંગમાં રગેરગમાં, પ્રભુની લગની પ્રીતિભારી; જાગે ત્યારે પ્રભુ જીવંતા, મળતા નક્કી સત્યધારી. પ્રભુ ૮ વેદ પુરાણુને બાઈબલમાંહી, કુરાન આગમમાં ન એ છે એને નકશા સાક્ષી નિશાની, જીવંતે તનમાંહિ તે છે. પ્રભુ ૯
For Private And Personal Use Only
Page #70
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મન તન એ છે મજીદ મંદિર, તેમાં સારો દેવ જેને નિર્મોહી થાતાં દેખાતે, આપ આપ પ્રભુજી ને. પ્રભુ ૧૦ દેહ દેવળીયાંમાંહિ સર્વે-જી પ્રભુ સ્વરૂપ ભાળ; દેષ દુર્ગણ ટાળે નક્કી, પ્રભુથી તું નહીં લેશ ન્યારે, પ્રભુ૧૧ પ્રભુ છે પાસે જરા ન દૂર–પડદાઓ કરી દૂર જેને; દુનિયામાયા દૂરે મૂકી, પ્રભુના માટે ખૂબ રેને. પ્રભુ ૧૨ આ અવસર ચૂક ન આતમ, જડમાં તુજને મૂઢ ગતે; નિર્મોહી થાતાં તુ પિત, ઝળહળ પરખાય છે. પ્રભુ, ૧૩ અનંત નૂરના દરિયામાંહી, પડિયા તે પ્રભુરૂપ પિત; નામ રૂપના દેહને મૂલ્યા, ભગવંત આપ આપ પોતે. પ્રભુ ૧૪ મેહથી અળગા થૈ પ્રભુ વળગ્યા, પામ્યા ભવને પાર સંત બુદ્ધિસાગર આત્મ ઉજાગર, સહજાનંદે નિત્ય ભકતે. પ્રભુ ૧૫
प्रभु सन्मुख गमन ભક્તિ એવીરે ભાઈ એવી. એ રાગ. )
આતમપ્રભુ ! ! તુજ સન્મુખ ચાલું, તેમ કંઈ કંઈ નવું નવું ભાથું; તુજ સન્મુખ ડગલું ભરાતું, પડે ચૂકવવું કર્મનું ખાતું. આ૦ ૧ તુજ શ્રદ્ધા પ્રીતિબેલ ભારી, દુઃખ પડતાં ન જાઉં હારી; મેહની સાથે યુદ્ધને કરવું, વળી આગળ પગલું ભરવું. આ૦ ૨ ચાલવું ચારે બાજુ તપાસી, પ્રભુના થઈ પૂર્ણ વિશ્વાસી, ડગે ડગે મેહ હલ્લે કરતે, ગાફલ મેહવશી થૈ ભરતે, આ૦ ૩ આવે વસમી યુદ્ધની ઘાટી, મેહકામની વસમી ધાટી; નામ રૂપને મેહ હઠાવી, ભલી આતમભાવના ભાવી. આ૦૪ જાવું આગળ આત્મપ્રદેશે, દેખું જ્યાં નહિ રાગને રે; નહીં આધિ વ્યાધિ ઉપાધિ, પ્રભુ સન્મુખ સુખ નિરાબાધ આ૦ ૫
For Private And Personal Use Only
Page #71
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૦ પ્રભુ જતિ અનંત પ્રકાશ, નિજથી પ્રભુ ભિન્ન ન ભાસે, મરજીવા પ્રભુ પાસ જાવે, આતમપ્રભુ પિતે સુહાવે આ૦ ૬ સાગરમાં ગાગર પાણી, મળ્યું એક સ્વરૂપે નિશાની; બુદ્ધિસાગર પ્રભુને મળિયે, જતિ તે ચિદાનંદ મળિયે. આ૦૭
आत्मप्रभु प्रगट्यानी निशानी, (ભક્તિ એવીરે ભાઈ એવી. એ રાગ.)
(૪૪) આતમ પ્રભુ પ્રગટ નિશાની, વાણીમાં શાતિ મઝાની; નહીં આશા તૃષ્ણા કશ્યાની, નથી મેહની તાણુતાણી. આ૦ ૧ દયા દરિયે સત્યતા ભરિયે, મેહ મારીને જે ઉગારિયે રાગ રેષ ન મારું તારું, જેનું, મનડું નહીં વૈરવાળું. આ૦ ૨ પ્રભુ સન્મુખ મનડું વાળે, ચડે નહીં દુનિયાના ચાળે; પામે આતમરસની ખુમારી, હસતું મુખ પ્રભુ વાત યારી. આ૦ ૩ શુદ્ધ પ્રેમને ઉપકાર કાજ, પ્રભુનું પ્રગટ્ય સામ્રાજ્ય આતમ પ્રભુ તાલાવેલી, લાગી જયાં પ્રભુપ્રીતિëલી. આ૦ ૪ પ્રભુ વણ બીજે ચિત્ત ન રીઝે, પ્રભુમસ્તીમાં મનડું ભીંજે મેહમાયાની બદી નહીં મનમાં, પ્રગટ્યા ત્યાં આતમપ્રભુ તનમાં.
આ૦ ૫ નાત જાત વેષ લિંગ ભૂલે, જડવસ્તુના મોહે ન ફૂલે, કરે આતમની સત્ય શુદ્ધિ, ધારે નિર્મોહી નિર્મલ બુદ્ધિ. આ૦ ૬ સવ જીવને પ્રભુ સમ જાણે, શુદ્ધ ઉપયોગે મન આણે; સેવા ભક્તિ ઉપાસના જ્ઞાને, ચિદાનંદ આતમ પ્રભુ માને. આ૦ ૭ ટળે દુર્ગુણને ગુણે આવે, ગુણરૂપે પ્રગટ પ્રભુ, ભાવે; બુદ્ધિસાગર પ્રભુ દિલ પ્રગટે, ત્યારે મેહની વૃત્તિ વિઘટે. આ૦ ૮
For Private And Personal Use Only
Page #72
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૧
मुक्तिपन्थ. (સિદ્ધ જગત શિર શોભતા. એ રાગ.)
(૪૫) સાચે મુક્તિને પન્થ છે, જૈનધર્મ આરાધ્ય !! દાન શીયલ તપ ભાવના, સંયમ સત્યને સાધ્ય.
સાચ૦ ૧ ક્રોધ માન માયા લોભને, કામને વૈર નિવાર જડની મમતાને વાજે, મનના મેહને માર. સાચે ૨ મનવચ કાયાથી ભિન્ન છે, આતમપ્રેમ લગાવ; મનવચ કાયા પવિત્રતા, કરીને આત્મ જગાવ. સાચ૦ ૩ મારું તારું જગમાં નહીં, ત્યાગી દે રાષ; મનવરા કરવાથી મુક્તિ છે, પ્રગટે ઘટમાં સંતોષ. સાચ૦ ૪ સમતા સરલતા શુદ્ધતા, લધુતાથી જગ ચાલ; વૈરાગ્યે મન વાળીને, પ્રગટ્યા દેષને ટાળ. સાચો ૫ જડવિષયેનારે ભેગમાં, સુખની બુદ્ધિ ન ધાર; આતમ સુખ પ્રગટાવવા, આતમમાં મન વાળ. સાચા ૬ દુષ્ટ વિચારેનેરે ત્યાગજે, જૂમતાગ્રહ ત્યાગ વિષસમ વિષયોને જાણી તું, આતમભારે જાગ. સાચ૦ ૭ કંચન કામિની મેહને, સપની પેઠેર ઠંડ ચેરી જારીને પરિહરી, આતમમાં રઢ મંડ. સાચો ૮ દેહાધ્યાસને ઝંડી દે, આતમ ઉપયોગી થાવ!! દર્શન શાન ચારિત્રની, સાચી લગની લગાવ.
સાચ૦ ૮ પ્રભુરૂપ જ્ઞાન આનન્દ છે, એવા પ્રભુ પ્રગટાવ; આતમ લગની લગાડીને, આતમપ્રભુને જગાવ! સાચોટ ૧૦ જાણે દેખે તું આતમા, કરતે સ્વપર પ્રકાશ તે તે પ્રભુ નિજ જાણજે, એ ધર વિશ્વાસ. સાચો ૧૧
For Private And Personal Use Only
Page #73
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર
સેવા શક્તિને જ્ઞાનથી, કરજે આતમ શુદ્ધ, સમપરિણામેરે આતમા, થાને ઝટ શિવ બુદ્ધ. શાસ્ત્ર વિષય લકવાસના, કામની વાસના ટાળ; ધારણા ધ્યાન સમાધિથી, આતમરૂપમાં મ્હાલ. સમકિત અણુવ્રત વિરતિ, નિઃસંગ ભાવને ધાર; જૈનધર્મનુ એ મમ છે; સદગુણુ ધર !! સદાચાર મૈત્રી કા મધ્યસ્થતા, કણ્ણા ભાવને ભાવ !! આતમ વણ પરભાવને, મનમાં પ્રગટો હઠાવ ! ! મનનુ કહ્યું કરવું નહીં, આતમનું કહ્યું માન ! ! મનમાં આતમ પ્રેરણા, ઝીલી થા ભગવાન, સહુદ નીધમ પન્થીઓ, પામે સમતાથી મુક્તિ; જૈનધમ સત્ય સાર છે, સમતા ભાવથી યુક્તિ. આતમવડે નિજ આત્મની, મુક્તિ નિશ્ચય થાય; બુદ્ધિસાગર આતમા, આનંદ મંગલ પાય.
For Private And Personal Use Only
સાચા ૧૨
સાચા૦ ૧૩
સાચા ૧૪
સાચા૦ ૧૫
સાચા ૧૬
સાચા ૧૭
સાચા૦ ૧૮
परमेश्वरप्रार्थना स्तवन.
( માયામાં મનડું માથુંરે. એ રાગ. ) (૪૬ )
પરમેશ્વર પ્રભુજી પ્યારારે, વ્હાલાનાં વ્હાલા; મુજ આતમ ઉડ્ડરનારારે, છે જગ આધારા. ॥ અર્ષાઇ ગયા પ્રભુ તુજમાં, શૅમેરામે તું મુજમાં; તુજ ઝ ંખી છે મુજ સુઝમારે વ્હાલા પરમેશ્વર૦ ૧ પાંચ ઇન્દ્રિયા મ્હારી, તુજ સેવામાંહી ધારી; અલબેલા લેને ઉગારીર
ી પર ૨
Page #74
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૩
મન વાણી, ભક્તિમાટે, તુજ ભક્તિ શિરને સાટે; ધારી છે મુક્તિ વારે.
વિયેાગ ન પલના થારોા, પ્રેમે પરગટ પરખાશે; પ્રભુમય જીવન મુજ થાશેરે.
જીવુ તુજ રૂપે થાવા, ખીજા ન ઈચ્છું હૅાવા; છંડ્યા જડ માહુના દ્વાવારે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વ્હાલા પર૦.૩
વ્હાલા પર ૪
મન વાણી તનુના મનાવા, તુજ ભક્તિમાટે થાવા; આતમરૂપે પ્રગટાવારે.
પટકીને માને પાડું, પાછે. લેઇ આવે ધાડુ, લડવામાં સહુ નિ ગાળું રે. સંતાઈ માહ સતાવે, ત્યાં જોર ન મારૂં ફાવે, જાગીને પાછા આવેરે,
વ્હાલા પર ૫
For Private And Personal Use Only
પ્રભુ ચિદાનંદ ગુણધારી, આપોઆપ જ ગાઉં ભારી; બુદ્ધિસાગર બલિહારીરે.
વ્હાલા પર૦ રૃ
प्रभुसहायनी प्रार्थना स्तवन.
( રાગ ઉપરન. )
વ્હાલા પર૦ ૭
(૪૭)
પ્રભુ વ્હેલા હાયે આવારે, મુજ દીનદયાલા; સેવકને જલ્દી ઉગારારે, પરમેશ્વર વ્હાલા I મુજને માહ રાક્ષસ મારે, દુ:ખ દેતા લેશ ન હારે; તુજ વણ નહીં કાઇ ઉગારેરે.
લડુંછું માડુની સાથે, કુસ્તીથી હાથોહાથે; આવુ છું માથુંબાથેરે.
સુજ પ્રભુ૦ ૧
મુજ પ્રભુ ૧
મુજઃ પ્રભુ ૩
સુજ પ્રદ્યુ૦ ૪
Page #75
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૪ તુજ હાયે મેહને મારૂં; નિશ્ચય એ દિલ ધારું; તનુ વાણું દિલ કર્યું હારૂ રે.
મુજ પ્રભુ ૫ તુજ માટે તુજ અપ, તુજ જીવનમાં લય લાય; તુજ શ્રદ્ધા પ્રીતિ છવાયેરે.
મુજ પ્રભુ ૬ અહંન!! અલબેલા આવે, અસંખ્યપ્રદેશે સુહા. બુદ્ધિસાગર સુખદોરે.
* મુજ પ્રભુ ૭
આ૦
जगत् जीतनार,
(૪૮) જગજીયે તે જાણુ, આતમ! જગ જી તેહ જાણું . આશા તૃષ્ણ દૂર નિવારી, જગમાં ન ષ વા યાર. આ મિથુન ભેગની ઈચ્છા છતી, આસક્તિ ન લગાર. આ૦ ૧ આતમ સમ જગજી જાણ્યા, આતમ સમ સહુ પ્રાણ, આ૦ રાગ ને શ્રેષનાં બંધન છેડયાં, ઈછે ન કીર્તિ માન. આ૦ ૨ હિંસા કરે નહીં જાડું ન બેલે, ચોરી કરે ન લગાર; વિષ્કાસમ ધન કંચન જાણે, જરા ન કામ વિકાર. આ૦ ૩ માતાસમ સ્ત્રીદેહે ભાસે, ચર્મરૂપે ન મુંઝાય;
આ૦ ઈન્દ્રિય જડસુખ ઇચછી ટાળી, શુદ્ધાતમને ધ્યાય. ક્રોધ માન માયા લેભ નિવારી, ધરતે આતમજ્ઞાન, દેહમાં રહે તે પણ નહીં મેહી, આતમમાં મસ્તાન, આ૦ ૫ હિંસા કરે ન કરાવે કયારે, મારે મેહ શયતાના આ૦ . મનવશ કરીને દેહમાં એકલે, રહે તે ભગવાન આ૦ ૬ મનને જ તે જગ જી, મેહ મા તે મહાન આ૦ બુદ્ધિસાગર શુદ્ધાતમ પ્રભુ, જીવંતે તે પ્રમાણ
આ૦ ૭.
આ૦ ૪
આ૦
For Private And Personal Use Only
Page #76
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પપ
ગુલામ ( રાગ ઉપરને.)
(૪૯) ગુલામ તેહ ગણાય, જગતમાં ગુલામ તેહ ગણાય ! મેહના તાબે થાય.
જગતમાં જડમાં સુખની બુદ્ધિ ધારે, વિષયભેગને સહાય; જગતમાં દેહને આતમ માને મોહે, કરે ઘણું અન્યાય. . જગતમાં ૧ ક્રોધ માન માયા લેભના તાબે, રહેતે કરે જડ પ્યાર જગ વૈર વિરોધને પાપ કરે બહુ, સેવે જે દુરાચાર. જગતમાં ૨ સંસારમાં સુખ માની બેઠે, કરતે દુષ્ટ વિચાર; જગo રાગદ્વેષમાં આયુ ગાળ, કરે ન પ્રભુથી યાર. જગતમાં ૩ કંચન કામિનીમાં સુખ માને, દુર્વ્યસને ધરનાર; જગ. * પ્રભુની પાસે જડસુખ માગે, હિંસક જૂઠ વદનાર. જગતમાં ૪ ચારને મિથુનકામી હરામી, મનનું કહ્યું કરનાર જગતમાં મનશયતાનના વશમાં પડેલે રાજયમાં સુખ ગણનાર. જગતમાં. ૫ શહેનશાહે ચઢી ઇદ્રે, મોહે છે દાસના દાસ; જગતમાં મનદાસવશ નહીં તે નહીં દાસે, બીજા છે દાસે ખાસ. જગતમાં ૬ આતમના વશ કર્યું મન જેણે, ઈન્દ્રના ઈન્દ્ર તે ખાસ; જગતમાં બુદ્ધિસાગર આતમ સુખિયા, પ્રભુ છે તે નહીં દાસ. જગતમાં ૭
વાક્ય. (પૂર્ણ થયે છે ખેલ સજને પૂર્ણ થયે છે ખેલ. એ રાગ.)
(૫૦) પરમાતમ પદ સાય, સાધન લાખ કરોડ ગણાય ભાખે વીરજિનરાય.
સાધન
For Private And Personal Use Only
Page #77
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નગર એક માર્ગો ઘણ, પંથે ન નગર ગણાય, ભિન્ન ભિન્ન પવડેર, નગરમાં લેકે જાય. સાધન. ૧ સર નદી કૃપાદિક ઘણુંરે, જળનાં સ્થાન ગણાય; તૃષા નિવારક સાધ્યમરે, જલ બહુવિધ સુહાય. સાધન. ૨ સુધાનિવારક કાર્યમારે–ભેજન સાધન ભેદ, કાર્ય એક સાધન ઘણાંરે, સાધન ભેદે છે ખેદ. સાધન ૩ લજજાશીત નિવારવારે, વસ્ત્રાદિ સાધન વૃન્દ્ર સાધનભેદે ન ભેદતારે, સમજે નહીં અતિમન્દ. સાધન ૪: જ્ઞાન સાધ્યનાં સાધનો રે, ગુર્નાદિક બહુ જોય, તરતમયેગે જાણવા, જ્ઞાનીને કલેશ ન હોય, સાધન ૫ ગાય ભેંસ બહુ જાતની, દુધમાં સાધન જાણ; સાધનને સાધ્ય ગણરે, મુંગે મૂર્ખ અજાણ સાધન૦ ૬. પરમાતમ પદ સાધવારે, ધર્મમાર્ગ બહુ ભિન્ન મનમેહ મારવા સાધનેરે, થાઓ ન ભેદે ખિન્ન. સાધન૦ ૭ અસંખ્ય સાધન ગરે, રૂચિ શકત્યાદિથી ભેદ, સર્વ જેમાં જાણવા, સમજી ન કરે ખેદ. સાધન૦ ૮ અનેક ધર્મને દર્શનેરે, વૈદ્યોગ બહુ જેમ, તરતમ ગે સાધનેરે, નય સાપેક્ષે તેમ.
સાધન ૯ દાક્તર વૈધને ઔષધેરે, અનેક રોગ અનેક રેગ ઉપાયે અનેક છે, જાણ કરે વિવેક. સાધન. ૧૦ સાધનભેદે લડાલડીરે, યુદ્ધો મનુષ્ય સંહાર કરે તે ધર્મ ન જાણતારે, સમજયા ન ધર્મ લગાર. સાધન. ૧૧ રાગ રેષ કામ મેહરે, મારે તે પ્રભુપદ પાય; ગમે તે સાધન ભેદથીરે, સાથે સાથે શિવ થાય. સાધન. ૧૨ ધર્મ દર્શન પન્થ મેહથીરે, પ્રભુ દૂર ગાઉ કરે; મન માર્યાથી મુક્તિ છે, સાધન સાધ્યને જેડ. સાધન. ૧૩
For Private And Personal Use Only
Page #78
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાધન.
૪
સાધન. ૧૫
પ૭ સેવા ભક્તિ ઉપાસનાર, જ્ઞાન ક્રિયાને વેગ; અનેક સાધન જાણુવારે, આતમશુદ્ધિ પ્રાગ, જેમ જીવવાના સાધનો, સર્વજીનાં અનેક તેમ પ્રભુપદ સાધનાર, અસંખ્ય હેતુવિવેક. દયા સત્ય અસ્તેયને, વ્યભિચારનો ત્યાગ મન વચ કાય પવિત્રતારે, પૂરણ પ્રભુપર રાગ. પ્રભુ સમે વિશ્વ અનુભવેરે, પરખે પ્રભુને તે પ્રભુમય જીવન જીવતેરે, થાકે સગુણ ગેહ. વીર પ્રભુજી જણાવતારે, એ ધર્મને મમ: બુદ્ધિસાગર સાધમારે, એ છે જેનધર્મ.
સાધન. ૧૬
સાધન. ૧૭
સાધન ૧૮
अन्तर्नाद आत्म अवाज-ज्ञानस्फुरणा.
મરાઠી સાખી..
(૫૧) સંપ્રતિ ભૂત ભવિષ્યના જ્ઞાનને, આતમ પ્રભુ મહાકરિયા, આતમમાંથી પ્રગટે ધર્મો, સર્વશાસ્ત્રોથી ભરિયે. આતમ પ્રભુરે અંતર્ અવાજ સાંભળશે, આતમ પ્રભુ કહ્યું કરશે.
આતમ- ૧ જ્ઞાનને ધ્યાન સમાધિગે, રાગદ્વેષવિગે; પરાપર્યંતી રફુરણાગે, સુમતિના સંગે, આતમ ૨ રાગ દ્વેષાદિક મનમેહની -પ્રેરણાથી છે ત્યારે મેહ અવાજને આત્મ અવાજને, ભેદ કરી સત્ય ભાળે. આતમવું ઉપશમ ક્ષપશમને ક્ષાયિક,–ભાવમાં જ્ઞાન પ્રકાશે; મેહવિના સત્ય આત્મ અવાજે, સુણતાં સ્વયંગુરૂ થાશો. આતમ-૪
For Private And Personal Use Only
Page #79
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
- ૫૮
સર્વજતનાં શાસ્ત્ર ગ્રન્થ, ધર્મશાસ્ત્રો છે જેઓ આમ અવાજથી સત્ય જણાતું, ધરા અંતથી નેહે. આતમ ૫ રાગ દ્વેષ કામવૃત્તિ ટળતાં, અંતમાં સત્ય ભાસે; આતમ ગુરૂને આતમ ચેલે, સત્ય છે આત્મપ્રકાશે. આતમ ૬ આતમજ્ઞાનની સાચી ફુરણું, તે છે આત્મ અવાજે અંતર્ પ્રેરણું સાચી તે છે, પ્રગટાવી જંગ છાજો. આતમ૦ ૭ કેવલજ્ઞાનીને સત્ય એવાજ છે, પરખે આત્મ અવાજે; આત્મઅવાજથી સત્યપરીક્ષા, કરશે તે પ્રભુ રાજે. આતમ ૮ સત્યજ્ઞાન તે આત્મ અવાજ છે, અનહદધ્વનિ પેલી પારે હઠ સમાધિથી પેલી પારે, સમાગે કે ભાળે. આતમ ૯ આત્મ અવાજના ભેગો મેહને,–અવાજ ઝટ ભળી જાવે ધર્મના મતભેદે છે તેથી -જ્ઞાની સમજ સ્વભાવે. આતમ ૧૦ અંતર આતમ શુદ્ધ અવાજમાં, દાગમ સત્ય સર્વે; આત્મ અવાજને મૂકી દુનિયા, રહેતી મિથ્યાગ. આતમ ૧૧ મેહના સર્વ સંકલ્પ વિકલ્પ, વિણસે જ્યારે ત્યારે, અનંત જ્ઞાનાનન્દને દરિયે, સ્વયં દેખાય છે ભારે. આતમ ૧૨ આત્મ અવાજમાં જીવતાં સાચાં, ધર્મનાં શાસ્ત્રો સમાયાં; વિદાગમ કુરાનને બાઈબલ, સાચાં તો માંહી જણાયાં આતમ ૧૩ ધને શાસ્ત્રો પ્રગટ્યાં જ્યાંથી, તે આતમપ્રભુ પતે કયો તું ભેળા બીજે ગાતે, ઝળહળે તે સત્ય તે. આતમ૦ ૧૪ આત્મ પ્રભુ વિશ્વાસી આતમ, ચૈ અંતર મન રાખે અતજ્ઞા પયગામ અવાજે, સુણીને સાચું ભાખો. આતમ ૧૫ અંતર્ આતમ સત્ય અવાજને, સુણે તે સત્યગુરૂ થાવે; અંતર જ્ઞાનની પ્રેરણા વણ કોઈ ગુરૂ ન શિષ્ય સુહાવે. આતમ-૧૬ અંતર અવાજ તે આતમને છે, સુણો આપે આપે સત્ય તે આતમમાંથી પ્રકાશે, મું ન શબ્દની છાપે. આતમ ૧૭
For Private And Personal Use Only
Page #80
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પટ
આતમ ૧૮
સત્ય અવાજને ઢાખી ન દેવા, વાઁ સત્ય અવાજે કોયામાંતમ પ્રભુ પ્રગટે, ત્રણ્યભુવનમાં ગાજે. માહ શયતાનના દુષ્ટ અવાજો, સુણા નહીં ન આદરશે; આત્મપ્રભુના અવાજો મૂકી, બીજે ન ક્યાંયે કરશે. તમ૦ ૧૯ શુદ્દાતમના જ્ઞાન અવાજથી, વતા નરને નારી; બુદ્ધિસાગર આપોઆપ, સત્ય પ્રભુ નિર્ધારી.
આતમ૦ ૨૦
आत्मदर्शन लगनी.
( સિદ્ધ જગત શિર શાભતા. એ રાગ. ) ( ૧૨ )
દર્શન દ્યો મુજ આતમા, તારી લાગી લગન,
દર્શન ૨
દન ૩
દર્શન૦ ૪
તુજ વણ બીજું ઇચ્છું નહીં, કરવે તુજને પ્રસન્ન, દન ૧ તુજ વણ બીજું શું ? દેખવું, તુમ વધુ બીજું ન મન તરફડતા તુજ વણુ બહુ, ત્હારા ત્રણ ખળે તન તુજ દર્શનમાટે તપ તખું, કરતા વ્રત જપ જ્ઞાન; તલસુંછું તાલાવેલીએ, કરતા સંયમ ધ્યાન. તુજ દર્શનમાટે જીવુંછું, બીજું કાંઇ ન કાજ; મુજ મનમંદિરે શોભતા, ત્હારા વણુ કર્યું? રાજ આનંદ જ્ઞાન સ્વરૂપ છે., ત્હારૂં નહીં જડરૂપ, જગ માતા અને બાપ છે, મળતાં નહીં દુ:ખ ધૂપ દર્શન૦ ૫ મેાહના પડદાને ચીરતાં, આપઆપ છે. પાસ; દર્શન ઘો આપે।આપને, ટાળી ઘો દુ:ખૈય્યાસ મેહવિનાશથી એકલે, આતમદેહમાં થાય; આતમશન આતમા, આપાપ તે પાય.
દર્શન ૬
ન૦૭
For Private And Personal Use Only
Page #81
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
* * *
રોમે રોમેર તું યે, મારા હૈડાના પ્રાણ તુમ વણ ગમતું નથી , જીવંતા ભગવાન, દર્શન ૮ ચેન પડે નહીં તુજ વિના, જીવ્યું પલક ન જાય; તુજને મામાં ઝંખું છું, પલ વિષે સમ થાય. દર્શન ૯ મેહને સંગ ન રૂચ, રૂ નહીં કામ ભેગ; ભક્તિ ઉપાસના જ્ઞાનને. તુજ માટે ધર્યો વેગ દર્શન ૧૦ છૂપાશે નહીં સાહિબ, થાઓ હજરાહજાર; હાલમ તારુંરે વહાલ છે, જગ તુજ ભરપૂરદૂર. દર્શન. ૧૧ ઉંચે નીચે ને મધ્યમાં, આગળ પાછળ દેવ !! અપરંપાર અનંત છે, મહિમા કરું તુજ સેવ. દર્શન૧૨
જ્યાં ત્યાં દેખું ત્યાં તાદ્યરે, મહિમા ભાસે અનંત દર્શન જો હવે તક્ષણે, ક્ષણ નહિ જાતું જીવંત. દર્શન૧૩ ઇન્દ્રિય મન તનથકી, લા લગનીને તાર; શ્રદ્ધા પ્રેમને જ્ઞાનમાં, ભાયા તારણહાર. દર્શન૧૪ દેખે ગાવે તું આપને, ધ્યાવે છે આપોઆપ એવો અનુભવ આવીયે, આનંદ પ્રગટ્યાની છાપ દર્શન. ૧૫ આપ આપના દર્શને, આતમ આતુર થાય; બુદ્ધિસાગર પ્રભુ મળે, પ્રભુરૂપ છ જણાય. દર્શન. ૧૬
-
-
दर्शनदेश्ने संताता आत्मप्रभुने ठपको. ૮ ગંગાતટ તપવનમાં બની રચના ભારી. એ રાગ,)
(૫૩) દેઈ દર્શન વહાલારે, આતમ પ્રભુ છપાતા, વિજળી ચમકારારે, પેઠે તમે સંતાતો.
For Private And Personal Use Only
Page #82
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩ સાખી.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શુદ્વાપયેાગ પ્રવાહથી, ક્ષણમાં કરો પ્રકાશ; જ્ઞાનાનન્દ વરૂપથી, પ્રગટા છે દિલ ખાસ. ચૌઢ ભુવનના સ્વામીરે, પ્રસન્ન થઈ હરખાતા. સૂરજ નીચે વાદળાં, આવે ને વળી જાય; તેમ તમારી છે દશા, અનુભવથી સમજાય. ઉપયાગે પ્રગટછે.રે, ખરા સમજ્યા જાતા. અસંખ્ય ભાતુ ચંદ્રમા, તારા ગણના પ્રકાશ; તેથી અનંત પ્રકાશી તું, સ્વપરપ્રકાશી વિલાસ. તારા એકપ્રદેશમારે, જગત્ સહુ સમાતું, ત્હારા જ્ઞાનમાં જગ સહુ, ઉપજેને વિષ્ણુસાય; જ્ઞાનમાં જ્ઞેય સંબંધથી, સર લયેા પર્યાય. જ્ઞાનમાં શેયજગનારે, કર્તા ને હર્તા સા. અનંત જન્મ્યાતિ તાક્ષરી, આનંદ અપરંપાર, કર્તી ક્રમ કરણ તુંહિ, સંપ્રદાન નિર્ધાર. અપાદાન આધારારે, કંઈક તમે સમજાતા. અંતર ષટ્કારકમયી, અસંખ્ય તારાં નામ, અનંત ત્હારૂં રૂપ છે, તુજને કરૂં પ્રણામ; સેવક સ્વામી તું પોતેરે, આપોઆપ પ્રભુ માતા. ઇ દ ચમત્કાર દરિયા તુહિ, સર્વ લબ્ધિ ભંડાર, જે જોઈએ તે તુવિષે, અનંત ધર્માંધાર, અકલૈંક અવિનાશીરે, નિજાનંદ નિર્માતા, ઉત્પત્તિ વ્યય અન્યમય, ગુણપાઁયાધાર, દર્શન ધની ખાણ છે, ભવેાધિ તારણહાર, અનંત શક્તિના સ્વામીર, પિતા માતા ભ્રાતા.
For Private And Personal Use Only
ઈ૦૧
ઇ૦ ૨
જૂઈ૦૩
ધૈર્ય૦ ૪
ઈ૦ ૫
ઈ૦૭
ટ્રેઇ૦૮
Page #83
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૬૧
ક્ષયાપથમ જ્ઞાન ચરણથી, વ્હાલા અસંખ્યવાર, પ્રગટ્યાપછી સતા છે, અનુભવ્યા નિર્ધાર, સંતાવાના જે પડદારે, ચીરી પ્રગટા ત્રાતા. કાઁના પડદા પાછળે, હવે નહીં સંતાઓ 1 સદા પ્રકાશી થઇ રહેા, હજરાહજૂર જણા; પ્રભુ ઉપયાગતાનેર, સદા રહે। હરખાતા. તુજ જીવનથી જીવવું, દેહ છતાં નિર્ધાર; મુજ નિશ્ચય તે તાઘરા, જાણી પાર ઉતાર, બુદ્ધિસાગર આતમરે, પ્રભુ વિભુ છે. દાતા.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આતમ પ્રભુ એક છે તુજ વિશ્વાસ; મુજ જીવન તું ખાસ.
એક આધાર તુ માહ્યરે, તુજ થી જીવ્યું જાય;
प्रभुविश्वास.
( સજના પૂર્ણ થયા છે ખેલ, એ રાગ. ) ( ૧૪ )
For Private And Personal Use Only
ઈ૦ ૯.
સૂર્ય ૧૦
દેશ૦ ૧૧
આતમ
અર્ષાયા તુજ ભાવમાંરે, તું ગતિ તું મતિ ન્યાય. આમ૦ ૧ દુઃખ પડા કાટિંગમેરે, મૂકું ન તુજને લગાર; કરવું ઘટે તે કર પ્રભુરે, તું મુજ તારણહાર. સારા માટે સર્વે થતું, કરે તે શુદ્ધતા હેત, મનમાં તારી પ્રેરણારે, ઝીલું પ્રભુ સંકેત. તુજ સન્મુખ આવું પ્રભુરે, પાછા ફરૂં નહીં લેશ; જીવતાં મરણું કરીરે, જીવતા થાઉં હમેશ શૂરા થઈ માહથી લડીર, ભેટું હજરા હાર, બુદ્ધિસાગર પ્રભુ મળેરે, ઝળકે અનંતુ તુર.
આતમ૦ ૨
આતમ૦ ૩
આતમ૦ ૪
આતમ૦ ૫
Page #84
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
प्रभुपासे गमन. (પૂર્ણ થયે છે ખેલ સજને પૂર્ણ થયે છે ખેલ.)
(૫૫) આવું છું તેજ પાસ, આતમ પ્રભુ આવું છું તુજ પાસ છેડી જગ સુખ આશ,
આતમ પ્રભુ દુનિયા ખીજે તે ખીજજોરે, હારી રીઝમાં ખાસ લાગી તાલાવેલી લાહ્યરી, લાગી લગની પ્યાસ. આતમ ૧ મારગમાંહી ચાલતારે, વિપત્તિ લાખ; સંકટ દુખે સહુ સહું, થાતાં દેહની રાખ, આતમ ૨ સર્વ જીવોને પ્રભુ સમારે, ગણી ન કરું રાગ રેષ; ભાગીશ નહીં ભય આવતરે, કેપર દઉં નહીં દેષ.આતમ03 પડી આખડી પાછું ચાલવુંરે, થાકથી કરૂં વિશ્રામ; પાછો ઉઠી ચાલુ પ્રભુરે, તુજવણ બીજું ન કામ. આતમ૦ ૪ તુજ શ્રદ્ધા પ્રીતિવડેરે, થાય ચાલતાં હામ; આશાને ઉત્સાહથી, ચાલું છું ગુણધામ. આતમ ૫ આંખે અશ્રુસાગર કરે, વિશ્વાસને આધાર થનાર હોય તે સહુ થશે રે, પાછો નહીં ફરનાર. આતમ ૬ લેહી તરબળ પગને કરે, મરતાં ન છોડું પ; તુજ મળવા જીવ્યું જતુંરે, સાખ પૂરે છે ગ્રન્થ. આતમ ૭ અંતર ઝીલી તુજપ્રેરણારે, અર્થે આવ્યે નાથ; તુજ નગરીની નિશાનીયેરે, દેખી છું સનાથ. આતમ૦૮ સમભાવ સિદ્દો માર્ગ છે, બે તરફ વસમી છે ખાડ; રાગ રેષ આડી દૃષ્ટિથીરે જેવું ન આંબે ફાડિ. આતમ ૯
For Private And Personal Use Only
Page #85
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જે તે પણ તારરે, આવું છું હજરાહજૂર બુદ્ધિસાગર આતમારે દેખું આનંદ નુર.
આતમ ૧૦
प्रभु दूर नथी, (આનંદ કયાં વેચાય ચતુરનર આનંદ ક્યાં વેચાય એ રાગ.)
આતમપ્રભુ નથી દૂર, આતમપ્રભુ દેખું છું હજારાહજૂર. જગમાં છે મહૂર, જ્યાં ત્યાં આત્મ પ્રભુ મહૂર..
જ્યાં ચૈતન્ય દેખાય છે, આતમ પ્રભુ ત્યાં ખાસ સર્વ જીવો સત્તાવડેરે, બ્રહ્મ છે ધર વિશ્વાસ. આતમ ૧
જ્યાં ત્યાં આતમપ્રભુ વિલસતારે, દેહ દેવળ વસનાર; જયાં ત્યાં કમેના વેષમારે, એવું ભજું દિદાર. આતમ- ૨ આતમપ્રભુની પ્રસન્નતારે, જડમાહે ન થનાર આતમ પ્રભુ પ્રસન્ન છેરે, આતમમાં ધરે યાર. આતમ- ૩ આતમ કર્તા કર્મ છે, આતમ કરણ વિચાર, સંપ્રદાન આતમપ્રભુરે, અપાદાન નિર્ધાર.
આતમ ૪ અધિકરણ છે આતમારે, અનંત ધર્માધાર; કર્તા અકર્તા અલક્ષ્ય છે, સદસત્ પક્ષાધાર. આતમ- ૫ નાસ્તિક આસ્તિક જીવડારે, આતમ પ્રભુ છે સર્વ આત્મજ્યભાવે વિશ્વનેરે, અનુભવતાં ટળે ગર્વ. આતમ ૬ આતમ રૂપને ધર્મને રે, આવે ન ક્યારે પાર; સર્વ ધર્મના શાસ્ત્રથી, કિંચિત ભાસે સાર. આતમર ૭ દેહ દેવળમાં દેવનુંરેઆનંદ જ્ઞાનસ્વરૂપ અનુભવે તે સ્વયંપ્રભુ, દેખી થાતે ચૂપ.
આતમં ૮ જ્યાં દેખ્યું ત્યાં પ્રભુ વિભુર, બાહ્યથી અનેકાકાર, અંતર અસંખ્ય પ્રદેશથી, ચિદાનંદરૂપધાર, અતિપછે
For Private And Personal Use Only
Page #86
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દેખે જાણે સુણે ચિતવેર, એ હું આતમ દેવ શોધું આતમને આતમારે, નિજની કરૂં નિજ સેવ. આતમ ૧૦ આતમ પ્રભુ ગુરૂ શિષ્ય છે, પુત્ર ભાઈ મા બાપ આશુક માશુક આતમારે, પૂજુ આપોઆપ. આતમ ૧૧ છતા આતમ પ્રભુરે, નકશા છે ધર્મ ગ્રન્થ; દર્શન ધર્મની દૃષ્ટિયેરે, આતમના છે પત્થ. આતમ- ૧૨ મહ વિના આતમપ્રભુ, દેહમાં એકલે થાય; મુદેવ પરમાતમા, જન્મ મરણ નહીં પાય. આતમ- ૧૩ જયાં ત્યાં આતમપ્રભુ તાહ્યરારે, આનંદમાટે લેક બ્રાંતિથી જડ દેહમારે, ભૂલી પાડે પિક. આતમ- ૧૪ આતમમાં આનંદ છેરે, જડમાં ન આનંદ લેશ; બુદ્ધિસાગર પ્રભુ વિભુરે, ચિદાનંદ હમેશા આતમ- ૧૫
स्वारथियो संसार.
(૫૭) સઘળે સ્વારથિ સંસાર, જયાં ત્યાં સ્વારથિયાં નર નાર વારથ હેય તે સ્નેહ ને સગપણ, કરે ખુશામત પ્યાર સ્વાર્થ સર્યો કે દૂરે નાસે, વાથે મારામાર. સઘળે ૧ હિંસા જૂઠું ચોરી ચુગલી, વ્યભિચાર મહાપાપ સ્વારથથી કરે લાંબી સલામે, સ્વાર્થી કહે માબાપ. સઘળે ર હાજી હા સાહેબજી સ્વાર્થ, કાટલા સહુ થાય, વાર્થ સર્યો કે સગું ન સ્નેહી, કોઈ ન પાસે જાય. સઘળે. ૩ માતા પિતા ભાઈ પતિ કે પત્ની, સ્વારથમાં હુંશિયાર સ્વારથમાં સપડાણા સર, જૂલ્મ કરે છે અપાર. સઘળે. ૪
For Private And Personal Use Only
Page #87
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાજા શેઠને મંત્રી દ્ધા, ન્યાયાધીશે ફેજ દાર જડસુખ માટે સ્વાર્થ કરે સહુ, સ્વારથમાં તૈયાર. સઘળો. ૫ આત્મપ્રભુમાં પ્રીતિવાળાં, પરમાર્થી નરનાર; બુદ્ધિસાગર પરમાથી સંત, ધન્ય તેને અવતાર. સઘળે- ૬
- परमार्थी.
(૫૮) પરમાથી જે નરને નાર, જગમાં ધન્ય તેને અવતાર પરમાર્થીમાં પ્રભુ પ્રગટતા, થાય ન મારામાર; પરમાર્થી અવતાર પ્રભુને, પરમાથે જીવનાર. જગમાં. ૧ હિંસા જાડું ચરીને ત્યાગે, સ્વારથને નહીં લેશ; નિષ્કામે ઉપકાર કરે સહુ, સ્વર્ગ ન ઈચ્છે બેશ. જગમાં ૨ દુખ પડે પણ ધરે ન દીનતા, ધરે પ્રભુપર ધ્યા; પ્રભુપદવણ બીજુ નહીં ઈછે, દુર્ગુણ ટાલણહાર. જગમાં 3 સર્વ જીવોને આત્મપ્રભુ સમ, દેખે જે નરનાર; સર્વ જીના ભલામાં જીવે, તન ધન ખર્ચા અપાર. જગમાં ૪ નિદા સ્તુતિમાં સમભાવી, ધન્ય તે નરનાર, પરના માટે પ્રાણ સમાપે, ઉપકારે મરનાર. જગમાં ૫ પોપકારી પરમાથી સંત, જાણે પ્રભુ અવતાર બુદ્ધિસાગર પરમાથીને, નમું છું વારંવાર. જગમાં ૦ ૬
For Private And Personal Use Only
Page #88
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
प्रभु आवागमननु आव्हान. (ભક્તિ એવીરે ભાઈ એવી એ રાગ..)
(૫૮) મુજ દિલમાં પ્રગટ પ્રભુ થા, આતમપ્રભુ પ્રીતિએ અ. થા સત્યને પ્રેમ વિચારે, પ્રભુ સગુણરૂપે પધારે. મુજ ૧ આંખ કાન હૃદય તુજ ધામ, દેહ ઈન્દ્રિયો લ્હારું છે ઠામ, નામ રૂપની પેલી પાર, તું સાકાર ને નિરાકાર. મુજ૦ ૨ સર્વ વિશ્વમાં પ્રકાશે, સાચે એક છે તુજ વિશ્વાસ, સર્વ વિશ્વમાં શાંતિ રથાપિ, પ્રભુ જ્ઞાનાનન્દરૂપ આપે. મુજ૦ ૩ હારી શક્તિ અનંતી અપાર, સર્વવિશ્વને તું આધાર સર્વ ધર્મશાસ્ત્રો હને ગાવે, ભિજ્ઞાન અપેક્ષાએ ભાવે. મુજ૦ ૪ મારી આંખ હૃદય તું કાન, જીભપર્શને ઘાણ તું પ્રાણ મારી જીવન આશાને બેલી, પ્રભુ ક્ષણપણુ મૂક ન ઠેલી. મુજ૦ ૫ સેવા ભક્તિ જ્ઞાન ન જાણું, પ્રમથી પ્રભુ હૃદયે આણું, ઈચ્છું નહીં તુજવણ પ્રભુ બીજું, જડઉપર રીમું શું? ખીજું. મુ૬
મે રેમે હજરાહજૂર, પ્રગટે પ્રભુ નૂરના નૂર પ્રભુ અસંખ્યપ્રદેશી પૂરા, ચિદાનંદમાં નહીં છો અધૂરા, મુજ ૭ હારી ધૂનમાં નહીં દુખભાન, દૂર રહેતા હશયતાન, અજવાળાથી અંધાનાસે, પ્રભુ પ્રગટ્યાથી મેહ જ નાસે, મુજ ૮ ઉપશમ ક્ષપશમે પધાર્યા, મેહ શત્રુ ઘણાખરા હાર્યા; જો ક્ષાયિકભાવે પ્રગટે, તે વાતે ખરે નિજ પલટે. મુજ૦ ૯ અરિહંત મહાવીર પ્યારા, આતમપ્રભુ બ્રા છે વહાલા; રામ રહિમાન જિન બુદ્ધ પિત, ઝળહળતા આતમને. સુ. ૧૦ તુજમાં સ્વર્ગ મુક્તિ સમાઈ, વહાલા હારી વધામણી આઈ વહાલા ક્ષાયિકભાવે પધારે, ચરાચરમાં અલખ અપારે. મુજ ૧૧
For Private And Personal Use Only
Page #89
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તુજ પધરામણું ભણકારા, પ્રેમીઆંખમાં તુજ ચમકારા; થતા આનંદનુર ઝબકારા, હારી ઝાંખી થઈ પ્રભુ વહાલા. મુજ ૧૨ હારા રૂપને છું વિશ્વાસી, પૂરે આશા સત્યપ્રકાશ થાન સમાધિએ એકરંગી, સ્વામી સેવકનહિ અંગઅંગી. મુજ૦ ૧૩ કહે વિનવે તે નહીં બીજે, તુતું હુંહું આતમ એક રી; ગુણ પર્યાયના આધાર, વંદુ પૂજું તાર મુજ તાર. મુજ૦ ૧૪ ચિદાનંદ સ્વરૂપે આવે, મારા જીવનને એ લહાવા તુજમાંહી સમઈ જાઉં, જતિ જાતે મળી પ્રભુ થાઉં. મુ. ૧૫ શુદ્ધ પ્રેમ વિશ્વાસથી પાસે, આપોઆપ પ્રભુ છો પ્રકાશે; સેવા ભક્તિથી પાસેના પાસે, જયાં વિશ્વ આતમસમ ભાસે. મુ૦૧૬ જ્ઞાને પ્રભુરૂપ પરખ્યું જાતું, પ્રભુ નુર દિલમાં ઉભરાતું; ચિદાનંદ પ્રભુ આપ જાણ્યા, આવ્યા ધ્યાન સમાધિથી તાણ્યા. ૧૭ મન વાણીને કાયાના સ્વામી, આતમરામ છે અન્તર્યામી, બુદ્ધિસાગર હજરાહજૂર, રહે ઝળહળજાતે સર. મુજ ૧૮
आत्मप्रभु खेल. (અહા આશું વસંત જૈ જૈ નાચી રહ્યું. એ રાગ.)
(૬૦) અહા!! મારો આતમ પ્રભુ ખેલી રહ્યું, ખેલી રહ્યું ને ખેલાવી રહ્યા.
અહાહ સાખી. તમે રજોગુણ સત્તવના, પડદામી રહેલા ત્રણ પ્રકૃતિવૃત્તિ –સાથે ખેલે ખેલ. તેથી ચોરાશી લાખ ખાણે રો, ખાણે રથો મેહ તાબે રહ્યો.
અહાહ ૧
For Private And Personal Use Only
Page #90
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આઠ કર્મના બંધથી, કરે વિવિધ અવતાર; મેહમાયાની સંગતે, ભૂલ્યા નિજરૂપ સાર; કર્મલીલાએ દેહમાંહી વસે, દેહમાંહી વચ્ચે મહદે ફર્યો.
અહ૦ ૨ સદ રૂસંગે આતમા, પામ્ય નિજરૂપ ભાન; અનંતધમી આતમા, ચેલે પામી જ્ઞાન નિજ ઉપયોગ અવતાર લીધે ખરે, લીધે ખરે પ્રભુ શકર્તભર્યો.
અહ૦ ૩ મેહદૈત્યને મારવા, ચહ્યાં ધર્મ હથિયાર દુર્ગુણ દુષ્ટ વિનાશવા, થયા પ્રભુ તૈયાર પ્રભુ ! ઉપશમભાવે પ્રકાશી થયા, કર્યાવરણને વિનાશી રહ્યા.
અહાહ ૪ પશમ ગુણ સૈન્ય છે, શુદ્દો પગ પ્રધાન જ્ઞાન સેનાપતિ છાજતો, સંયમ ગુણ ફેજદાર; મેહત્ય વિનાશવા ઉમંગી થયે, સાવધાનીથી યુદ્ધ ખૂબ કરતે
રહ્યા. અહા. ૫ સોપશમ ચારિત્રથી, નાઠું મેહનું સૈન્ય, આત્મપ્રભુતા આગળ, થયું મોહનું દૈન્ય પ્રભુ આતમ સુખ રવાદ ચાખી રહ્ય, ચાખી રહ્ય જગચખાવીરહ્યો.
અહ૦ ૬ મેહ શયતાનથી કરતીમાં, ઉંચું નીચું થવાય; આતમ બલ વધતું જતું, અનુભવથી પરખાય; બહુ મેહનું બલ ક્ષીણ થાતું અહે, સાત્વિગુણસંગ ખેલે વધે.
અહા. ૭
For Private And Personal Use Only
Page #91
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્રણ પ્રકૃતિ ભિન્ન હું, અનુભવાઉં બેશ; પંચશરીર કેષેિ રહ્યું, હવે ન પામું કલેશ હવે પ્રારબ્ધ કર્મ બેગ ભેગી છતે, રહી સાક્ષીપણે નિર્લેપ થ.
અહ૦ ૮ દેહાદિક સંબંધથી, પ્રભુ સાકાર ગણાઉં દેહાદિક સંબંધવણ, નિરાકાર સુહાઉં; દેહમાંહી આતમ એક પિતે રહું, બીજા મોહને મારી નિજધમ
લહું. અહ૦ ૯ મેહને ક્ષય કરવા હવે, પૂર્ણ થયે ઉજમાલ; રહીશ એકલે દેહમાં, પામીશ મંગલ માલ; રામ રહિમાન અરિહંત બ્રહ્મ ભલે, મુજ આતમ દેવ નિજરૂપે ભ
. અહા ૧૦ રાગ રેષને જીતતાં, જિન અરિહંત ગણાઉં; આત્મજ્ઞાનના અનુભવે, બુદ્ધ વિભુ સહાઉં અહે વપરપ્રકાશક વિષ્ણુ થયે, સર્વ તેજનુંતેજ વિભુભાવ લો.
અહ૦ ૧૧ બેલે દેખે સાંભળે, ચિદાનંદ ભગવાન; સ્વયં આતમા અનુભ, થે મહા મસ્તાન, એવી બુદ્ધિસાગર પ્રભુ લીલા લ, લીલા લો ભાવનાથી વહ્યો.
અહ૦ ૧૨
आत्मधर्म. (સિદ્ધ જગત શિર શેતા. એ રાગ.)
( ૬૧ ). આતમધર્મ આરાધીએ, ટાળી રાગને રેષ - મરવું મોહને મારીને, કર પ્રભુ ગુણ પિષ
આતમ- ૧
For Private And Personal Use Only
Page #92
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ્યાં સુધી રાગ રેષ છે, ત્યાં સુધી નથી મુક્તિ રાગને રોષ નિવારીએ, મુક્તિમાર્ગની યુક્તિ. આતમ- ૨ અશુભ વિચારપ્રવૃત્તિથી, પાપનું કર્મ બંધાય; શુભ વિચાર પ્રવૃત્તિથી, પુણ્ય બંધ સુખદાય. આતમ- ૩ શુભાશુભ પરીણામના સર્વ વિચારથી ભિન્ન આતમ શુદ્ધપરીણામ છે, તેમાં થા જીવ !! લીન. આતમ ૪ શુભાશુભપરીણામ તે, અધ્યવસાય વિચાર; તેથી ભિન્ન છે આતમા. શુદ્ધપરીણામાધાર. આતમ ૫ શુદ્ધોપગમાં વર્તતે, આતમ શુદ્ધ પરિણામ આતમ શુદ્ધ પરિણામ એ, શુદ્ધ સ્વભાવ અકામ. આતમ ૬ શુભ અશુભ પરીણામથી,-ચારગતિ ભવ થાય, શુભાશુભ પરીણામના,ધે મુક્તિ સુહાય. આતમ- ૭ જડમાં શુભાશુભ કલ્પના, તે છે સંસારમૂલ; પર પરિણામ વિભાવ છે, તેથી દુખનું શૂળ. આતમ ૮ ક્રોધ માન માયા લેભથી-ભિન્ન છે આતમરાય; મનથી આતમા ભિન્ન છે, જ્યારે જડથી સદાય. આતમ ૯ સચ્ચિદાનંદ આતમા, ત્યારે શુદ્ધોપગ; કામના ભેગમાં સુખ નહીં, પન્નરગે અગ. આતમ ૧૦ દર્શન જ્ઞાનને ચરણ છે, આતમને શુદ્ધધર્મ પરબ્રહ્મ પરમાતમા, જૂદા આઠ છે કર્મ. આતમ- ૧૧ આતમ તે પરમાતમા, સિદ્ધ બુદ્ધ નિર્ધાર કમ ટળ્યાં ભેદ નહીં જરા, આવે ભદધિપાર. આતમ ૧૨ મનની શુભાશુભકલ્પના, ટાળી રહીએ રવભાવ મરણ તરણ નિજ હાથમાં, ખેલીએ શિવદાવ.
આતમ ૧૩
For Private And Personal Use Only
Page #93
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કામ વિચારોને વારીએ, તજીએ, મમતા વિચાર જડમાં અહંતા ન કીજીએ, કરીએ નહીં જડપ્યાર. આતમ ૧૪ દેહાતમબુદ્ધિ વારીએ, તજીએ ઇચ્છા વિચાર, સર્વ સંકલ્પ વિકલ્પને, રાધીએ નિર્ધાર.' આતમ ૧૫ મોહવિચારે પ્રગટ થતા, વારીએ ધરી ધીર; આતમશક્તિ જગાવીએ, બનીએ આતમ વીર. આતમ- ૧૬ આતમને પ્રભુ ભાવીએ, કરીએ દેને દૂર મનવચકાયપવિત્રતા, પ્રગટ ધરી નુર. આતમ- ૧૭ નિંદીએ ગરહીએ પાપને, ધરીએ આતમશુદ્ધિ શુભાશુભભાવ વારીએ, ધરીએ આતમબુદ્ધિ. આતમ ૧૮ અંતર્ વાસનાવૃત્તિ, સર્વને કરે ત્યાગ મુક્તિ જવું નિજ હાથમાં, જામ!! આતમ જાગ ! !આતમ ૧૯ નિર્વિકલ્પ જે આત્મનું, અંતરમાં શુદ્ધ જ્ઞાન પ્રગટાવીએ ઉપગથી, ધરીએ આતમ ધ્યાન. આતમ ૨૦ સ્મરીએ દિલમાંહી આતમા, કરીએ બાહ્યથી કાજ; અંતર સુરતાને ધારીએ, થઈએ પ્રભુ મહારાજ. આતમ ૨૧ આતમધર્મની વિશિકા, સમજી ચલે નરનાર બુદ્ધિસાગર આત્મના, ધર્મ સુખ છે અપાર. આતમ ૨૨
नागरनटनाच. (ત્રિગુણ માયા, આતમ પ્રભુ સાથ ખેલે. એ રાગ.).
(૬૨) નટ નાગર પેઠે નવરસ નાટક નાચું, દુનિયામાં શેરું ન રાચું. નટ પ્રારબ્ધ કર્મ પ્રયોગથી બાહ્યમાં, મેહ નાચે નહીં નાચું તમે રજોગુણી વૃત્તિ સાથે, ખેલું ને મનમાં ન માન્યું. નટ૦ ૧
For Private And Personal Use Only
Page #94
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૩ સત્ત્વગુણ સહુવૃત્તિ સાથે, રાગ કરી નહીં રાચું; બાહ્યના નવરસમાં ન રંગાવું, મેહના પાઠ ન વાચું. નટ- ૨ પલ પલ આતમ અલખ પ્રભુની, –નવરસ કેલિમાં રાચું; જડ સુખ આશા તૃષ્ણાને ત્યાગી, જડસ ભીખ ન યાચું. નટ૦ ૩ પ્રભુમય જીવન ખેલ ખેલીને, ભાગુ મેહનું ડાચું આતમપ્રભુના ખેલને ભજવી, દૂર કરું મન કાચું. નટ૦ ૪ ચિદાનંદરૂપ આતમ પ્રભુનું, જાણ્યું નિશ્ચય સાચું; બુદ્ધિસાગરપ્રભુ દિલ પરગટ, ભવ નાટક નહીં નાચું. નટ૦ ૫
मायाबाजी. (રાગ ઉપરને.)
માયાની બાજી તેમાં ન થાઉં કદિ રાજી, સ્વમા જેવી સહુ બાજી.
માયા, હર્ષ કરૂં શું ? શેક કરું ! જડની માયા સહુ કાચી કર્મ બાજીગર ખેલ છે જૂઠે, એક ન વાત તેમાં સાચી. માયા. ૧ કમ ચકડેળે બેઠે આતમ, ઉંચ નીચ ગણે નિજ પાજી; સ્વમ સરીખી ભ્રાન્તિ એ સહુ, કેણ રાજા કોણ કાજી. માયા૨ આતમનાં નામ રૂપ તે જૂઠાં, કરી છે તેની હરાજી; જગમાં મારું લ્હારૂં છે મિથ્યા, કેણ માતાને પિતાજી. માયા૦ ૩ સુખની ભ્રાંતિથી મહે મુંઝતાં, એકે વાત નહીં છાજી; રાગી ઉપર થાઉં હવે ન રાજી, શત્રુ ઉપર ન નારાજી. માયા. ૪ આતમપ્રભુ હું નિજને રીઝવવા, વાત કરું શું ? ઝાઝી; આજ સુધી મેહ માયામાં રમિયે, તેથી રહ્યો ઘણું લાજી. માયા ૫ દુનિયાં રીઝવવા ચાહ કરું નહીં, કરું નહીં ઈતરાજી; સમ સાક્ષીએ દેખું જગતને, કરું ન મેહની હાજી. માયા. ૬
૧૦
For Private And Personal Use Only
Page #95
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જગમાં શુભાશુભકલ્પના ત્યાગી, બન્ચે મુસાફર હાજી; ચિદાનંદમય પૂર્ણ બ્રહ્મના,–ઉપયોગ રહ્યો ગાજી. માયા ૭ શુદ્ધાતમ પ્રભુ જિન અરિહંત હું, બીજીવાત બધી ત્યા; બુદ્ધિસાગર રહેણીમાં રાજી, મેહની વાત તજી કાચી. માયા ૮
सर्वदर्शनधर्मशास्त्रलारवीशी.
(૬૪) સર્વધર્મના શાસ્ત્રને સર્વ દેશને સાર; સર્વપન્થને સાર છે, રાગને રેષ નિવાર. રાગરેષને મોહ જ્યાં, જયાં ઈચ્છાને વાસ; પરમેશ્વર તે નહીં ખરે, જે છે કામને દાસ. હિંસા જૂઠને ચેરી જ્યાં, કંચન કામિની હાય. સદ્દગુરૂપદ ત્યાં નહીં જરા, જ્યાં અજ્ઞાન સુહાય. રાગ રોષના ત્યાગમાં, સર્વ ધર્મને સાર; રાગને ફેષ ધર્મ નહિ, કરશે સત્ય વિચાર. આતમ !! ચેતે જ્ઞાનથી, રાગ રેષથી ભિન્ન; સત્ય તમારું સ્વરૂપ છે, બને ન મેહમાં લીન. ક્રોધ માન માયા થકી -ભિન્ન છે આતમદેવ; લેભથી ભિન્ન તું આતમા, નહીં કર મોહની સેવ. ૬ કામથકી તું ભિન્ન છે, કામવિચારને ટાળ; સ્પર્શરૂપના ભેગની ઇચ્છા દૂર નિવાર. નિદ્રા નિન્દા તું નહીં, ભય નહીં તારો ધર્મ
આતમ નિર્ભય તું સદા, જડમાં નહીં તુજ શમે. હિસા જૂઠને ચરીથી –મૈથુનકર્મથી ભિન્ન હિંસાદિકપાપવિષે, થા નહીં ક્યારે લીન,
For Private And Personal Use Only
Page #96
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૫ વિકથા ચાડી શકને, ચિંતા દૂર નિવાર દુછવ્યસન દુર્ગુણથકી, આતમ ભિન્ન વિચાર. ૧૦ વિષયભેગની વૃત્તિને, મનમાં નહીં પ્રગટાવ પરના દેષ ન દેખવા, નિશ્ચય સાચો લાવ. દુર્જન શત્રુ દેવીનું, બૂરું કરવું ત્યાગ; સત્યદેવ ગુરૂ સંતને, કરજે મનમાં રાગ. શુભાશુભ પરિણામથી, આતમ ન્યારે જાણ અશુભને શુભ વિચારથી, આતમ ભિન્ન છે માન. ૧૩ તમે રજોગુણ સત્ત્વથી, ભિન્ન છે આતમ દેવ, પુણ્ય પાપથી ભિન્ન છે, ચિદાનંદપદ સેવ. આઠક, પ્રારબ્ધને–સંચિત રૂપ ગણાય; ક્રિયમાણ આસવથકી, ન્યારો આતમરાય. વેદ ન જાતિ લિંગ નહિ, પંચદેહથી ભિન્ન; અસંખ્યપ્રદેશી આતમા, થા તું નિજમાં લીન. મન વાણુથી ભિન્ન તું, અનાધનંત સુહાય; જન્મ મરણથી ભિન્ન તું, અગુરુલધુ સહાય જ્ઞાનને દર્શન ચરણ છે, આતમ તારે ધર્મ સમભાવે ઉપયોગથી, પ્રગટે ધર્મને મર્મ. મનસંકલ્પ વિકલ્પથી, તું છે ત્યારે નિત્ય નિવિકલ્પ અનુભવે, પ્રગટે બ્રહ્મ પ્રતીત. નિવિકલ્પ સ્વરૂપમય, આતમ તું ભગવાન બુદ્ધિસાગર આતમા, પામે કેવલજ્ઞાન.
For Private And Personal Use Only
Page #97
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
आत्मप्रभुप्राकट्य. (ત્રિગુણી માયા આતમ પ્રભુ સાથે ખેલે. એ રાગ.
(૬૫)
આતમ પ્રભુ પ્રગટ્યા અનુભવ આવ્ય, દેહ દેવળમાં સુહા, મોહની સાથે કુરતી કરતાં લાગ્યું હવે હું ફાવે; ભવબાજીમાં સમભાવી ચૈ, આતમમાં લય લા. આતમ ૧ આતમ પ્રભુની મહેર નજર શૈ, મેહને મારી હઠાવે; કામ અને ક્રોધ પાછા હઠાવ્યા, આતમરસ હવે પાયે. આ૦ ૨ દુનિયાઉપર રિઝ ખીજ રહી નહીં, નાચું ન મેહ નચા; ક્ષણ ક્ષણ આતમ સુરતા જાગી, શુદ્ધોપયોગે ફાવે. આતમ ૩ પ્રારબ્ધ રેગાદિક ભોગે, સાક્ષીભાવ સુહા; વેગળે નહીં રહે પ્રિય પ્રભુથી, પાપે પ્રભુને પસા. આ૦ ૪ પ્રારબ્ધ કર્મનું દેવું ચુકવતાં, ઉંચે નીચે ન રહા બુદ્ધિસાગર પ્રભુ દેહ દેવળમાં, નિજ નિજને પરખાયે. આતમ ૫
नामरूपवासनात्याग. (રાગ ઉપરને.)
આતમપ્રભુ આપ આપ પ્રકાશ્યા, હવે રહ્યા ન મેહદાસા. આ નામને રૂપની નિન્દાસ્તુતિથી, દૂર ઘણા દિલ ભાસ્યા; નિદા તુતિથી ભિન્ન નિજાતમ, જૂઠા મેહ તમાસા. આતમ ૧ નામને દેહરૂપ પેટી સરીખાં, દેહમાં આતમવાસા. બુદ્ધિસાગર પ્રભુ જાગ્યા સેવાભાવે, અરૂપી અનામી વિકાસ્યા. આ૦૨
For Private And Personal Use Only
Page #98
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
१७७
आत्मस्वभावजागृति.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( રાગ ઉપરન. )
(૬૭)
આતમપ્રભુ જાગી રહ્યા સ્વસ્વભાવે, આપઆપને ધ્યાવે. આવ
આતમ ૨
આતમ૦ ૪
આતમ૦ ૫
રાગ રાષના સર્વ વિચારને, મનમાં પ્રગટતા હડાવે, કામકાળાનાગના સંગ ત્યાગે, રહે ન માહવિભાવે. સમતા શુદ્ધ પરિણતિભાવે, રહે ન મેહવિભાવે; અસંખ્યપ્રદેશામાંહી મ્હાલે, શુદ્ધોપયોગ સ્વભાવે. જડ જગમાં સુખ યુદ્ધિ ન ધારે, પલ પલ સુરતા જમાવે; ક્ષણ ક્ષણ લાખેણી હેરા લગાવે, આતમ ધમ જગાવે, આતમ૦ ૩ ક્ષયાપશમને ઉપશમભાવે, આતમગુણ પ્રગટાવે; ક્ષાયિકભાવે નિજગુણુ કરવા, ધ્યાન સમાધિ લગાવે. મુક્તિના પન્થ અડધો વટાળ્યે, આગળ જવા ભાવ લાવે; ઉપયોગી જડમાં થઈ સાક્ષી, નિઃસંગતાએ સુહાવે. પશ્ચાત્તાપ કરી ઢાષાના, અનુરૂલધુ નિજ ભાવે; શુભાશુભપરીણામ નિવારે, નિજમાં નિજને રમાવે, આતમમાં આતમને સમાવે, જીવાને પ્રભુ, ભાવે; આતમરૂપે વિશ્વ અનુભવી, નિવિકલ્પમાં ફાવે. આતમમાં મુક્તિસુખ અનુભવ,−કરીને નિશ્ચય પાવે, નિત્યાતમ નિ યતાને ભાવે, લેશ ન ઢીનતા લાવે. પ્રારબ્ધક્રમને ભાગવે આતમ, ઉપયાગથી સમભાવે; પૂરણ પ્રભુરૂપ થાશે નિજાતમ, અંતરધ્વનિ એ જણાવે, આતમ૦ ૯ સાધક આતમ આગળ ચઢવા, ઉપયાગમાં સ્થિર થાવું; મૃદ્ધિસાગર ગુરૂ પ્રભુ પરગઢ, આપોઆપને પાવે. આતમ ૧૦
For Private And Personal Use Only
આતમ ૧
આતમ ૬
આતમ૦ ૭
આતમ૦
Page #99
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
आत्मप्रभु स्वारी. (પિયા મુજ મહેલ પધારે. એ રાગ. ગેડી.)
(૬૮) આતમપ્રભુ સ્વારી પધારીરે, આનંદ પ્રગટયો અપાર. આતમઅસંખ્યપ્રદેશે ઝળહત્યારે, વાગ્યાં મંગલ તૂર; અનહદનાદની તેપનારે, થયા અવાજે ભૂરિ. આતમ- ૧ જ્ઞાન ઘોડાપર બેસિયારે, આતમદેવ જણાય અનંત તેજ ઝળહળેરે, કેની ઉપમા દેવાય. આતમ- ૨ શુદ્ધ પરિણતિ દેવીજીરે, પરિવર્યા પ્રભુ સાથ, ઉપગ મંત્રી શોભતેરે, ત્રણ્ય ભુવનના નાથ. આતમ- ૩ મેહનું લશ્કર ભાગિયુંરે, નજરોનજર જણાય; દેહપ્રદેશથી મેહનુંરે, સૈન્ય તે દૂર પલાય. આતમ- ૪ આતમ પ્રભુના સૈન્યથીરે, મનવચકાય પ્રદેશ, સ્વતંત્ર નિમલ થઈ રહ્યોરે, વર્તે આનંદ બેશ. આતમ- ૫ સંયમ સેનાપતિ બળેરે, કરે નમેહ પ્રવેશ, આતમ જાતે ઝળહળે રે, રહ્યો ન દુખને કલેશ. આતમ ૬ આતમ પ્રભુની સ્વારીન, દર્શન કીધાં આજ, બુદ્ધિસાગર આતમાર, પરમાતમ મહારાજ આતમ૦ ૭.
दीवाली. રાગ સારંગ.
( ૬૯) મારા પ્રભુની આજ દિવાળી, પ્રગટાવી પ્રભુએ મેં ભાળી. મારા ઉપશમ ક્ષોપશમભાવે ઘટ, જયોતિ ઝળહળ ઝળકી રૂપાળી.
મારા
For Private And Personal Use Only
Page #100
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૮ રાત રહી નહીં ઘટમાં કાળી, દુષ્ટકામની વૃત્તિ બાળાર. મારા. ૧ પ્રભુ મહાવીર રૂપને ભાળી, રાજી રાજી થયો લહી લાલીરે, મારા શુદ્ધ પરિણતિ લાગી હાલી, નાઠી કુમતિ કુટિલ સ્ત્રી કાળીરે મારા૦૨ પ્રભુને પાયે પ્રભુ નિહાળી, આપોઆપ પ્રભુતા ભાળીરે. મારા પ્રભુની અલખ ગતિ લટકાળી, શેભે ઘટગુણ પર્યાયવાળીરે મારા૦૩ પ્રભુની ગતિને પ્રભુએ ઝાલી, પ્રભુ ચાલે છે આપણી ચાલી રે મારા પ્રભુ રહેતા આનંદમાં મ્હાલી, મોહફંદને દેતા ટાળીરે. મારા. ૪ ગતિ ખળાય ન પ્રભુની ખાળી, દેખ્યા અનંત શક્તિ શાલીરે મારા બુદ્ધિસાગર આત્મપ્રભુની, નિત્ય વર્તે છે ઘટમાં દિવાલીરે. મારા પ
आत्मप्रभुदशाभावना. (જીવલડા ઘાટ નવા શીદ ઘડે, એ રાગ)
( ૭૦ ) આતમ મહાવીર પ્રભુરૂપ થયે, મોહના તાબે હવે ન રહ્યો ઉપશમ ક્ષપશમભાવે દિલ, પ્રભુ પ્રગા ગુણ ભર્યો; ચિદાનંદ સ્વરૂપે વિલ, આપસ્વભાવને વર્યો. મોર આ. ૧ પિતે પિતાનું રૂપ દેખું, જાય ન શબ્દ કહ્યું, બીજાને સમજાવી શકું છું? મૌન ધરીને રહ્યું. મેં આ૦ ૨ દર્શન ધર્મના ઝઘડા ટળિયા, પ્રભુરૂપ થઈ પ્રભુ લ; નિર્વિકલ્પ પ્રભુને પરગટ-જાણું દેખી રહે. મેર આ૦ ૩ અધપત્થમાં પ્રભુજી મળિયા, આગળ વાટ વહ્યો; પૂરણ પ્રભુરૂપ થાવા અંતર, પ્રભુરૂપભાવને ધર્યો. મે આ૦૪ જગપતિ પુરૂષોત્તમ પ્રભુ મળિયા, અકળને આપે કલે; બુદ્ધિસાગર અરિહંત મહાવીર–આપોઆપને મળે. મે આ પ
For Private And Personal Use Only
Page #101
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ܘܐ
મુકવા . (રાગ ઉપરને.)
( ૭૧ ) આતમ પ્રભુ પોતે ઝળહળ્યા, શોધતાં ઘટમાં પિતે મળ્યા. મહના પડદામાં છુપેલા, ગયા ન મેહથી કન્યા; મેહના પડદા ચીરી નાખ્યા, ત્યારે પોતે કન્યા. શે. આ૦ ૧ અરિહંત મહાવીર વીતરાગ જિન, અનંત નૂરે ભર્યા રામ હરિ રહેમાન ને અલ્લા, અસંખ્યનામે ધર્યા, શે આ૦ ૨ અસંખ્યપ્રદેશે પોતે રૂપી, પુગલરૂપે ન ઠર્યા; વર્ણ બંધ રસ સ્પર્શ ન જાતિ, અલખ અરૂપપદવર્યા. શેઠ આ૦ ૩ અગુરુલધુ, ઉંચા નહીં નીચા, અનંતશક્તિ ભર્યા સાકરથી પણ અનંત મીઠા લાગ્યા સાચા ગળ્યા. શેઠ આ૦ ૪ નિર્વિકલ્પમાં આપોઆપને, મળ્યા વિકલ્પો ટળ્યા; બુદ્ધિસાગર આત્મપ્રભુજી, નૂરનૂરમાં ભળ્યા. શે. આ૦ ૫
आत्मानो आत्मघरमा प्रवेश.
(રાગ ઉપરને. )
આતમ પ્રભુ નિજ ઘરમાં વન્યા, મેહના સઘળા દો ટળ્યા. આત્મા પ્રભુજી શુર થયા તબ, જાય ન મેહે છળ્યા, મેહશયતાન ર બહુ હાર્યો, આનંદમંગલ વર્યા. મેઆ૦ ૧ આતમ શુદ્ધોપગે રહેતા,-બ્રહ્માનંદને વર્યા, અલખનિરંજન નિર્મલચિન, અનંત જેતે ભર્યા. મેર આ૦ ૨ પરમ બ્રહ્મસ્વરૂપે પોતે, વીતરાગ જિન ઠર્યા; બુદ્ધિસાગર આતમઅરિહંત, મહાવીર આપને મળ્યા. મે આ૦ ૩
For Private And Personal Use Only
Page #102
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૧ आत्मप्रभुनो देहदेवळमां अवाज. (ત્રિગુણુભાયા આતમ પ્રભુ સાથે ખેલે. એ રાગ.)
(૭૩). આતમપ્રભુ દેહ દેવલમાંહી બેલે, આવે ન કોઈ તસ તેલ. આતમમહિના પડદા સર્વે ચીરીને, અંતર રહ્યા મુંધા મેલે સર્વવૃત્તિથી થઈ અળગા, આનંદમસ્તીથી ડોલે. આતમ ૧ અંતર્ગતની સઘળી વાતડી, ભેદભાવ તજી ખેલે બુદ્ધિસાગર આતમપ્રભુજી, રમતા જ્ઞાનહીંળે. આતમ- ૨
विश्वनुं प्रभुरूपे दर्शन. (રાગ ઉપરનો.)
(૭૪) આતમપ્રભુ, આત્મ નિહાળે, દેહેને જાદાં ભાળે. આતમ નિજતકર્મથી દેહદેવળમાં જ પ્રભુસમ ભાળે; સર્વજીમાં આતમદષ્ટિ –ધરીને મોહને ટાળે. આતમ ૧ અનંતજીવમય વિશ્વને પ્રભુરૂપ, દેખી ગુણે અજવાળે, સોડદું તરવાર ત્રણાઈ, અનુભવ આનંદ મહાલે. આતમ ૨ રાગને રાષને સંગ તજીને, પ્રભુમય જીવન ગાળે હિંસ જૂડને ચેરી વ્યભિચાર –ણ દરે ટાળે. આતમ ૩ બ્રહ્મસાગરરૂપ બનીને તેમાં, આતમરૂપ સહુ ભાળે બુદ્ધિસાગરસવજી નિજાતમ, પ્રભુને પ્રભુ ઘટ ભાળે, આતમ ૪
For Private And Personal Use Only
Page #103
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
आत्मप्रभुमा कंश बाकी नथी.
(રાગ ઉપર.). આતમપ્રભુ દીઠા મળ્યા ન રહ્યું બાકી, સાત્વિક વૃત્તિ પાકી આ૦ જાતિનલિંગરૂપ વેષાચાર નહિં, ઘરબારી નહીં ખાખો; ' આતમ મળ્યા પછી ધ્યાનની વૃત્તિ, પોતાની મેળે થાકી. આ૦ ૧ મન વચ કાય નહીં દર્શન પળે નહીં, ધર્મભેદ ન ગયે છાકી; હિંદુ મુસલ્માન પ્રીતિ ન પારસી, નીચ નહીં તેમ નાઝી. આ૦ ૨ સર્વમાંહીને સર્વથી ન્યારે, ચિદાનંદ ઘટવાસી; બુદ્ધિસાગર આત્મપ્રભુજી, મસ્તાન વિશ્વ વિલાસી.
આ૦ ૩
आत्मप्रभुने शाबासी.
(રાગ ઉપરનો.)
આતમપ્રભુ નિજના થયા વિશ્વાસી, દે નિજને શાબાસી. આમ રહ્યા નહીં કઈ વાતે ઉદાસી, આપ આપ પ્રકાશી ઘટમાં કાશી મક્કા તીરથ સહુ, સિદ્ધાચલ ઉલ્લાસી. આતમ ૧ સર્વ તીર્થનું તીર્થ છે આતમ, અલખ અરૂપ અવિનાશી; બુદ્ધિસાગર સંગલમાલા, પ્રકટ પ્રભુમાં ભાસી. આતમ૦ ૨
मननी इच्छाए न चालवानो आत्मानो निश्चय.
(અવસર બેર બેર નહીં આવે. એ રાગ. )
મનડા હારૂં કચ્યું નહીં કરવું, તુજ ઈછાએ ન કરવું. મનડા હું છું આતમ જ્ઞાનાનન્દમય, જન્મ મરણથી ન્યારે તુજ ભરમા ભરમાઉં નહીં, તું શયતાન નઠારે. મનડા ૧
For Private And Personal Use Only
Page #104
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાગ રેષ કામવાસના રૂપ મન, લાખ રાશી ભમાવે જડમાં સુખની બુદ્ધિ જણાવે, લેભાદિએ લલચાવે. મનડા૦ ૨ ચિદાનંદ રૂપ ધર્મ છે મારે, મેહસ્વરૂપ છે તારું; હવે તુજ ધર્મને સેવું ન ક્યારે, તું છે દુઃખ દેનારું. મનડા ૩ સર્વશુભાશુભ રાગને રેષના,–પ્રગટે જે વિચારે; તે તારા જાણ સહુ છું. છું મનપેલી પારે. મનડા. ૪ સર્વસંકલ્પ વિકલ્પ સ્વરૂપ તું, સર્વ દુઃખ કરનારું; આતમથી ભિન્ન જાણી ન ભૂ લું, તુજસંગે નહીં સારૂં. મનડા. ૫ તુજને વશ કરી તુજપર બેસી, મેક્ષ નગર ભણી ચાલું તુજ ઈચછયું કરું નહીં હવે કાંઈ, આપસ્વરૂપ વિચારૂં. મનડા. ૬ તારે કહ્યું કરે તે છે મરેલા, મારૂં કહ્યું તારે કરવું બુદ્ધિસાગર આતમ તાબે, મનવશ કરી સુખ વરવું. મનડા ૭
प्रभुसहायप्रार्थना. (રાગ ઉપરને.)
(૭૮) પ્રભુ મને આપોઆપ ઉગારે, એક છે તારે આધારે પ્રભુ, દુર્ગુણદોષથી પૂર્ણ ભરેલે, સર્વથકી છું નઠારે; કર્મ શયતાનના વશમાં ૫ છું, આશરે એક છે તા. પ્રભુત્ર ૧ શાન ન જાણું વિજ્ઞાન ન જાણું, નહીં તપ જપત્રતાચારે શ્રદ્ધા પ્રેમને ભક્તિ રહિત છું-જડમાં ભૂલ્ય નઠા. પ્રભુ. ૨ ભક્ત ન સાધુ ન સેવક નહિ તુજ, ગાળું એળે જન્મારક ભૂતની પેઠે મનડું ભટકતું, તે મેહ તપારે.
પ્રભ૦ ૩ અનંત શક્તિસ્વામી મહાવીર, કરૂણ કરીને ઉગારે. જેવો તે પણ પ્રભુ છું તારે, તું છે તારણહારે. પ્રભુ ૪
For Private And Personal Use Only
Page #105
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાફ ખેટ કર્યું સહુ જાણે, પ્રેમે પાર ઉતારે; બુદ્ધિસાગર આતમપ્રભુ નિજ, વિનતડી અવધારે.
પ્રભુ ૫
रागरोष टाळया विना मुक्ति मळती नथी. (માયા કારમીરે માયા મ કરે ચતુરસુજાણ. એ રાગ.)
(૭૯) મુક્તિ નહીં મળેરે રાગને રેષ છતાં કેઈ કાળે. સઘળા ધર્મમારે મુક્તિ થાય છે મેહને ટાળે. | ક્રોધ માન માયાને લેભે–કોની મુક્તિ ન થાતીર; તપજપ વ્રત ક્રિયાકષ્ટ કરે પણ, મેહે ન મુક્તિ પમાતી. મુક્તિ. ૧ ધર્મક્રિયા તપભેદથી ક્રોધને–માનાદિક જે પ્રગટ પર પરિણતિથી બાહ્ય ધર્મની સાધના સઘળી વિધટે. મુક્તિ૨ ધર્મક્રિયાદિ સાધન સઘળાં, કષાય વણ છે સફલા; અહમમતા ને રાગરેષથી, સાધન થાવે વિકલાં. મુક્તિ . ૩ નામ રૂપને કીર્તિ પ્રતિષ્ઠા –વિષયવાસના રાગેરે વ્રત ક્રિયા તપજપથી ન મુક્તિ, જ્ઞાની મોહને ત્યાગે. મુક્તિ. ૪ ધર્મ શાસ્ત્ર મત પંથના ભેદે, સાધનભેદે કષાયેરે કરતાં મુક્તિ કેઈ ન પામે, ઉપદેશે જિના. મુક્તિ૫ રાગી રેલી મોહી જનની, પ્રભુ કરતા નહીં મુક્તિ સર્વધર્મ દર્શનમાં મુક્તિ, સમજાવે છે યુક્તિ. મુક્તિ ૬. ધર્મ ને શાસ્ત્રના ભેદે કષા, કરતા નહીં તે તરતા આતશુદ્ધ રવભાવમાં રમતાં, સમભાવે શિવ વરતા. મુક્તિ. ૭ દુર્ગણ દુરાચાર વ્યસનને, ત્યાગે લધુતા ધારે, દેાષદૃષ્ટિ ર્નિદાને ત્યાગે, આતમરૂપ તે ભાળે. મુક્તિo ૮
For Private And Personal Use Only
Page #106
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૫
ક્રોધ કરે ને રૂધિરમાંસને, તપ કરીને જે ગાળેરે, હું ત્યાગી જ્ઞાની અભિમાને, રહે માયા અંધારે. ધર્મી ભક્તના નામ માત્રથી, કાઈ મુક્તિ ન પામેરે; શ્વેતાંબર દિગંબર આદિ, નિર્માઢું ઠરે ઠામે. મિથ્યાત્વમાહની ને કષાયા, જે ઉપયાગે ટાળેરે ચિદાનંદમય નિજ ઉપયેાગે, મુક્તિપુરીમાં મ્હાલે, મેહશયતાનની સર્વ વૃત્તિયેા, મન પ્રગટતી નિવારેરે, પ્રભુમયજીવને જીવંત થઈ, આપ તરે પર તારે. દૃ ણુ કષાય માહથી મુક્તજ, થાવું તે છે મુક્તિરે. બુદ્ધિસાગર સદ્ગુણુ સધળા, પ્રગટાવે પ્રભુ ઉક્તિ.
सत्यमुक्तिमार्ग.
( માયાકારીરે. એ રાગ. ) (૮૦)
મહાવીરજિનવરેરે, કેવલજ્ઞાને માક્ષ જણાવ્યા; જૈનાગમા ભણ્યા, મારા મનમાં સાચા ભાગ્યેા. મિથ્યામાડુની સકષાયેા, ટાળે મુક્તિ પાસેરે સેવા ભક્તિ જ્ઞાનનેત્યાગે, સઘળાં કર્માંનાસે, દેવ ગુરૂને ધર્મની બ્રહ્મા, નિશ્ચયને વ્યવહારરે, સનિભાવપરિણતિ તજવી, મુક્તિ સમતા ધારે, ગૃહસ્થધમને ત્યાગ ધર્મને, યથાશક્તિ આદરવે રે, જૈનશાસ્ત્રનાં તત્ત્તા સમજી, આતમને શુદ્ધ કરવા. મિથ્યા અવિરવિકષાયયાગને, દૂર કરીને રહીએરે; શુદ્ધૃવભાવમાં રમવું પક્ષપલ, ક્ષમાદિ ગુણવહીએ. ક્રુષાયમુક્ત થવું એ મુક્તિ, કદાયહા નહીં ધરીએરે ધર્મના સાધનભેદે કષાયા, કરતાં મુક્તિ ન વરીએ.
For Private And Personal Use Only
મુક્તિ ટ્
મુક્તિ ૧૦
મુક્તિ ૧૧
મુક્તિ॰ ૧૨
મુક્તિ. ૧૩
મહા
મહા ૧
મહા૦ ૨
મહા૦ ૩
મહા૦ ૪
મહા૦ ૫
Page #107
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહા૦ ૬
આધઉપાધિ રહિત જે થાવું, ધર્મ છે તે તે અંશે સમકિતવંતાસાપેક્ષી જૈન, સશુણ જયાં ત્યાં સશે. જિનવરમહાવીર પ્રભુનું શાસન, પાળતાં શિવ વરીએ રે; બુદ્ધિસાગરગુરૂગીતાની સેવાથી દુઃખ હરીએ.
મહા૦ ૭
आत्मसाधुने समतानो बोध. [ રાગ ઉપરને ]
( ૮૧ ) આતમ સાધજેરે મુક્તિ સમતાભાવે સાચી કષાયેવારરે, રહેશે નહીં ત્રતગર્વમાં માચી.
આત ૦ ક્રોધ માનને માયા લાભ ન, મમતા અહંતા વારે; કામવાસના વૃત્તિ બાળે, પલ પણ મેહે ન ગાળે. આતમ ૧ દ્રવ્ય ક્ષેત્રને કાલ ભાવથી, મેહપ્રતિબંધ વારે; શુદ્ધ સ્વભાવે આતમ ભાવે !!, પ્રગટ્યા દેશે ટાળે. આતમ ૨ દર્શનજ્ઞાનચરણમાં રમશે. મહવને નહીં ભમશે રે ત્રત સંયમ તપ સાધન સાધે !!, કાળા કામને દમશે. આતમ- ૩ મેહની સાથે પલપલ લડશે, ક્ષણક્ષણ આતમ રમરશોરે; મનને મારી નિર્ભય થાશ, મેહને સંગ ન કરશે. આતમ ૪ સર્વનની સાપેક્ષાએ, અનેક સાધનભેદરે; સમજી સાધે સાધનગે, મુક્તિ કરે ન દે. આતમ ૫ આતમ ગુણ સાધે તે સાધુ, સમજી આતમ સાધેરે. મનવાણુતનગુસિસમિતિ, ધારી ગુણગણુ વાધે. આતમ ૬ આતમના ઉપગે ધર્મ છે, કરશે આતશુદ્ધિ બુદ્ધિસાગર આત્મધર્મ છે, ચિદાનંદગુણ ઋદ્ધિ આતમ૦ ૭.
For Private And Personal Use Only
Page #108
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મધ. (રાગ ઉપર)
(૮૨) આતમ ધર્મમારે, આતમ નિજ ઉપગે રહેશો. રાગને રેષની પરિણતિ વારી નિજ ગુણ લેશે. લાભ અલાભને મરણજીવનમાં–સમતાભાવને ધારે, કોઈ પૂજે કોઈ ભાંડે તેમાં, હર્ષને શેક નિવારે. આતમ ૧ પાંચે ઈન્દ્રયવિષયમાંહી, રાગને રોષ ન કરશોરે; ચામડીરૂપને સ્પર્શમાં સુખની –કામના થાતી હરશે. આતમ રે નામરૂપનીવાસનાત્યાગો; કીતિવાસના ત્યારે લકવાસનાથી નહીં મરશે, આતમભાવે જાગે. આતમ 3 ધર્મક્રિયામાં નિંદા ત્યાગ, જ્ઞાનથી ગર્વ ન ધારે તપ કરવું પણ ક્રોધ નકર, પલ પણ એળે ન હારે. અંતમ. ૪ સર્વવિશ્વમાં જીવાજીવમાં, સમ ઉપગે રહીએ શુભાશુભ પરિણામ ન ધરીએ, આતમરસગહગહીએ. આતમ ૫ સર્વશુભાશુભઈચ્છા તજીએ, મનનું કહ્યું નહીં કરીએ. ચિદાનંદમય નિજ ઉપગે, સહેજે મુક્તિ વરીએ, આતમ ૬ શાતાઅશાતામાં સમભાવે, રહેશે સાક્ષીભાવે, કર્મોદયમાં આત્મધર્મ નહીં, રહેશે આપસ્વભાવે. આતમ- ૭ શત્રુમિત્રપરસતાધારે, સુખ દુઃખમાં સમભાવેરે. બુદ્ધિસાગર ચિદાનન્દમય, આપસ્વભાવને ધ્યાને આતમ ૮
For Private And Personal Use Only
Page #109
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
समकित (सम्यक्त्वदृष्टि)
(રાગઉપર)
સમકિત પામતરે, મુક્તિ પામે નરને નારી , મેક્ષને એકડોરે, સમકિત પામતા નિર્ધારી | જૈનધર્મને દેવગુરૂની, શ્રદ્ધા દ્રવ્યનેભારે જૈનશાસ્ત્રની શ્રદ્ધા થાતા, સમકિત મોક્ષ વિચારે. સમe 1 સમાતિવણ તપ જપ નહીં લેખે, દયા ન લેખે આવે; મુક્તિ ન આપે વ્રત સંયમ પણ, જો નહીં સમતા આવે. સમ૦ ૨ નય નિક્ષેપે નવ તત્ત્વાદિક. જાણી શ્રદ્ધા ધરતરે; નિશ્ચય સમક્તિ ઘટમાં પ્રગટે, નરનારી શિવ વરતાં. સમ૦ ૩ સમકિતીને વ્રત ચારિત્ર યોગે, નિશ્ચિય મુક્તિ થાતી, સમકિતવણ નહીં જ્ઞાનને ચારિત્ર, સમકિતી હણે ઘનઘાતી. સમય ૪ સમકિતીને કદિ નાશ ન થાવે, સમકિતિ તરત અંતરે સમકિત હેતુ અવલંબે સહુ-રહે ન મિથ્યાભ્રાંતે. સમe | દેવગુરૂને ધર્મ શાસ્ત્રમાં–શંકાદિક પરિહરીએ. બુદ્ધિસાગર સમકિતબલથી, ચારિત્રલહી શિવ વરીએ. સમ૦.૬
(જીવલડા ઘાટ નવા શીદ ઘડે. એ રાગ.)
(૮૪) આતમ સહજ સમાધ ભયે, આતમ ઉપગે દિલ વ. હઠની કિંમત કેંડી સરખી, સહજ સ્વભાવે છતી, અસંખ્યપ્રદેશે અનંત આનંદ, જ્ઞાનની પાસે ગતિ. આતમ ૧ પંચ સમિતિ ને ત્રિગુપ્તિ, શુદ્ધાતમ દિલ ધરે; રાગ રોષથી દૂર રહેવું–કામવૃત્તિને હરે.
આતમ- ૨
For Private And Personal Use Only
Page #110
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૨
૮
નામ રૂપ કીર્તિની વાસના, દેહાધ્યાસને હરા‚ આતમ આપોઆપ અનુભવે, વર્તે સુખને ઝરી. અસંખ્ય પ્રદેશમાં સ્થિરાપયેગે, એકતાનતા વરેડ્ડ મનેાવૃત્તિથી ન્યારા આતમ, અનુભવ ચેતના કરી. ખાતાં પીતાં હરતાં ફરતાં,“આતમ ઉપયાગ ધરા વતે સંગ છતાં નહીં સંગી, સાક્ષી થૈ સહુ કરી. પંચેન્દ્રિય મનથી છે ન્યારી, આતમ અનુભવ વરા; સર્વ કષાયેા પેલી પારે, ઉપયાગે ઝળહળા. આતમશુદ્ધ સ્વભાવનું સ્મરણુજ, થાતાં દિલ ઉછળા; ધ્યાન સમાધિ પલપલ વર્તે, ચિદાનંદમાં ભળેા. આત ધ્યાન ને રૌદ્રધ્યાનની,–પરપરિણતિ પરિહા; ધર્મધ્યાન પ્રવૃત્તિયેાગે, ધ્યાન સમાધિ વરા. શુભાશુભ સંકલ્પ વિકા,-મનમાં પ્રગટયા હુરી; આત્મવિચારે સહજસમાધિ, આતમગુણુ દિલ ધરા. આતમ ગુણ પર્યાય વિચારે યાતિ જ્યાત મળે; મનની સધળી ટળતી આધિ, માયામાં કર્યાં ફ્રા. આતમ ઉપયાગે છે સમાધિ, જ્ઞાનીને ઝટ કળા; મેહપરિણતિ પ્રગટી વારા, માહથકી નહીં ચળે. સેવા ભક્તિ ધર્મક્રિયામાં, જ્ઞાને શાંતિ વરા‚ તેં આતમ ઉપયાગીને, અંતર્ માં સુખ ઝરો. ચોથા ગુણસ્થાનકથી અંશે, સહજ સમાધિ વરા; ઉપર ઉપર ગુણસ્થાનઃ જાતાં, આધિ સધળી હશે. શુભપરિણતિથી નીકળીને,-શુદ્ધ પરિણતિ વરા આતમ સ્મરણ કરીને ક્ષણ ક્ષણ, સમતા દિલમાં ધરો. મિથ્યા બુદ્ધિ કષાયા વારી, સંવર નિજૅર વરો; બુદ્ધિસાગર આપ સ્વભાવે, આપ પ્રભુને મળે
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
આતમ૦ ૩
આતમ ૪
આતમ૦ ૫
આતમ૦ ૬
આતમ ૭
તમ૦ ૮
આતમ ૯
આતમ૦ ૧૦
આતમ૦ ૧૧
આતમ૦ ૧૨
તમ૦ ૧૩
આતમ૦ ૧૪
આતમ૦ ૧૫
Page #111
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૦
( આમોત્તા શિક્ષા).
( જીવલડા ધાટ નવા સીઢ ધડે. એ રાગ ) આતમ !! માહની સાથે લડા, મુક્તિની નિસરણીપર ચઢા !! શૂરાથૈને સન્મુખ લડશેા, પાછા પગ નહીં ભરો; ભચકાયરતા ખેદ તજી દા !!, કમને મારી મા.-મુક્તિ૰આતમ૦ ૧ શૂરા મુક્ત થતા દુ:ખાથી, પાછા ન કિંચિત પડી; સવાસના ત્યાગી આતમ !!, છડા કામને સડા સુ॰ આતમ ૨ બાળા થૈને સાધ્ય ન ભૂલે, જડમાં નહીં આથડા; ભોગામાં સુખબુદ્ધિ ધારી, કર્યાં મિથ્યા તરફડા મુ॰ આતમ ૩ ચૈત ચેતન તું ચતુરા જ્ઞાને, લેશ પ્રમાદ ન કરી; આતમમાં આનંદરસ ચાખા,–પરભાવે નહીં ફ્રી. મનમાં અનેકરૂપે પૈસી, થાતા મેહ જ ખડા, આતમનિજઉપયોગી થૈને,-વૈરાગ્યે બહુ વઢેઢા. છાનામાના માહુ છેતરે; સમજી શીદને મા; જાગી ઉઠે !! આતમ ઝટપટ, શૂરા થૈ સંચરે. કાચી બેધડીમાંહી કેવલ,—જ્ઞાનને મુક્તિ વરા; બુદ્ધિસાગર ખળિયાખનીને, જ્યોતિજ્યેાતમાં ભળે, મુ॰ આ૦ ૭
૩૦ ૦ ૪
સુ॰ આ૦ ૬
For Private And Personal Use Only
૩૦ આ૦ ૫
आत्मसुखोपयोग.
( રાગ ઉપરના )
આતમસુખને ભૂલી અરે, વિષયમાં સુખભ્રાંતે પ્રેમ કરે. ॥ પાંચ ઈન્દ્રયવિષયામાંહી, ફોગટ ભૂલી ફરે;
કંચનકામિનીમાં સુખમાની, માહી થૈ ક્યાં મરે, વિષય૦ આતમ૦ ૧ ક્ષણિક સુખને અનંત દુઃખા, કામભોગથી ખરે; આત્મસ્વભાવમાં સુખ છે સાચું, જ્ઞાની નિશ્ર્ચય કરે. વિ૦૦ ૨
Page #112
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૧
ભોગમાં ભયને અનંત દુખડા, વળખાં કરે શું વળે, મન ઈચ્છા કયાથી મુક્તિ, મન મારે શિવ મળે. વિ. આ૦ ૩ આશાતૃષ્ણાથી અથડાતાં, શાંતિ લેશ ન સરે, જાગી ઉઠે !! આતમ જોગી, તડ ચૈ શું રડે. વિ. આ૦ ૪ ભણી ગણીને જીવ !! ન ભૂલે, માનવભવ નહીં મળે; બુદ્ધિસાગર આતમ બળિયે, થા આનંદ ઝળહળે. વિ. આ૦ ૫
कुसंगति वगेरेनो त्याग
(સંત સત્ બતલાના. એ રાગ.) દુર્જન દુષ્ટને કરે ન સંગ, ત્યાગે કુમિત્ર સંગકુરંગ. || ગુરૂદ્રોહી ગુરૂવિંદક જનની, સંગત કદિ ન કરીએ ગુરૂદ્રોહીની સાથે ન વધવું, વ્યસનીને પરિહરીએ. દુજન. ૧ દેવ ગુરૂને ધર્મોત્થાપક, નાસ્તિકને પાખડીરે; તેને સંગ ન કરીએ કયારે; તજીએ કપટી ઘમંડી. દુર્જન ૨ જૈનધર્મશાસે ઉત્થાપે, સ્વર્ગાદિક ઉસ્થાપેરે; નગુરાઓની સંગત કરતાં, ભરાય આતમ પાપે. દુર્જન ૩ સાધુસંતને નિન્દક શત્રુ, પુણ્ય પાપ નહીં માને એવાથી દૂરે બહુ રહેવું, વિષલવ મૃત્યુ આણે. દુર્જન, ૫ મિથ્યાત્વી જે મહા નાસ્તિકજન, થઈએ નહીં તસગીરે,
ગેરંગ પ્રવેશે મનમાં, બનીએ સમકિતીસંગી. દુર્જન ૬ દેવગુરૂની નિન્દા સુણતાં, મહાપાપ ઝટ લાગેરે; કુસંગે સારું મન બગડે, રહીએ સદ્દગુરૂરાગે. દુર્જન ૭ ગીતાથ સદગુરૂની સંગે, ગુરૂઆજ્ઞાએ રહીએ બુદ્ધિસાગર સદગુરૂ સેવા, ભક્તિથી શિવ લહીએ. દુજન ૮
For Private And Personal Use Only
Page #113
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(રાગ ઉપરને.) કરીએ સદગુરૂ સંતને સંગ, તજીએ કુગુરૂનાસ્તિકરંગ. | જૈનશાસ્ત્રને જૈનધર્મની,-બાપ્રીતિ ધરીએ; ગુરૂદેવ આજ્ઞાએ વતી, કર્મકલંકને હરીએ. કરીએ૧ તક્ક સંશયી નાસ્તિકને, પાખંડીને તજીએ રે, સમકિત શ્રદ્ધા સાચી ધરીએ – જિનવરદેવને ભજીએ. કરીએ. ૨ અનેક સુધરેલ નામ ધરાવી, બગડેલા મત કાઢેરે, તેના પર વિશ્વાસ ન ધરીએ, કુતકે ધર્મને વાઢે. કરીએ. ૩ જૈનાગમ શાસ્ત્રની શ્રદ્ધા–ધારકસંગને કરીએ, કુતર્કવાદે થયા કુતર્કી, એવાને પરિહરીએ. કરીએ. ૪ સાધુઓની સેવાભકિત, કરીએ શ્રદ્ધા ધારીરે કલિકાલે ગુરૂ સાધુસંગે, રહેવું ધર્મ વિચારી. કરીએ ૫ કલિકાલમાં નિન્તવમતિયા, જૈન ધર્મ ઉત્થાપેરે; વર્ગ નરક ગુરૂ ધર્મ ન માને રહીએ જિનવર જાપેકરીએ. ૬ ગીતાર્થ શ્રીસશુરૂની આજ્ઞા, શીર્ષે ચઢાવી ભારે બુદ્ધિસાગર વતે જે-તેઓ મુકિત પાવે. કરીએ. ૭
ધર્મ.
(અરે જીવ શીદને કલ્પના કરે. એ રાગ.) ધર્મ વણ પલ પણ જીવવું નહીં, ધર્મથી આનંદ મુક્તિ સહી. કેવલજ્ઞાનીએ જે પ્રરૂ-સત્યધર્મ તે સહી દાન શીયલ તપ ભાવના ભેદ, ધર્મ કરે ગહગહી. ધર્મથી ૧ સર્વ ધર્મમાં સાગર સરખે, અહિંસા ધર્મ છે ખરે; જૈન ધર્મશાળામાં ભાખ્યો, સમજીને આદરે. ધર્મથી ૨
For Private And Personal Use Only
Page #114
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સત્ય બોલવું સત્ય આચરવું, ચેરી કરવી નહીં, વ્યભિચારને મૈથુન ત્યાગે, આતમ શાન્તિ સહી. ધર્મથી ૩ પરિગ્રહ મમતાને ઉપાધિ, ત્યાગે પાપ ટળે; કંચની કામિની પાપનું મૂળ છે, તે ત્યાગે શિવ મળે. ધર્મથી ૪ સત્ય દેવ ગુરૂ ધર્મની શ્રદ્ધા–ધારે મનમાં ખરી; સાધુઓની સેવા કરતાં, દુર્મતિ જાવે ટળી. ધર્મથી ૫ સમ્યગ દર્શન જ્ઞાન ચરણથી, છ મુકિત વરે; રાગ રેષને કામ ટળતાં, અનંત આનંદ મળે. ધર્મથી ૬ ગૃહસ્થ સાધુ ધર્મ બે ભેદે, સ્વાધિકારથી ધરે; મુક્તિ વિણ બીજી સહકામના, ઠંડી ભવમાં ન મરે. ધર્મથી ૭ દુર્ગણ દુરાચાર દુગૅસને, છેડે સદ્ગણ વહે વ્યવહાર ને નિશ્ચય બે નયથી, ધમ ધરી શિવ લહે. ધર્મથી ૮ કુતર્ક સંશય નાસ્તિક બુદ્ધિતજીને ધમી બને; બુદ્ધિસાગર મહાવીર પ્રભુને, રમેરે ગુણેને ભણે. ધર્મથી ૯
S.
कुगुरुसंगत्याग.
(રાગ ઉપરને.) કુગુરૂ સંગત ક્યારે ન કરે, કુગુરૂને દૂરથકી પરિહરે. હિંસા જૂઠને ચરી જારી, પરિગ્રહ લેભે ભર્યા ક્રોધ માન માયા કરનારા, મોહ ડરાવ્યા ડર્યા. કુગુરૂને- ૧ કંચન કામિનીપર બહુરાગી, વિષયભેગ સુખ ભર્યા પંચમહાગ્રત યમ નહીં પાળે, કામના બાળ્યા બન્યા. કુગુરૂ૦ ૨ જૈનધર્મ શાસ્ત્રો નહિ માને, નાસ્તિક સંશયી ઠર્યા; શુદ્ધપ્રરૂપક જે નહીં હે; ધર્માચારથી ફર્યા. કુગુરૂ૦૩ દેવગુરૂને ધર્મની પ્રીતિ, ધારે નહીં જે જરાક શાસાધારે જે નહીં વતે, તારે નહીં જે તર્યા. १५३०४
For Private And Personal Use Only
Page #115
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કુગુરૂ૦૫
વેષ ક્રિયા ને ગુણથી અળગા, કુગુરૂસંગે ભરે; સમકિત ને ચારિત્ર વિનાના-ગુરૂઓથી ડરે. વિષત્રતાચારસથુધારક-સદગુરૂ સેવા કરે; બુદ્ધિસાગર સદગુરૂ પામી, અનંતસુખડાં વરે.
કુગુરૂ૦ ૬
विकथा तथा व्यर्थजनपरिचयत्याग.
(રાગ ઉપરને ) મુનિવર ! વિકથાને પરિહરે, નકામે જન પરિચય નહીં કરે. જન સંગાદિકથી મન તનની-વચન ચપલતા થતી; સી પશુ પંડક બાલ પરિચયે, પુદ્ગલસંગીમતિ. નકામે ૧ ધર્મ વિનાની રાજ્ય ચિયાદિક-વિકથા વાતે તો મૌન રહે વચગુપ્તધારી, આતમગુણને ભજો. નકામે ૨ રાગીને પ્રતિબદ્ધ કરે નહીં, બહુ બોલવું તજે, ઉપગે ખપ જેટલું બેલે, સમતાભાવને સજે. નકામ. ૩ વચન સમિતિ ઉપયેગી થે, આતમષ્ટિ ધરે; ધર્મ વિનાનું સુણે ન બેલે, લવરી કરવી હરે. નકામે ૪ પર પંચાતે થવું ન ડાહ્યા, નિશ્ચય એ કરે વાતતડાકા ગપ્પાં ન મારે, પલપલ પ્રભુને રમશે. નકામે ૫ આપવડાઈ સ્તુતિ નિંદાથી,આતમ ન્યારે ગણે; ક્ષણ એકને પ્રમાદ કરે નહીં, આતમ શુદ્ધિ ભણે. નકામે ? આતમ ઉપગે ખપ જેટલે, જન પરિચયને કરે; ભૂલ્યા ભ્રમણામાં પડશે–મન વશ કરીને તરે. નકામ. (૭ ચેત ! ચેત ! તું ચતુર ચેતન !! સત્ય શીખ આદરે બુદ્ધિસાગર ઉપયોગી છે, શાંતિ સુખડાં વરે. નકામે ૮
For Private And Personal Use Only
Page #116
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
'
પ
आत्मरमणता
( રાગ ઉપરના ).
મુનિવર આતમભાવે રમે,-વિષયસુખમે હવને નહીં ભમે, પુદ્ગલ ભાવમાં મનને ઇન્દ્રિયા–તેના જોરને ક્રમે, મીઠારસ વિકૃતિને ત્યાગી, આતમરસને જમા રાગ રોષ કામાદિક દોષા, વેગે જ્ઞાનથી વમા; પરિષદ્ધ ઉપસર્ગે દુઃખ પ્રગટે, સમતાભાવથી મા. પાંચ ઇન્દ્રિય વિષયા ઉપર, ધારા સદા અણુગમે; કામ કપટ ને ગવ નિવારા, ક્રોધે નહીં ધમધમે, ક્ષણક્ષણુ આતમરૂપ રમરા દિલ, મમતા અહંતા તુરી; બુદ્ધિસાગર આત્મવભાવે, ચિદાનંદ પદ્મ વરા
Acharya Shri Kailassagarsuri Gyanmandir
h
गुरुनी आज्ञा.
( લાગ કલેજે છંદ ગુરાકારે એ રાગ. )
For Private And Personal Use Only
ગુરૂની આણા પાળીરે, જીવા જગમાં નરને નારી; ગીતા ગુરૂને શીષ ધરીને, આતમશુદ્ધિ કરીએ; ગુરૂની સેવા ભક્તિ કરવા–માટે નક્કી મરીએ. ગુરૂ મુખથી આગમા સાંભળીએ, ગુરૂ દત કરી જમીએ; ગુરૂ ગમ લેઈ જ્ઞાનને કરીએ. નગુરા થૈ નહીં ભમીએ. ગુરૂ દીવેને ગુરૂ દેવતા, ગુરૂકૃપાને લહીએ; આપમતે સ્વચ્છન્દે ન ક્રીએ, ગુરૂ આજ્ઞાએ હીએ. ગુરૂકૃપા ગુરૂઆશીર્વાદ, મળે એવું સહુ કરીએ; ગુરૂથી ચર્ચાવાદ ન કરીએ, કુતરું સંશય હરીએ.
વિ॰૧
વિ
૦ ૨
વિ ૩
વિ ૪
ગુરૂની ૧
૩૩૦ ૨
ગુરૂ
ગુરૂ ૪
Page #117
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આતમ ગુણ પયય સમજીએ, આત્મરમણતા ધરીએ ગુરૂમાંહી અપઈ જઈને, ગુરૂરૂપ થે ફરીએ.
ગુરૂ૦ ૫ નિશ્ચયને વ્યવહારથી ગુરૂને-સમજી ગુરૂ શીર ધરીએ; બુદ્ધિસાગર ગુરૂકૃપાથી–ચિદાનંદ પદ વરીએ
ગુરૂ૦ ૬ जीवने सद्बोध. (ભકિત એવીરે ભાઈ એવી. એ રાગ.) જીવ !! મોહમાયામાં શું? હાલે, કેમ ચડિયે મોહના ચાળે, તને મેહશયતાન ફસાવે, તારા સમજ્યામાં કેમ ન આવે. જીવ૦ ૧ ચતુરાઈ ચડી તારી ચૂલે, ગર્વે ફૂલી અરે કેમ ભૂલે, કામ કપટને કરે કમ કાળાં, પીતે વિષયનાં ઝેરીયાલાં. જીવટ ૨ પાપકમ ભેગવવાં પડશે, તારે દુઃખી બનીને રડશે; ભૂલે છે કેમ ભૂલે ભેળા, જમના વસમા છે ડોળા. જીવટ? લોભે લક્ષણ ખેયાં સઘળાં, ધર્મકર્મ સકલ અરે બગડ્યાં સર્વ દુર્ગણ વ્યસને નિવારે, મ માનવભવ નહીં હારે. જીવ૦ ૪ હિંસાજઠ ચેરીમાં ફસિય, વ્યભિચારે થયે મૂઢ રસિ; કર્યા કર્મ ભેગવવાં ભારી, પાપે ઉમર સઘળી હારી. જીવ૦ ૫ તારા સમયામાં કેમ ન આવે, પાપપન્થમાં તું કેમ જાવે; હજી બગડી બાજી લે સુધારી, કુમતિસંગ દૂરે ટાળી જીવ. ૬ દુર્ગણ દુરાચાર દે છડી, ટાળ બ્રીટેવ ઘમંડી, ગુરૂ દેવનું કર ઝટ શરણું, ટળે જન્મ જરાને ભરણું. જીવ. ૭ તજી દે ને અહંતા મમતા, ધાર સાચી હૃદયમાં સમતા; પુણ્ય ધર્મ માર્ગમાં ચાલે, જ્ઞાનયાનું સમાધમાં હાલે, જીવ૦ ૮ જડવિષયેમાં સુખ નહીં શાન્તિ, ટાળે રાગને રોષની ભ્રાન્તિ; બુદ્ધિસાગર ધર્મને ધારે, મળ્યા માનવ ભવને સુધારે. જીવ૦ ૯
For Private And Personal Use Only
Page #118
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
मिथ्याडहापण.
(રાગ ઉપરનો) માને શું મનમાં નિજ ડાહ્યો, કામ ક્રોધે તુજને ફસા માને શું મનમાં ચતુરાઈ, હને મેહે ઘેર્યો ભાઈ. માને શું મને જ્ઞાનને દરિયે, તને અહંકારે છેતરિય; માને હું છું આતમરામ, તને સતાવે છે બહુ કામ. માને ૨ માને છેતરાઉં નહીં કયારે, માયા છેતરે તુજને ભારે; માને મનમાં હું બ્રહ્મચારી, કીતિ મેહ થયે ભ્રમ ભારી. માને૩ મારા જે ન કોઈ ભણેલે, મને તેમાં તું ગર્વે ઘહેલે ડહાપણ તારું ગયું સહુ ફૂલી, નામરૂપે ગયે જ્યારે ફૂલી. માને ૪ માને મુજસમ કોઈ ન સાધુ, ત્યારે મોહે હૃદય ફોલી ખાધું; માને કીર્તિ પ્રતિષ્ઠાથી સારે, એ તે બેલાવે મેહનઠારે. માને૫ ભક્ત ગી સાધુમાં, માને ત્યારે વાળે મેહ ગે; માને સ્ત્રીધન ઘરને ત્યાગી, અહંવૃત્તિથી અંતરાગી. માને ૬ જ્ઞાને બીજાને શું સમજા, મનમેહે કયાં નિજને હસાવે, મન દેને નહીં હઠા, અન્યોધન કરતા શું દાવે. માને છે મનમોહને જ્યારે ન મારે, ત્યારે શકિતને ગર્વ શું? ધારે; મનમાં તું ફુલે હું છું ત્યારે જે તે પ્રગટ્યા મેહવિચારે માને. ૮ તું તે છેતરે બીજાને કપટે, પણ દંભ છેતરે તને ઝપટે મેહે મિથ્યા ડહાપણ તારૂં, આતમ રૂપ છે સર્વથી ન્યારૂં માને ૦૯ રાગ રેષથી ન્યારા થાશે, ત્યારે આતમ સુખડાં પાશે; મહે છતાયેલા નહીં માઁ, ત્યાગવેષે મેહે દદે. માને૧૦ અન્યને શીખ દેવામાં ડાહ્યા, નિજ અંતરમાં જુઓ માયા માને અન્ય જનોને દેશીનિજ મનડું તે કામે ફેશી. માને. ૧૧
For Private And Personal Use Only
Page #119
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૮ મેહ પેસે છે ક્ષણે ક્ષણે મનમાં, જુઓ કામ રમે છે તનમાં નિર્મોહી બનીને રહેવું, મન મેહ મરે એવું કહેવું. માને ૧૨ નામરૂપની વાસના લલના, યાવત્તાવત્ આતમબળ ના કામકષાય પણું બલભારી, યાવત્તાવતું સહુ સંસારી. માને૧૩ માટે આતમ સાચું સમજે, આતમ આત્મસ્વભાવમાં રમશે; શુભાશુભ પરિણતિસ્ત્રીસંગી, યાવત્તાવ કે ન નિસંગી. માને. ૧૪ આતમ ઉપગે શુદ્ધ થાશે, આતમ ! આત્મપરિણામ પાશે; બુદ્ધિસાગર આતમ પાયે, જતિ જ આનંદ સુહા. માને ૧૫
मिथ्यांममता,
રાગ ઉપરનો. મિથ્યા મમતા કરે કેમ ભાઈ !! સાથે આવે ન જોયું કાંઈ; ઘર હાટ જતી ન રાજધાની, જૂડી છે સહુ સાચી કયાં માની.મિ. દેહમાં શું ધરે મન મમતા, જૂઠું દેહ ધરે દિલ સમતા; મારું માફ કરી કરે પાપે, પણ પામીશ બહુ સંતાપે. મિથ્યા. ૨ મરતાં કઈ સાથ ન આવે, અરે મેહ તને ભરમાવે; આંખ મીંચાશે છેલ્લી જયારે, ત્યારે રઈશ પાપથી ભારે. મિથ્યા૦૩ નામ રૂપમાં મુંઝી શું હાલે, મૂડી સઘળું એકલા ચાલે, યશ નિંદા પુદગલ બાજી, તેમાં રહેશો ન મેહથી રાચી. મિથ્યા૦૪ માફ તારૂ પુદગલમાંહી, રમે આતમ !! સમતામાંહી; બુદ્ધિસાગર આતમધ્ય, ચિદાનંદ પ્રભુ પ્રગટ. મિથ્યા. ૫
आत्मस्वरूप.
(રાગ ઉપરને ) આતમ ! તું છે સર્વથી ન્યારે, ચિદાનંદ સ્વરૂપ નિજ તારે; તુ તે છે નહીં નરને નારી, તું તે ખ્યા કે નહીં મારી. આ૦ ૧
For Private And Personal Use Only
Page #120
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તું તે વર્ણગંધ નહીં રૂપ, તું તે વર્ષો ન ટાઢ ન ધૂપ તુ તે ત્યાગી નહીં ઘરબારી, તારી અકલકલા છે ન્યારી. આ૦ ૨ તું તે કામ ક્રોધ નહીં માયા, જશ અપજશ નહિ પડછાયા તુ તે અસંખ્ય પ્રદેશ રાયા, રંક રાગી ન સ્ત્રી ધન જાયા. આ૦ ૩ મુસલ્માન ન હિંદુ પ્રીતિ, જાત પાત નહીં ઘર વસતિ; તું તે પુદગલરૂપથી ન્યારે, દેહ વાણી ન મેહવિચારે. આ૦ ૪ નથી સાકાર દશ્ય તું ક્યારે, દેહરૂપે કયાં ? નિજને ધાર; બુદ્ધિસાગર સ્વરૂપપ્રકાશી, પૂર્ણાનંદ પ્રભુ ઉલ્લાસી. આ૦ ૫
ब्रह्मचर्यनी नववाडर्नु पालन.
રાગ ઉપરને. બ્રહ્મચર્યની નવવાડ પાળે, સ્ત્રીની વસતિને સંગ ટાળે; સ્ત્રીની સાથે કથા નહીં કરવી, સ્ત્રીના સામી દૃષ્ટિ ન ધરવી. બ્ર૧ સ્ત્રીના આસને બેસવું ત્યાગે, સ્ત્રીનાં અંગોને તજો રાગે; સ્ત્રીની સાંભળે નહીં છાની વાતે, સ્ત્રીના પ્રેમે પડતી લાતો. બ્ર૨ પૂર્વદીડાની રસ્મૃતિને નિવારે, પુષ્ટભજનરસ પરિહારે; અતિમાત્રામાં ખાણું ન ખાશે, બ્રહ્મચર્યની શક્તિ પ્રકાશે. બ૦ ૩ દેહ શોભા વિભૂષા ન કરવી, બ્રહ્મચર્યની વાડ ધરવી, નારી દેહ અશુચિ વિચારે, સીના ભેગમાં દુઃખડાં ધારે. ઘ૦૪ કામવાસના પ્રગટી વારે, ભેગે રેગને દુઃખ વિચારે; પશુપરે પકડાણુ પાસે, સ્ત્રીનારાગી થયા સુખવાસે. બ૦ ૫ કાળા નાગને સંગ છે સારે, સ્ત્રીને મેહ છે તેથી નઠારા . ભેગમાં રગ દુખના દરિયા, કામભેગે ન સુખ કે વરિયા. બ્ર૬ હલાહલથી એકવાર મરવું, કામગથી ભવોભવ મરવું; સીની જાળમાં જે જકડાણા, ઇન્દ્રો જેવા થયા નાદાના. બ૦ ૭ આધિ વ્યાધિ ઉપાધિનું ઠામ, કામિનીસંગે તજ કામ બુદ્ધિસાગર ગુરૂ શિખ સારી, પાળે તે ઉતરે ભવપારી. ઘ૦ ૮
For Private And Personal Use Only
Page #121
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૦૦ व्यभिचारत्यागशिक्षा.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( વિમા નવ કરશે. ઉચ્ચાટ, એ રાગ. ) ભવ્યા !! દુઃખદાયક વ્યભિચાર પ્રવૃત્તિ નિવારશેરે; મૈથુન કામ ભાગની વૃત્તિ પ્રગટી વારોારે. ઢડકાયા શ્વાના છે જેવા, વ્યભિચારીએ સમજો તેવા; માટે વ્યભિચારથી દૂર રહી નિજ તારારે. જન્મ્યા ૧ વ્યભિચારે પડતી દુઃખ ભારે, વ્યભિચારી નિજ જન્મને હારે; શાણા !! સમજી સાચું માનવ ભવ નહીં હારશેશરે. ભગ્ન્યા ર પ્લગથકી વ્યભિચાર છે ખાટા, કાળાનાથકી પણ માટે; પ્રગટ જો મનમાં તે તુત તેને સંહારશેરે. સ્વપ્નામાં સુખ શાંતિ ન મળશે, અનંત ભવમાં જીવ રઝળશે; અનંત દુઃખનું કારણ વ્યભિચાર પરિહારશેરે, જીવ્યા ૪ ચામડીરૂપે પો” ન શાંતિ, દેહરાગ નાસે તનુકાન્તિ; બુદ્ધિસાગર સદ્ગુણ શિક્ષા નિશ્ચય પાળોારે.
ન્યા૦ ૩
લખ્યા પ
व्यसनत्याग.
( રે જીવ માન ન કીજીએ. એ રાગ. ) રે જીવ વ્યસન નિવારા, દારૂ બ્યસન દુઃખકારીરે; દારૂથી દુ:ખ છે સવથા, સંકટ પડતી થનારીરે, માંસ ભક્ષણથી ન મુક્તિ છે, હિંસા પાપ છે ભારી; આતમ શુદ્ધિ નહીં થતી, માંસ તો નરનારીરે. દારૂપાન માંસ ભક્ષણે, નરકાદિક દુઃખ થાવેરે, શીકારથી મહાપાપ છે, પ્રભુપદ કાઈ ન પાવેરે. વેશ્યાભાગથી ક્રુતિ, દુઃખદાવાનળ સળગેરે; કામભોગ રાગ મૂળ છે, આધિ ઉપાધિ વળગેરે.
For Private And Personal Use Only
બન્યા
.
૨ જીવ૦ ૧
રે જીવ૦ ૨
રે જીવ૦ ૩
૨ ૭૧૦ ૪
Page #122
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧ પરીસંગ કર્યો થકી, સુખ શાંતિ ધન હાનિ અતિકામ ભેગમાં દુઃખ છે, વ્યભિચાર દુઃખની ખાણ રે જીવ૦ ૫ હડકાયા થાનતણું પરે, જુગાર વ્યસન જે વળગ્યું રે, સટ્ટાથી સ્થિર મન નહીં રહે, લેભાગ્નિથી સળગ્યું. રે જીવ૦ ૬ ચોરીથી પાપ પરંપરા–દુખ પરંપરા પ્રગટેરે ધર્મબુદ્ધિ નહીં સ્થિર રહે, આતમ ગુણ સહુ વિગટેરે. રે જીવ૦ ૭ હેકે ચલમ બીડીથી, તન મન ધનની હાનિ, ગાજે અફીણને કેકેનથી, પ્રગટે દુઃખ નાદાનીરે. રે જીવ૦ ૮ હસ્તમૈથુનબૂરાં કર્મથી, મન બુદ્ધિ દેહને નાશરે; વ્યસનીને સંગ ન કીજીએ, પ્રગટે દુર્ગણ ખાસરે. રે જીવ૦ ૯ કાળા નાગના સંગથી, હડકાયા શ્વાનના કાટેરે. કદિ પણ જીવવું થાય છે, વ્યસને મરણ નર્ક વાટેરે. રે જીવ૦ ૧૦ પ્લેગથી બૂરાં જાણીને–વ્યસનથી દૂર રહેશે બુદ્ધિસાગર બંધથી–વત સુખડાં લહેશે. રે જીવ૦ ૧૧
बाललग्नकुरीवाजनिषेध बोध.
(રાગ ઉપર) બલ બુદ્ધિ ધન સુખ આશુતે, બાળલગ્ન નહીં કરશે રે, આરેગ્ય દીર્ધ જે જીવવું, બાળલગ્નરૂઢિ હરશે.
બાળલગ્ન કદિ નહિ કરે. ૧ દેશ સમાજને રાજ્યની, સંઘને નાતની પડતીરે, ક્ષયરેગ પરતંત્ર દુખથી, હાય કોની ન ચડતીરે. બાળ૦ ૨ બાળલગ્ન હિંસાયજ્ઞ છે, બાળકે તેમાં હેમાતરે નરનારા લોક ચેત, બહુ પ્રગટતીરે.
બાળ૦ ૩
For Private And Personal Use Only
Page #123
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બાળo ૪
બ્રહ્મચારી પુત્રને પુત્રીઓ, ગુરૂકુલમાંહી ભણુ, સર્વ શક્તિ ખીલ, સર્વ દેષ હઠારે. બાળલગ્નથી બાયેલી, સંતતિ પ્રગટે વિચારે બુદ્ધિસાગર બોધથી, કુરૂઢિ સંહારેરે.
બાળ૦ ૫
कन्याविक्रय तथा वरविक्रय निषेध.
(રાગ ઉપરને) કન્યાવિક્રય નહીં કરે, મરતાં પણ નરનારીરે; કન્યાવિક્રયધન માંસથી, અધક પાપ દુખકારી રે. કન્યા ૦ ૧ કન્યાવિક્રયથી સંઘની, દેશ ધમની પડતીરે, કન્યાવિક્રય ધન ભક્ષણે, સારી બુદ્ધિ ન જડતીરે. કન્યા. ૨ મન તન ધનની હાનિ છે, વંશ પડતી થાવેરે અનેકપાપને હેતુ છે, અપજશ કલંકને પારે. કન્યા- ૩ નદી સાગર ભરતી પરે, ધન સ્થિર નહીં રહે, કન્યા વેચે નહીં માને, દુર્મતિમાં મન વહેતું. કન્યા- ૪ કન્યાવિદાય વેરવિયે,–દુઃખ માર્ગે ચડાશેરે, બુદ્ધિસાગર બંધથી, તે તે સુખ પાશેરે.
કન્યા- ૫
वृद्धलग्ननिषेध तथा बहुपत्नीरुढि निषेध,
(ઉત્સવરંગ વધામણાં. એ રાગ.) વૃદ્ધ લગ્ન કરનારને, મળે હી સુખ શાન્તિ; રોગ દુખ નિર્બલપણું, ટળે તન મતિ કાન્તિ. વૃ૦ ૧ વૃદ્ધ પતિ મરતાં થકા, રાંડે યુવતી નારી; કર્મવેગે ગર્ભપાત છે, થાતાં તે વ્યભિચારી. વૃદ્ધ. ૨ જીવંતાં નરક બે પત્નીથી, પ્રગટે કલેશ હળી પીડા ઉભી કરવી અરે, ખૂબ પેટને ચાળી.
For Private And Personal Use Only
Page #124
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વૃક્ર. ૪
૧૦૩ પ્રેમ ન પુનર્લગ્નમાં, અતિકામ ભરેલે; ભેગોથી કામ નહીં શકે, જ્ઞાની સમજે ઠરેલ. પુત્રની લાલચે વૃદ્ધને, લગ્ન કરવું ન સારું; ક્ષય આદિ મહારગીનું, લગ્ન જાણે નઠારું. વૃદ્ધદશા પામ્યા પછી, પ્રભુ ભક્તિ કરવી; ઉપાધિ કલેશ પરિહરી, સન્તસેવા આદરવી. સમજે તેને શીખ છે, વર્તે તે સુખ પામે; બુદ્ધિસાગર બંધથી, મન રાખે ઠામે.
વૃદ્ધ ૫
वृद्ध०७
प्रभुबाल. પ્રભે !! હું તુજ બાલક અજ્ઞાન, રાગી રેલી કામી ક્રોધી નફફટ ને નાદાન.
પ્રભ૦ ભક્તિ ન જાણું સેવા ન જાણું, જાણું ન ધર્મ અજાણ તુજને ન જાણું શાસ્ત્ર ન જાણું, ભૂલે ભણું ભગવાન પ્રત્યે ૧ ભક્ત ન સાધુ ન ઘરબારી નહીં, જ્ઞાન વિનાને હેવાના પ્રત્યક્ષ અજરૂપ દેખી શકું નહીં, કરે શું ? તારું ગાન. પ્રભ૦ ૨ વત તપ જપ શીલ યોગ ન સમજુ, કફ ન દયા દમ દાન હું છું કેણ તે સમજી શકું નહીં, પાછું શું ? તારી આણ. પ્રભ૦૩ ગાન ન જાણું વિજ્ઞાન ન જાણું, નિજપરની ન પિછાન; બુદ્ધિસાગર જેતે, તારે !! પ્રભુ ગુણવાન, પ્રભ૦ ૪
__ आत्मचिंतवन.
ભયા અનુભવ રંગ મઠારે. એ રાગ. આતમ અસંખ્ય પ્રદેશ, આપોઆપ સ્વરૂપને ભાળે. | અનંત ગુણ પર્યાય રૂપી, અનંત ઝળહળ જાતિ, આપે આપને નિરખે નયણે, અનંત નરનું મેતિ. આતમ ૧
For Private And Personal Use Only
Page #125
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૪ સ્થિર દીપકવત સ્થિર ઉપગે, આપ આપને નિરખે; અનંત આનંદમય જૈ હરખે, નિજને નિજરૂપ પર. આતમ ૨ જડ ઉપગવિના નિજરૂપને, આપોઆપ નિહાલે; એકીટસે જોઈ રહે જતિ, મત પ્રભુ મહાલે. આતમ ૩ મન સંકલ્પ વિકલ્પ ન જ્યાં છે, જયાં નહીં ભેદને ખેદે, દર્શન ધર્મના ભેદ ન છ-સઘળા બ્રહ્મજ દે. આતમ-૪ ચિદાનંદ પરમેશ્વર હું છું, જન્મ મરણથી ન્યારે; બુદ્ધિસાગર સ્થિર ઉપગે, આનંદ આપર પારે. આતમ ૫
आत्मोपयोग.
રાગ ઉપરને. આતમ આપ વિચારેરે, તું છે મનકાયાથી ન્યારે વર્ણ ગધરસ સ્પર્શને જડ નહીં, ગુણપર્યાયાધારે. આતમ ૧ નિત્ય નિરંજન નિરાકાર હું, અનંત નૂરને દરિયે; આત્મદેશમાં અનંત આનંદ, અનંતશક્તિ ભરિયે. આતમ ૨. નિજને નિજ નિરખી રહે આતમ ! અન્ય કશું ન વિચારે મન વિચારો દૂર કરીને લગની આપ લગાડે. આતમ ૩. સર્વ ધર્મના ધર્મી લેકે, એક છે આતમદેશે, આત્મદેશમાં ધમ ભેદ નહીં, જીવન વહે નહીં કલેશે. આતમ ૪ ત્રિગુણાતીત તું અલખ અરૂપી, ચિદાનંદમય પિત, સિથર ઉપયોગે જઈ રહે નિજ, ઝળહળ આતમ .આતમ૦૫ દર્શન જ્ઞાન ચરણમય આતમ, નામરૂપથી ન્યારે બુદ્ધિસાગર પરમબ્રહ્મ તું, અનંત ધર્માધારો. આતમ ૬
For Private And Personal Use Only
Page #126
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
आत्मस्वरूप.
(રાગ ઉપર) આતમ આનંદરૂપી છે, કર્મને મન કાયાથી ન્યારે; અસંખ્યપ્રદેશી આખેઆપજ, તું નહીં દેહાકાર. આતમ ૧ શબ્દવર્ણ જાતિથી ન્યારે, નિજરૂપે સાકારે; જડરૂપે નહીં રૂપી ક્યારે, નિરાકાર નિર્ધારે. આતમ ૨ આપે આપ સ્વરૂપે ખેલે, બીજું પડતું મેલે; પલપલ આતમરૂપને સમરે, ચિદાનંદ એકલે. આતમ૦ ૩ આપસ્વભાવે આતમ તું છે, આપ આપને ધ્યાને બુદ્ધિસાગર નિર્મલ નિર્ભય, આપ આપને પાવે
આ૦ ૧
आत्मदेशप्रवेशामंत्रण.
(રાગ ઉપરને.) આતમ છે આતમ દેશે, આતમજ્ઞાને પ્રેમે પધારે; ચિદાનંદ રૂ૫ આતમ દેશમાં, ભીતિ ન દુખ પ્રચાર. આતમ અસંખ્યપ્રદેશમાં શાંતિ, આનંદ અપરંપારે ઉચ્ચ નીચને વર્ણ ભેદ નહિ, રાગ ન ષ વિચારે. જન્મ મરણ નહિં જરા ન ઝઘડે, લેશ ન કામવિકાસ હરવું ન કરવું ન ખરવું ન ભરવું, સહુ જયા એકાકારે જડ માયાના દેશમાં દુઃખડાં, લાખ ચોરાશી ફરવું ઉપગે ચાલે નિજ દેશમાં, કમે નહીં અવતરવું. અંતમુહૂર્તમાં સ્થિર ઉપગે, અસંખ્યપ્રદેશમાં કરવું બુદ્ધિસાગર પરમ બાપદ, ઝળહળ જાતમાં ભળવું.
આ૦ ૨
આ૦ ૩
આ૦૪
આ૦ ૫
૧૪
For Private And Personal Use Only
Page #127
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬ आत्मप्रभु प्रगटाववानी लगनी.
(અહે મુનિ સંયમમાં રમતા. એ રાગ.) આતમ પ્રભુ! !પિંડે પ્રગટ થાશે, એક છે તારે વિશ્વાસે. આતમ અસંખ્યપ્રદેશી પ્રભુ પાસે, જયાં ત્યાં દેખું ત્યાં દેખાશે. આતમ ૧ આતમ પ્રભુ તારી લગન લાગી, વારી ગયો તુજ પર સહુ ત્યાગી આ૦ આતમ પ્રભુ એક તું આધારે, પ્રાણપતિ સર્વથી તું ત્યારે. આ૦૨ પ્રભુ તું છે આનંદરસ રસિ, ચિદાનંદરૂપ દિલ ઉલ્લસિયે; પ્રભુ તારી અકળકલા ન્યારી, સમજે શું જડરતી સંસારી. આ૦ ૩ દર્શન જ્ઞાન ચરણ ધરી, તુંહિ છે યારે ને પ્યારી. આજ ઝળહળતો જયોતિ ભરિયે, ગુણપર્યાયતણે દરિયે. આ૦ ૪ ધ્યાન ને દયેય તું ધયાના, પિતાને પિતે ગાનારે. સ્વામીને સેવક તું પોતે, અનુભવી નિજમાં નિજ તે. આપ નામને રૂપથી તું ત્યારે, અસંખ્યપ્રદેશી રૂપાળ. પલપલે તારું સમરણ કરવું, તુજ ઉપગે નહીં ભરવું. આ૦ ૬ પ્રભુ તને અનુભવથી પર, રેમેરામે દિલમાં હરખે આવ. જીવું પ્રભુ તુજરૂપે હાલા, પરમ પ્રભુ જગમાંહી રૂપાળા. આ૦ ૭ પ્રગટ થઈ પાછા ન સંતાશો, ક્ષયિકભાવે પ્રગટાશો; આe બુદ્ધિસાગર ગુરૂદેવા, ચિદાનંદ મીઠા છે મેવા.
આ૦૮
આ૦
આ છે
आत्ममहावीरप्रभुलगनी.
(અહે મુનિ સંયમમાં રમતા. એ રાગ) આતમ મહાવીર પ્રભુ પ્યારા. જગજીવન જિન આધારા આતમ મિથ્થામતિ દુનિયા ગાંડી, તુજ વિયોગે તે રંડાણું. આ૦ ૧ પ્રેમવિના નહીં તું પ્રગટે, વહેમીથી દૂરે વિઘટે. . અe હિંસાને જૂઠથી તું આધ, ચોરથી તું દૂર ભાગે. આ૦ ૨
For Private And Personal Use Only
Page #128
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭
વ્યભિચારીની નહીં પાસે, જડબેગથી દૂર નાસે.
આ૦ ધનમમતાથી રહ્યા દૂર, નિમમતા ત્યાં તે ફૂરે. આ૦ ૩ દુર્ગુણથી રહેતા ન્યારા, તનુછતાં નહી દેહકારા.
આ૦ રાગને રોષથી બહુ આધા, અજ્ઞાની શું પામે નાગા.
આ ૦ ૪ કામ ત્યાં કયારે ન પ્રગટાવે, પ્રેમવિના નહીં પરખાતે; આ૦ શ્રદ્ધા નહીં ત્યાં તું છાને, શાનિનિર્મોહીએ પિછા. આ૦ ૫ સમતા ત્યાં ઝટ પ્રગટે પૂરો, જ્ઞાનાનન્દથી ભરપૂરો. આ૦ મમતા અહંતા પડછાયા, પ્રગટે ત્યાં પ્રભુજી સંતાયા. અo ૬ સમ્યગુદૃષ્ટિએ સોહા, પરમપ્રભુ ઘટમાં પરખાયે. આ૦ બુદ્ધિસાગર પ્રભુ પ્રગટાશે, ચિદાનંદવિભુ વિશ્વાસે. આતમ છે
પ્રમુ9.
(રાગ ઉપરને.) જેને પ્રભુ પ્રેમ લગન લાગી, સંસ્કારી જગમાં વડભાગી. જેને દેહાકારે ન બને કયારે, મહામહ શયતાનને મારે. જેને. ૧ દુનિયાથી તે અવળો ચાલે, ચિદાનંદ મસ્તીમાં મ્હાલે. જેને દુનિયામાંહી તે દિવાને, પ્રભુ પ્રેમ છે મરજીવાને. જેને ૨ ભર્યું તે દુનિયાનું ભૂલે, ધનતનસત્તાથી નહીં ફૂલે. જેને અણુમાં અણુ મેરૂથી મેટે, દુનિયારંગ જાયે છે. જેને ૩ વિષય વિષસમ મન લાગે, પલ પલ પ્રભુ મારણે જાગે. જેને બુદ્ધિસાગર પ્રભુ પ્યાસી, ઉપગી આતમ વિશ્વાસી. જેને ૪
gધારો મુ.
(રાગ ઉપરને.) પધારો પ્રભુ મન મન્દિરીએ, અરિહંત જિનવર તુજસ્મરીએ. ૫૦ કરણ હાથ કાન તું આંખે, રસના-પ્રસ્થને તું પાંખે. ૫૦ ૧
For Private And Personal Use Only
Page #129
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮
તત્ત્વમસિ સાડઢુપ્યારા, ચિટ્ઠાનંદ તું એક આધારી;
૫૦
૫૦ ૧
૧૦
૫૦
પ્રભુ મારી બ્હાર ચઢા વ્હેલા, અન્તર્યાંમી અલબેલા. દર્શનજ્ઞાન ચરણુધારીઅસખ્યપ્રદેશી સુખકારી. કૃપા ત્હારી પામીને ઝટ તરીએ, રાગ રોષ માહાર હરીએ. ૫૦ ૩ પ્રભુ તને પલ પલ ક્ષણ મરીએ, પ્રભુરૂપ થૈને ઝળહળીએ. ક્ષણ પણ તુજ વિરહે ખળીએ,જ્યેાતિમાં જ્યોતિરૂપે ભળીએ. ૫૦ ૪ તુજ જીવને જીવવું પ્યારૂં, પલપલ પ્રભુ તને સંભારૂં, પ્રભુરૂપ ચૈન જીવન ધરીએ, પ્રભુમાં રહીને સંચરીએ. પરમ પ્રેમે તુજને મળીએ, મેાવિભાવને પરિહરીએ. બુદ્ધિસાગર ગુણુ વરીએ, આત્મપ્રભુરૂપ થૈ ઠરીએ.
૫૦
૫૦ ૫
૫૦
૫૦ ૬
मोक्षगमनोपदेश.
( જીવ જાણે મારે મરવું નથી જો, એ રાગ. ) જીવ ચેતીને શિવપુર ચાલશેાર,મોહમાયામાં મનનહીં વાળશારે,જી માહશયતાન સંગ નિવારશારે,એળે માનવભવ નહીં હારશારે.જી૦ ૧ ક્રોધ કપટ અહંકારે ન ભૂલશેાજો,ધનલાભે પાપામાં ન ઝૂલોજો.૭૦ તારીસાથે કાઇ નહી આવશેજો,દેહ માટીનું માટીમાં જાવશેજો.જી૦ ૨ કાળ ચિતા આવી ઝાવશેજો,તારૂં જોર ન ત્યાં કંઇ ચાલશે જો. જી પાપપુણ્ય કયાં સાથઆવશેજો,તારૂં રળ્યું બીજા ખાવશેજો.૭૦૩ મન મરવું નથી એમ માનતાજો, અરે જોનેખરે પીપલપાન તાજો.જીવ જાણી જોઇનેભૂલકેમખાયછેજો,મનેચઢ્યાશું મનમલકાયછેજો, ૭૦ ૪ જાગ ધમ' કરીલે જીવડાજો,અણધાર્યાં એલવાશે આયુઢીવડાજો,૭૦ અહિસાગર ધર્મને ધારોાજો, પલપલે પ્રશ્નને સંભારશેજો, ૭૦ ૫
For Private And Personal Use Only
Page #130
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
कावादावात्यागबोध.
(રાગ ઉપરને.) જીવા કાવા દાવામાં ક્યાં મુંઝીયેરે,સત્યધનકેમ તને સુઝી. જીવ કદિ વૈરથી વૈરશમે નહીં જે, કર્મબાંધીને ભવમાં ભમે સહજે જીવ ૧ શુદ્ધ પ્રેમથી વેરી ન રહેજે, મેહ વૈરી મા કયાં વહેજે. જીવ મન કહે તે કરતાં સંસારછે જોપ્રભુવિના બીજ ન આધાર છે જો જીવ. ૨ કથકમ ભેગવવાં પડેતાધરેજે, જાણું પાપકર્મ ક્યાં આચરેજે.જીવ ધનસત્તા વિદ્યાએ શું ફૂલીજે, નામ રૂપના હેડૂલીયે, જીવ. ૩ ચારવિકથાએ ભવમાં આથડેજ,લેભ લાલચે કલેશથી શું લડે જ જીવ સવાલાખ ટકાનીપલ જાયછે, દગાપ્રપંચે પાપ થાય છે. જીવ ૪ કલાબાજીપ્રપંચપાપત્યાગશે,પ્રભુભક્તિમાં પળેપળેજાગશેજે જીવ બુદ્ધિસાગર પ્રભુશરણું ઘરે, ચિદાનંદ આતમ પ્રભુનેવરજો. જીવ ૫
असारसंसार.
(રાગ ઉપરને ). નહીં સંસારમાં કાંઈ સાર છે, મત્સ્યગલાગલ દુખ માર છે, નહીં, લાકડલાડુ ખાઈને પસ્તાવવું જે, કંચન કામિની સુખ એવું પાવવું
જે. નહીં૦ ૧ મધુબિંદષ્ટાંત બેગ સુખ છે જે, હે મુંઝતાં દુખપરદુખ છે
જે; નહીં. બાજીગરની બાજી જેમ ફેક છે જ, કામગથી દુખ પોકાપક
છે જો, નહીં-૨ દારૂ પીને ઉંદર જેમ આર્થડે , મેહ દારૂથી છે એવા બને જ નહીં, મતદારૂ પીને મન માંકડું, છેડે ફાંફા મારે બહુએ રાંકડું જો.
For Private And Personal Use Only
Page #131
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૦
ધ્રુવ ગુરૂને ધર્મના આધાર છે જો, બાકી સસાર સધળા અસાર છે
જો. નહીં ચેતેચેત આતમ કર્યાં આથડા જો, મહદરિયામાં કૂદીને કર્યાં પા જો. નહીં ૪ જૂઠી સંસાર બાજી જાણુશારે, પ્રભુ ભક્તિમાં પ્રેમને આણુશેર; નહીં બુદ્ધિસાગર ધર્મને ધારોારે, મળ્યા માનવભવ નહીંહારશેા. નહીં૦ ૫
वैराग्यथी त्यागनीसिद्धि.
( વેદીવનમાં વલવલે. એ રાગ )
વૈરાગ્યથી ત્યાગી શાખતા, વૈરાગ્ય ત્યાં ત્યાગ હાર્યજી, રાગ ત્યાં ભાગને રાગ છે, વૈરાગ્યથી સુખ જોયછ. વૈરાગ્યથી રાગ રાષની—નાસે માયા જાળજી; વૈરાગ્યથી કામ ઉપશમે, ટળે મમતા અહંકારજી.
વૈરાગ્ય૦ ૧
વૈરાગ્ય૦ ૨
વૈદાગ્ય૦ ૪
નાકથકી સુખ શાલતું, શાભે ન્યાયથી ભૂપજી; ત્યાગી શાભેર વૈરાગ્યથી, જળથી શોભે જેમ કૂપજી.વૈરાગ્ય૦ ૩ ઘર રાજ્ય ખેંચન કામિની,-ત્યાગ કરવાથી ત્યાગજી; આતમ પ્રભુ પર પ્રેમતે, શ્યા ધનલલના રાગજી. રાગ ત્યાં ત્યાગ રહે નહીં, ત્યાજ ત્યાં નહીં રાગજી; એકઠામ તમતેજ નહીં રહે, ત્યાગમૂળ છે વૈરાગ્યજી.વૈરાગ્ય૦ ૫ ત્યાગી જગત શહેનશાહુ છે, થયા જગ નિબંધજી. બુદ્ધિસાગર ત્યાગીને, રહે નહી' માડુગંધ૭.
વૈરાગ્ય૦ ૬
For Private And Personal Use Only
Page #132
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૧
શ્રદ્ધા : ૧
શ્રદ્ધા ૨
ધર્મનું મૂા .
(સિદ્ધ જગત શિર શોભતા એ રાગ.) શ્રદ્ધાથી ધર્મ પ્રગટ, શ્રદ્ધા ધમનું મૂળ ધર્મની શ્રદ્ધા વિના અરે, જાણે જીવવું ધૂળ. દેવ ગુરૂ જૈન ધર્મની, શ્રદ્ધાથી ખરું જ્ઞાન, શ્રાવણમન નહીં કરે, જેવું હડકાયું સ્થાન. વાદવિવાદ કુતર્કથી, નાસ્તિકબુદ્ધિ તે થાય; શ્રદ્ધા વણ ઘણું સંશયે, ધર્મને નાશ જણાયધર્મક્રિયાકારકની –કરવી નહી ભેદબુદ્ધિ, શ્રદ્ધા વણ શુષ્કતથી, થાય ન આતશુદ્ધિ. પાયા વણ મહેલ નહીં તે, શ્રદ્ધા વણ નહીં ધર્મ ગુરૂ શાસ્ત્રના આકીનથી, ફળતાં ધર્મનાં કર્મ, કેવલજ્ઞાનીના તની –શ્રદ્ધા ધરીએરેચિત્ત બુદ્ધિસાગર સશુરૂ, શ્રદ્ધા ધારે તે ભક્ત.
શ્રદ્ધા ૩
શ્રદ્ધા ૪
શ્ર
૫
શ્રદ્ધા ૦
गुरुकरवानी आवश्यकता.
(રાગ ઉપર) જ્ઞાની ગુરૂ શિર ધારીએ, ત્યાગી શાસ્ત્રાનુસાર, ગુણવણ ક્ષણ નહીં રીઝીએ, સમુરા મુક્ત થનાર. નગુરાની નહીં મુકિત છે, નગરા ભવ ભટકાય; ગુરૂ કરી જ્ઞાન લીધા વિના, સાચું જ્ઞાન ન થાય. નjરા નાગની પેઠે જે, નગુર માણસ હોય; મુકિતને નહીં મેળવે, શક્તિ સિદ્ધિ ન જોય.
જ્ઞાની. ૧
જ્ઞાની. ૨
જાની. ૩
For Private And Personal Use Only
Page #133
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
3
દુનિયાને વશ કરી શકે, ઉડે જેહ આકાશ, તે પણ ગુરૂ વિના તેહની, હાલે મુક્તિ ન ખાસ. નગુરાનાસ્તિકલાકની,—સંગત કરવાથી હાનિ; ગુરૂરી ધર્મને ધારીએ, રહીએ નહીં અજ્ઞાની. સદ્ગુરૂ મુક્તિના પંથી જે, ધરીએ તેની રે આણુ; ગુરૂગમથી જ્ઞાન જે મળે, તેથી મળતા ભગવાન. અજ્ઞાનમેાહને ટાળતા, એવા ગુરૂ ત્રા બુદ્ધિસાગર સદ્ગુરૂ, સેવા કરતાં કાણુ.
ન્યાય પંચ કરી લેવારે,
કજીયાથી વૈર વધે, ધાયું નહીં કાજ સધે;
Acharya Shri Kailassagarsuri Gyanmandir
कोर्डे न चडवुं.
( જોતાં જોતાં ચાલ્યા ગયારે જોડિયા ત્હારા. એ રાગ. )
ન
કાર્ટે
કાર્ટે ન ચડા કયારે, આ નરનારી, કોટનું મુખ કાળુંરે, થતી ખુવારી. ધન વ્યયે ન્યાય મળે, એકનું તા હંધું વળે; ન્યાય નહીં સાચા સળેરે. વકીલા બહુ વઢાવે, ફોજદારી કાલી ખાવે; લાંચ આપી કાઇ ફાવે?.
હાર્યાં તે મર્યાંના જેવા, જીયા તે હારેલા વે;
મત્સ્ય જેવું રણ મધ્યેરે, સમો શિખામણ સારી, વર્તનાં સુખ ભારી, બુદ્ધિસાગર બાધ ધારીરે
For Private And Personal Use Only
જ્ઞાની ૪
જ્ઞાની
જ્ઞાની દ્
જ્ઞાની ૭
આ૦ ૧
આ ર
૦ ૫
આ ૩
સ્પે૦ ૪
આ પ્
Page #134
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૧૩
जीवंतां मरेल जैन.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( જાય છે જાય છે જાય છે રે આ જુવાની ચાલી જાય છે. એ રાગ. )
ધર્મ વિનાના જણાયછેર, જૈન એવા મરેલા જણાય છે. દેવ ગુરૂની શ્રદ્દા ન દિલમાં, નાસ્તિક પંચે જાય છે રે. જૈન૦ ધર્મ શાસ્રોને સુણે ન વાંચે, વ્રત તપ જપ હારી જાયછેરે. જૈન૦ ૧ સમક્રિત પામ્યા નહીં જે સાચું, મિથ્યાત્વ પંથે તણાયછેરે. જૈન દાન શીયલ તપ ભાવ ન ધારે, સુધરેલ વંઠેલ થાયછેરે. ગુરૂગમ જ્ઞાન ન લેતા ગવે, ભાષણ ભવાઇએ ફુલાયછે?, જૈન૦ સદ્ગુરૂ સાધુ સેવા ન સારે, પાપમાં દેડયા જાયછેરે. હિંસા જૂઠને ચારી જારી, દુગુ ણી પસની થાયછેરે. બુદ્ધિસાગર સદ્ગુરૂ ભક્ત, ગુણી જીવંતા ગણાયછેરે,
જત૰
જૈન૦૩
જૈન જાગ્યા જીવંતા જણાય છે. ૪
For Private And Personal Use Only
જૈન૦
जगमां जीवतो.
આચંકામચા કારેલી. એ રામ.
૧
જે પ્રભુના પ્રેમે પૂરા લાલ, જગમાં જીયે એ જાણા; જે મેહ કરે ચકચૂરા લાલ, જગમાં જીવ્યા એ જાણે. સમ્યગજ્ઞાની ચારિત્રી લાલ, જગમાં જીવ્યે એ જાણા; સેવા ભક્તિ ધરે નીતિ લાલ, જગમાં જીવ્યે એ જાણેા. ૨ દારૂના માંસને ત્યાગી લાલ, જગમાં જીવ્યા એ જાણે; દેવ ધમ ગુરૂના રાગી લાલ, જગમાં જીવ્યા એ જાણે. ૩ કરે ધર્મનાં કૃત્યો નિત્યે લાલ, જગમાં જીયે એ ના; પ્રશ્નમજતા ચાખે ચિત્તે લાલ, જગમાં છબ્યા એ જાણા. ૪
૧૫
Page #135
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૪ વિનયીને જે વિવેકી લાલ, જગમાં છ એ જાણે, જે ધર્મપ્રવૃતિ ટેકી લાલ, જગમાં છ એ જાગે. ૫ જે નાસ્તિક ભ્રષ્ટ ન થાતે લાલ, જગમાં છ એ જાણે, નહીં કરતે પ્રાણઘતે લાલ, જગમાં જીવે એ જાણે. ૬ ધરે સંયમ ધર્મની રીતિ લાલ, જગમાં છ એ જાણે બુદ્ધિસાગર ગુરૂ પ્રીતિલાલ, જગમાં છ એ જાણે. ૭
ફૂલણ ૧
ફૂલણ૦ ૨
मोहत्यागोरदेश.
(ચેતાવું ચેતી લેરે. એ રામ.) ફૂલણ સ્થાને ફૂલે, નચાવ્ય કર્મ થકી જગ ના. તેન ધન જેવી વિધાસત્તા, જાડું ત્યાં ક્યું રા. જમ્યા એટલે જરૂર મરવું, પીપળ પાનને ખરવું, માથે કાળ ભમે છે મૂરખ, મરણથી ન ઉગરવું. ગાડી વાડી લાડી તાડી –મહેશું મકલા; દેખ્યું માન્યું થાશે દૂર, ફેગટ શું ફૂલ,
જૂઠને સાચું માની કૂલ્ય, ડહાપણદરિયે ડૂ ભર્યું ગમ્યું દુનિયાનું ભણતર, બ્રાંત બનીને ભૂલ્ય. ભજન કર્યું નહીં પ્રભુનું ભાવે, જૂડામાં જકડાયે, મરતાં સાથે કોઈ ન મૂરખ, લેભે ક્યાં લપટા. સતે સમજાવે છે જ્ઞાને, સુણે ન સાચું સ્થાને; કર્મકથા શું સુણ કાને, મૂરખ મુંઝયે માને. સદગુરૂ સંત છે તારા સાચા, સંગ કરે તસ સાચી બુદ્ધિસાગર સદગુરૂ બેધે, રહે મુકિતમાં રાચી.
ફૂલણ ૩
ફુલણ૦ ૪
ફુલણ ૫
ફુલણ૦ ૬
કૂવણ છે
For Private And Personal Use Only
Page #136
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૫ दिव्यदेशगमन.
(રાગ ઉપર) આતમ અવસર આવ્યા, જ્ઞાને દિવ્યદેશમાં ચાલે આતમ ઉપયોગી થૈ અવિહડ, ઠાઠ તજી દો ઠાલે. આતમ ૧ ખમાવી લે સઘળી દુનિયાને, સર્વજીને નમશે; આતમ આપ સ્વરૂપમાં ખેલે, માયાદેશે ન ભમશે. આતમ ૨ અસંખ્યપ્રદેશમાં આવે આતમ, પુદગલ રાગ નિવારે; સવાસનાઓને છેડે, આતમ નિજ ઉદ્ધારે. . આતમ ૩ પ્રભુ મરણમાં પ્રેમ લગાવે, મમતા મેહ હઠાવે; આતમ શુદ્ધ સ્વભાવમાં આવે, ખાશો નહીં ભૂલાવો. આતમ ૪ નિર્ભય થઈ નિજ દેશમાં ચાલે, જયાં નહીં કાળ પ્રચાર બુદ્ધિસાગર અલખ આતમા, શુક્રરૂપ સંભારે. આતમ ૫
મૌન.
(રાગ ઉપરને ) આતમ મૌન ધરીનેર, પલ પલ આતમ પ્રભુ સંભારે સર્વ પ્રકારની વિકથા છેડે, વચન ગુણિને ધારે. આતમ ૧ વચન ગુપ્તિને ધારો તાલે, ચડે ન ચર્ચા ચાળે; વાણી ઉપર સંયમ ધારો, ચડે નહીં અહંકારે. આતમ૨ મૌનપણું ધારે તે મુનિવર, અનંત દુઃખડાં ટાળે; જન્મ જરાને મરણ નિવારે, મૌને શિવમુખ હાલે. આતમ૦ ૩ વાદ વિવાદ ચર્ચા છેડે, વાત તડાકો ત્યાગે, પરની ત્યાગે સહુ પંચાત, ધરે મૌનથી રાગે. આતમ જ બહુ ભાષણે બહુ બેલવું. ત્યાગી શાંતિ ધારે બહુ વિચાર કરી ને મનમાં, સમજી જન્મ ન હાર, આતમ ૫
For Private And Personal Use Only
Page #137
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દેહને અતિપરિશ્રમ ત્યાગે, મોન ધરીને રહેશે અનુપયોગે બોલતાં કર્મ છે, સમજી મૌનને વહેશે. આતમ ૬ બહુ બોલતાં દેવ ઘણું છે, વર્તે મૌનથી શાંતિ, રાગરેષ પ્રેર્યા નહીં બેલે, ટાળે મિથ્યા બ્રાન્તિ. આતમ- ૭ ભક્ત સંતને મૌનથી મુક્તિ, થાતી નક્કી જાણે. બુદ્ધિસાગર મૌનથી આનંદ, અમૃત પી શિવ હાણે. આતમ ?
કલિ૦૧
कलियुगमा कुमतो.
(ગોપીચંદ લડકા એ રાગ.) કલિયુગમાં બહુલા કુમતિ પાખંડી જનો થાય છે પ્રભુ ધર્મને શારે લેપે કુપંથે વહી જાય છે. રવર્ગ ન માને નરક ન માને, માને નહીં જે મુક્તિ દેવ ગુરૂને ધર્મ ન માને, નહીં માને છે નીતિરે. સુધરેલા નામે બગડેલા, ધન ધર્માચારે; ધર્મશાસ્ત્રમાં કરતા શંકા, કરે કપંથ વિચારે. સંત સાધુની સંગ ન કરતા, ફક્કડ બનીને ફરતા ઘમ કમને વહેમ જે માને, દુર્વ્યસનને ધરતારે, આતમ ઇશ્વર કમ ન માને, કુતર્ક કરી મતતાણે અધધને ધર્મભ્રષ્ટચૈ, ગુરૂગમે શાસ્ત્ર ન જાણેરે. જૂનાગમ શાસ્ત્રો ઉથાપે, આપમતિએ ચાલે, પૈસા માટે પ કાઢે, ઘાલે સત્ય પાતાળેરે. જ્ઞાની ગુરૂભકત દિલસમજી, કુમતિ પાખંડ ત્યાગે, બુદ્ધિસાગર ગુરૂ ગીતાર્થના શરણે રહી ઘટ જાગેરે.
કલિ૦ ૨
કલિ. ૩
કલિ૦ ૪
કલિ. ૫
કલિ. ૬
For Private And Personal Use Only
Page #138
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૭ हाय न खेवी.
(રાગ ઉપરને) કરી જૂલ્મ અનીતિ અને કયારે ન સતાવશે; કદિ હાય ન લેશે કોઈની,-શીખ દિલ લાવશે. સંત સાધુને નિદી પજવી, હાય ન લેશે કયારે; હાય ઉઠી જે ડુંટીથી તે, દુખે આપે ભારેરે. કરી. ૧ માતપિતાને બહુ સતાવી, હાય ન લેશો કયારે સાધુ સતીપર જૂલ્મ કર્યાથી, પાપ ફલે તત્કાલેરે. કરી. ૨ ગૌબ્રાહ્મણને ગરીબ જનની,-હાય કદિ નહીં લેશે દુઃખીઓ પર જૂલ્મ ગુજારી, સુખી કદિ નહીં રહેશે રે. કરી. ગુરૂને દ્રોહ કરી ગુરૂ પજવી, કદિ ના સુખિયા થાશે; ગુરૂની નિંદા હેલના કરીને જડમૂળથી જાશેરે. અતિ ઉગ્ર જે પાપ કર્યો તે, આભવ ફલતાં નકકી; તપસીને સંતાપ ન દેશે, શ્રદ્ધા રાખે પકડીરે. કરી ૫ શકિતથી અશક દબાવી, સંતાપ ન રીબાવે ગરીબ હાય ન નિષ્ફલ જાતી, દિલડું ન કોનું દુઃખારે. કરી. ૬ બાલકસ્ત્રીને સાધુહત્યા, ગર્મહત્યા નહીં કરશે, નિરપરાધીઓને મારી, સુખ શાંતિ નહીં વરશે. કરી છે આંતરડી કકળાવી ભે, થશે ન સુખિયા કયારે, કલંક આળ દઈ જૂઠાં, ચાલે ન નરક રેરે. કરી ૮ નગુરા નાસ્તિક પાપીઓને –ઉપદેશે નહીં લાગે; બુદ્ધિસાગર સમુરા ધમ, સમજી શીખ રહી જાગેરે. કરી. ૯
કરી ૪
For Private And Personal Use Only
Page #139
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુરૂ૦ ૧
ગુરૂ૦ ૨
ગુરૂ૦ ૩
૧૧૮ आशीर्वाद लेवो.
(રાગ ઉપર) ગુરૂ ગરીબ જનની, આથી ભલેરી સુખ આપતી સહેજ જે મળતી, કૃપાથકી તે દુઃખ કાપતી. | ત્યાગી સાધુ સદ્દગુરૂ સેવા, ભક્તિ સફળી થાતી; ખરાભાવથી કીધી સેવા, ફળ્યા વિના ન રહાતીરે. પરમાર્થે ગુરૂ સંતભકિતમાં, સ્વાપણને કરનારા; ટકે પરીક્ષા કસોટીમાં જે, અંતે સુખ વરનારારે. પ્રાણ પડે ને દુખે પ્રગટે, તજે ન સેવાભકિતા કુતકર્ક સંશય ધરે ન શંકા, પામે તે સુખ શાન્તિરે. સદ્દગુરૂ સંતની કૃપાથકી છે, પ્રભુ પદ સાચી મુક્તિ દુખીની આંતરડી ઠારે, પુણ્ય ફલે વધે નીતિરે. ભૂખ્યા તરસ્યાં રેગી દુખી –ની ચઢે વહારે, પુણ્ય કર્મથી સુખ છે શાંતિ, પાપ ટળે તત્કાલેરે. ધમ જનોની સેવાભક્તિ, એગ્ય દાનને આપે મસ્તત્યાગીની ગ્રહ દુવાઓ, દુખીનાં દુઃખ કાપરે. સહુનું સારું કરતાં સારું, પામે નર ને નારી, બુદ્ધિસાગર ગુરૂ સંતની, સેવા કરે સુખકારી રે.
दयोपदेश
(રાગ ઉપરને.) દુનિયાના લેકે, દયા દાન દિલ ધારશે; માનવ પશુ પંખી વૃક્ષની હિંસા નિવારશે. ! જગનાં સઘળાં કતલખાનાં, હિંસા પાપ અપાશે ગાદિ પણ નહીં રહે, રહેશે ન દુખને અરર.
ગુરૂ૦ ૪
ગુરૂ૦ ૫
२३०६
ગુરૂ૦ ૭.
નિ. ૧
For Private And Personal Use Only
Page #140
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૯ ક્રોધ માન માયાને લેભે, હિંસા કર્મો થાતાં; હિંસાથી કદિ ધર્મ ન થા. બંધ ન નરકનાં ખાતરે. દુનિક ૨ અન્ય પ્રાણીનું માંસ ખાઈ ને, પાપે પિંડ જે ભરતા; અન્ય પ્રાણને દુઃખદેને, દોજખમાં અવતરતારે. દુનિ૩ પશુ પંખીને વૃક્ષ વિના જગ, રગ દુઃખડાં ભારી; દુઃખ ન આપે અન્ય જીને, હિંસાયુ દુખકારી. દુનિ. ૪ જેવું દુ:ખ પિતાને થાતું, તેવું અન્ય ને થતું જીવવું સર્વને વહાલું લાગે, મરવું ન કોને સુહાત્રે. દુનિટ ૫ દયા ધર્મ સમ ધર્મ ન કે ઈ, સર્વ ધર્મનું મૂલ; પ્રાણ જતાં પણ દયા ન છેડે, દયા વિના સહુ ધૂળરે. દુનિટ ૬. દયા વિનાના ધર્મો જૂડા, દયા ત્યાં પ્રભુને વાસે; હિંસા ત્યાં શયતાનને વાસ, સમજે સત્ય પ્રકાશેરે. દુનિ૭ નિજ આતમ સમ સજી, જાણે સર્વે રક્ષે; દયા થકી છે સ્વર્ગને સિદ્ધિ, જાણું પ્રાણીને ન ભરે. દુનિ. ૮ હિંસાકારક સમ નહીં પાપી, દયાલુ સમ નહીં ધર્મી દયા વિના કે ધર્મશાસ્ત્ર નહીં, બને ન હિંસાકર્મી. દુનિ. ૯ દયા વિચારે જગ ફેલાવે, દયાળુ નરને નારી, બુદ્ધિસાગર દયા ધર્મની -જગમાંહી બલિહારીરે. દુનિ. ૧૦
समनावे सुख दुःख जोगववं.
(હવે મને હરિનામશું નેહ લાગે.) ચેતનજી તમે સમભાવે સુખદુખ વેદ. ધરે નહીં હર્ષ ખેરે––ચેતનજી પૃદયથી લક્ષમી ને શાતા, ઈચ્છિત કાજ સહુ થવે, પાપોદયથી ગારિક દુખ, આવે અણધાર્યા સ્વભાવેર, ચેત ૧
For Private And Personal Use Only
Page #141
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦
યા ને તાપ સાના લોઢાની બેડી; જેવાં છે પુણ્યને પાપા; પુણ્યને પાપથી સુખદુ:ખ આવે, ધરા ન હુ સંતાપારે. ચૈત૦ ૨ પુણ્યને પાપ છે પુદ્ગલ ખેલા, થા ન તેમાં જીવ ઘડેલા, આતમવણુ સહુ પુદ્ગલખાજી, જાડા છે રાજ્ય ધન મહેલે રે. ચેત૦ ૩ કચકડાળથી ઉંચેનીચે જવું, ઉંચું નીચું જેમ ખોટું, ચકડાળથી બેસનાર છે ન્યારી, આતમ સુખ સત્ય મોટુંરે ચૈત૦ ૪ લોઢાની સાણસી અગ્નિને જલમાં, ઉન્હી ને શીત જેમ થાવે; પુણ્યને પાપાદચથી આતમ, સુખ દુઃખ ને તેમ પાવેરે. . ચેત૦ ૫ પુણ્યને પાપથી ઉંચા ન નીચા, સુખ દુ:ખ વેદ !! સમભાવે; પ્રભુતા દ્વીનતા ધાર ન એમાં, નહીં રહા રાગ રાષભાવે. ચેત૦ ૬ સુખદુ:ખ ભોગવે !! સમ ઉપયેગે, કનવાં નહીં બાંધા આતમ !! આપસ્વરૂપ વિચારા, શુદ્ધાતમ પ્રેમ સાંધારે ચૈત૦ ૭ ચિાનંદમય આતમ આચ્છે, ક્રમમાં સમભાવ ધારા. બુદ્ધિસાગર ઉપયોગી થૈ-પામેા ભવધિ પારે.
ચૈત૦૮
आत्मरमणता.
( આતમ મેરે મુનિરમે એ રાગ. ) આતમમાંી આતમ રમે, આપવરૂપ સભારરે; જ્ઞાનાનન્દરૂપ સારરે, ગુણપર્યાય આધારરે, અસખ્યપ્રદેશી વિચારરે, પુદ્ગલમાં વસ્યા સારરે, કવશે નિર્ધારરે, ન્યારા પુદ્ગલથી ધારરે.
આ ૧
જડ જગ પુદ્ગલબાજી છે, સ્લમ સરીખા સંસારરે, તેમાં મમતા ન ધારરે.
રાગને રાષ નિવારરે, જડમાં સુખ ન લગારરે, મેહની વૃત્તિયા સારરે. આવ ૨
For Private And Personal Use Only
Page #142
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૧
આપવભાવે આતમ રામ !! ક્ષણ એક લાખણે જાય, કેઈન
પરભવ હાયરેક કર્સે કર્યો સાથે થાયર, ચેતે ચેતન રાય, વારે વિકથા કષાયરે
આ૦ ૩ કંચન કામિની કારમી તેમાં સુખ ન લગારરે, ઉલટું દુઃખ અપાર; રૂપને મેહનિવાર, રપર્શના કામને વારરે, માનવ ભવ નહીં હારરે.
આ૦ ૪ દેખાતું સહુ કારમું, પુદગલ માયાની જાલરે, અંતે આલ ઉપાધરે,
આપ આપ– નિહાળરે, આતમ દ્ધિ સંભાળરે, મુક્તિ માર્ગમાં ચાલરે, મનની
ઈચ્છાઓ ટાળરે. આ૦ ૫ ક્રોધ માન માયા લેભથી,-કામથી ભવમાં ભમંતર, દુખ અનંતાં
ખમતરે, કર ઝટ કર્મનેઅંતરસેવીલે સત્ય સંતરે, કમે વાર અનંતરે, ભવમાં ભમિ છે
ભ્રાંતરે. આ૦ ૬ સુખ આવે હર્ષ નહીં ધરે, દુ:ખમાં કરશે ન કરે, સંગ તેને
વિગરે, કર્મ દરખિયાલેકર, સમભાવે કરકરે, પાડીશ ના દુઃખે ઉપકરે.
- આ૦ ૭ સંવરભાવે આતમ રહે, તપસંયમશીલ ધારરે, વ્રત ઉપગે વિચાર સઘળી ઈચ્છા નિવાર, સર્વથી ન્યારે નિજધારે, આતમમાં ધર !!
પ્યારરે. આ૦ ૮ દેવ ગુરૂ જૈન ધર્મની -શ્રદ્ધા સમકિત ધારરે, આતમ તે એક સારરે,
જિન ને ક્ષણ ન વિસારરે, આપોઆપ ઉદ્ધારરે, બુદ્ધિસાગર ધર્મથી,જગમાં જયજયકારરે.આe
For Private And Personal Use Only
Page #143
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૨
आनन्दघन, આતમ !! આનંદઘન ભરપૂર, જ્યાં ત્યાં દેખું ત્યાં આતમ આતમ, ચિદાનંદ ભટ્ટર......................................... આતમઅસંખ્યપ્રદેશી ઝળહળ તિ, વરસે ઝરમરનર. આતમ જન્મ મરણ નહીં લધુ નહીં ભારે, લેશ ન દિલથી દૂર. આતમ ૧ સર્વસંગી પણ સર્વથી ન્યારે, આપોઆપ હજૂર. આતમઆનંદમસ્તીથી મસ્તાન, સુખમાં સદા ચકચૂર. આતમ- ૨ રામ રહિમ અરિહંત હરિ બુદ્ધ, નામ અનેક જરૂર. આતમનામી અનામી અનંત અનાદિ, ઘટ ઘટ વ્યાપક નૂર. આતમ૦ ૩ વિશ્વ પ્રકાશી અજ અવિનાશી, અલખ બ્રહ્મ જગશર. આતમસર્વ તીર્થનું તીર્થ સનાતન, સકલ વિશ્વ ભરપૂર. આતમ ૪ દર્શનશાનાનન્દ સ્વરૂપી, નૂરનૂર મશુલ. આતમબુદ્ધિસાગર આત્મમહાવીર, અનંતશક્તિ સનૂર. આતમ- ૫
सर्वदर्शनरूपात्मा.
( રાગ પ્રભાત.) સર્વ દર્શન રૂપ મારે આતમ, નય સાપેક્ષે ભારે; સર્વદર્શન ધર્મી હું આતમ, સમ્યગ મૃતથી અમારે. સર્વ. ૧ હું છું વેદ અને વેદાન્તી, હિંદુ પ્રીતિ જાણે રે જૈન મુસભાન બૌદ્ધને પારસી, સાપેક્ષે મન આરે. સર્વ ૨ આતમમાંથી સઘળાં દર્શન, ધર્મો પ્રગટ્યા સઘળારે, આતમ ઈશ્વર રામ હરિ પ્રભુ, બુદ્ધઅરિહંત અલ્લારે. સર્વ. ૩ સર્વદર્શનધર્મરૂપી હું છું, સવિકલ્પનયજ્ઞાનેરે; નિર્વિકપમાં સર્વથી ન્યારે, નેતિ અવક્તવ્ય ધાનેરે. સર્વ. ૪ સમ્યગદૃષ્ટિજ્ઞાન થયાથી, નાડું ઘટ અંધારું; એકાંતદર્શને મિથ્યા જાણ્યાં, પ્રગટયું ઘટ અજવાળું. સર્વ૦ ૫
For Private And Personal Use Only
Page #144
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૩ સર્વશ મહાવીર પ્રભુના -–સ્યાદ્વાદજ્ઞાનપ્રભારે સર્વનની સાપેક્ષાએ, જાણ્યું મોહ ન ફરે. સવ ૬ અનંતદર્શન જ્ઞાની આતમ, અનન્તધર્મી સ્વભારે બુદ્ધિસાગર અનુભવજ્ઞાને, સમજ્યાથી સુખ થવેરે. સર્વ ૭
एकान्तनयदृष्टिए आत्मप्रनुथी प्रकट दर्शन धर्म वर्णनद्वारा अन्तरात्मशुद्धात्मप्रभुस्तुतिः
(મગજ) (સત સત બતલાનારે કે મેંને મુજે ન જાનાજી.) આતમ !! અકલકલા તારી, સમજતાં નહીં નરને નારી. | નષિ બનીને વેદ રચ્યા તે, મહિમા તારે ગાયેરે, જગકર્તા ઇશ્વર સમજાવ્યું. સદસતરૂપ જણાય. આતમ ૧
* સામાન્ય રીતે સંસારમાં ભમતો આત્મા, ક્ષયપશમ જ્ઞાનધારા મનુષ્યભવમાં અવતારે કરતે કરતે અને ઈશ્વર ધર્મનું સ્વરૂપ વિચારતે વિચારતે કેવી કેવી દર્શન ધર્મ દૃષ્ટિના વિચારો ઉપર આવે છે, કેવી ઈશ્વર ધર્મ સબંધી માન્યતાઓ બાંધે છે રચે છે, પ્રથમ ગુણસ્થાનમાં આત્મા ઋષિ મુનિ સંત મહાત્મા બનીને કેવા કેવા દર્શન વિચાર પ્રકાશે છે અને કેવાં શાસ્ત્ર પ્રકાશે છે અને પશ્ચાત્ આત્મા સ્યાદ્વાદષ્ટિ જ્ઞાન પ્રાપ્ત કરીને કેવું તત્ત્વજ્ઞાન પામે છે અને આત્મા છેવટે કેવલજ્ઞાની બનીને કે તત્ત્વજ્ઞાનને પ્રકાશ કરે છે ? અને મનુષ્ય ભિન્ન ભિન્ન ધર્મ દર્શન શાસ્ત્રોથી પરસ્પર વિચારાચાર ભેદે શું કરે છે તેનું એધે સત્તાગ્રાહક સંગ્રહ નયની દષ્ટિએ તથા એક આત્મા પોતે સર્વ દર્શન ધર્મના વિચારને પ્રકાશે છે તેની અપેક્ષાએ આત્માનું એધ દષ્ટિએ દર્શન ધર્મ શાસ્ત્ર પ્રાકટય સ્વરૂપનું વર્ણન કર્યું છે-આ શરીરસ્થ આત્માએ ભૂતકાળમાં અનેક દર્શન ધર્મના પર્યાને એકાંત દૃષ્ટિએ અનેક ઋષિ મુનિ સંત મહાત્માના અવતારો લેઈ પ્રગટાવ્યા એવી ભાવનાએ સંપ્રતિ આ ભજન રચવાની સ્કરણ અને પશ્ચાત સામ્ય દ્રષ્ટિએ અનેક નાની સાપેક્ષ દૃષ્ટિએ સત્ય જણાવ્યું છે એવું સમજીને તેમાંથી સત્ય ગ્રહણ કરવું.
લે. બુતિસાગર
For Private And Personal Use Only
Page #145
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૪
બ્યાસસ્વરૂપે બની તેં આતમ, પુરાણુ ગીતા ગાઈ રે. કપિલરૂપે થૈ ને અકર્તી, ઈશ્વર વાત જણાઈ.
For Private And Personal Use Only
આતમ ૨
આતમ ૮
ષડે દર્શનનાં તત્ત્વ જણાવ્યાં, વાદ વિવાદેા ભારીરે, જુદા જુદા પંથ કર્યો બહુ, મની બહુ અવતારી. એક અનેક ઈશ્વરને જણાવ્યા, અનેક ધમ બનાવ્યારે; કુરાન ખાઈબલ અલગાથા, ગ્રન્થાને જ ભણાવ્યા. હરિહર બ્રહ્મા વિષ્ણુ અલ્લા, પ્રભુ બુદ્ધનાં નામેરે; જગમાંહી જીવાને જ્યાં ત્યાં, સમાવ્યાં સહુ કામે, એકલાખ ચાવીશ પેગંબર, હરિ ચાવીશ અવતારારે; ખંડન મંડન કરે કરાવે, સહુમાં સહુથી ન્યારા, અનેક પુન્ધા હૈ” પ્રગટાવ્યા, અનેક લઈ અવતારારે; તું છે ને તું નહીં છે એવા, મતા રચ્યા છે અપાશે. અનેક ધર્માં પન્થ જણાવી, લોક લડાવ્યા ભારીરે; આચારા હૈ' ભિન્ન જણાવી, કરાવી મારામારી. સાચું જાડું સહુ દર્શનમાં, કળા કરીને જણાવ્યુંરે; હિન્દુ મુસમાન બૌદ્ધુને ખ્રીસ્તી, પારસીમાંજણાવ્યું, આતમ કે ધર્મ ગ્રંથની ખાજી રચી હૈ, અજબ તમાસા ખેલારે; તારી કુદ્રતને તું જાણે, તું જડવાદી ભેળો. દાને કાઈમાં કાઇને કામાં, પંચામાં જડવાદેરે; રાગ કરાવે પ્રભુ જણાવે, પાર ન વાદવિવાદે. અનેક પ્રભુને ધમ જણાવ્યા, જણાવનારા ન્યારારે; નિરાકાર સાકાર જણાવ્યા, જણાવનારા પ્યારા. સમ્યગ્દષ્ટ થયાવણ ત્હારૂં, રૂપ ન સમજે સાર; આતમ જ્ઞાની તુજને શોધે, તુજ સ્વરૂપ કંઇ ન્યારૂં. આતમ૦ ૧૩ દેવલજ્ઞાન પ્રગટતાં આતમ, સત્યવરૂપ જાતું; પરખાતું સાચું ને જાદું, સાચું જોયું જાતું.
આતમ ૧૦
આતમ૦ ૧૨
આતમ૦૩
આતમ૦ ૪
આતમ૦ ૫
આતમ ૬
આતમ૦ ૭
આતમ૦ ૧૧
આંતર૦ ૧૪
Page #146
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૫
સમ્યગદષ્ટિથી તું આતમ, નિજને સમ્યગ્ન જાણે, અયોગથી આતમ નિજની,-મુક્તિ સાચી માને. આતમ ૧૫ મતિ શ્રત અવાધ મન:પર્યવને, કેવલજ્ઞાની થાવે કેવલજ્ઞાને સત્ય પ્રકાશી, સત્યધર્મ સમજાવે. આતમ- ૧૬ બહિરાત્મથી અંતર આતમ, શૈ પરમાતમ થરે; સર્વદ્રવ્ય તને જાણે, સ્વપરપ્રકાશી સુહાવે. આતમ ૧૭ અંશજ્ઞાનથી પૂરણ જ્ઞાને, વિકસે કમ હઠાવીરે; જાણે તેટલું મતે પ્રકાશે, તુજમાં લગની લગાવી. આતમ ૧૮ આતમથી નારિતક આસ્તિક સહુ, દર્શન પ્રગટયાં જાણે રે; આતમમાંથી શાસ્ત્રો પ્રગટ્યાં, આતમજ્ઞાન પ્રમાણે. આતમ ૧૯ ક્ષયે પશમ જ્ઞાને સહુ જી, ભિન્ન ભિન્ન મતિ ધારીરે; સાયિકભાવે કેવલજ્ઞાનમાં, નહિ મતિભેદ લગારી. આતમ ૨૦ સમકિતવંતા સભ્યમ્ જ્ઞાની, નયસાપેક્ષ વિચારે; સર્વે દર્શન ધર્મશાસ્ત્રને, જાણે હઠ સંહારે. આતમ ૨૧ અનેક દર્શન ધર્મ પથને,-આત્મ અનાદિ કર્તા અનંત ભવમાં અનેક ધર્મો, કર્તા છે સંહર્તા. આતમ૦ ૨૨ સમ્યજ્ઞાન થયા પછી આતમ, સમ્યગુ ધર્મને ધારે, મતપથ દર્શન ધર્મોમાંથી, સમ્યમ્ સત્ય વિચારે. આતમ ર૩ મન સંકલ્પ વિકલપના યોગે, પ્રગટ્યા પંથે વારે; આતમ આપરવભાવમાં રમતે, નિર્વિકલ્પતા ધારે. આતમ ૨૪ નિવિકલ્પદશામાં આતમ, અકળ કળા સમજાતી, નયસાપેક્ષના શાનધ્યાનથી, અનુભવવાત જણાતી. આતમ- ૨૫ આતમદર્શનધર્મપત્થની, પચ્ચીશી એ ગાઈરે; પેથાપુરમાં બુદ્ધિસાગર–આત્મદશા પરખાઈ આતમ- ૨૬
૧ કાવવો
For Private And Personal Use Only
Page #147
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૬ अलक्ष्यात्मालगनी.
(રાગ ઉપર) આતમ !! અલખદશા હારી, પ્રભુ તુજ લાગી લગન પ્યારી. હારી લગની તાલાવેલી,-લાગી ચેતના જાગીરે, તુજરૂપે રંગાયે રંગે, મિથ્યાભ્રમણા ભાગી. આતમ ૧ અસંખ્ય પ્રદેશી આપોઆપે, સમરું અજપાજાપરે, ઝળહળ ઝળહળ જોતિ ઝળકે, દેખું આપોઆપે. આતમ- ૨ આપે આપને સમરૂં બીજું, કશું ન મનમાં લાવુંરે, આપસ્વરૂપે આપ પ્રકાશ, આપોઆપને ધ્યાવું. અનંતનામે અનંતરૂપે, રૂપ અરૂપી પિતેરે; મન વણ આતમથી આતમને, ધ્યાવે ઝળકે તે. આતમ ૪ આપોઆપ વરૂપે પ્રભુ હું, નહીં અવતરવું મરવું રે; બુદ્ધિસાગર આતમ આનંદ, પામી ઠામે ઠરવું. આત ૫
આતમ- ૨
आत्मानुं आत्माने मिलन.
(જીવલડા ઘાટ નવા શીદ ઘડે. એ રાગ.) આતમ આપોઆપને મળ્યા, સ્વભાવે સાકરથી પણ ગળ્યા. આતમરસ સમ મીઠું ન કેઈ, આતમરસમાં ભળ્યા; પુવેદાદિ બાહ્યરસથી,આતમ પાછા ફર્યા. સ્વભાવે૧ આતમ મીઠે આતમ પ્યા, અનંત સાગર ભર્યા જયાં ત્યાં આતમ ઘટઘટ વ્યાપક, દેખી પોતે ઠર્યા. સ્વભાવે. ૨. ઉપશમભાવને ક્ષયો પશમથી –પોતે નિજને મળ્યા પ્રગટ પ્રભુ પરખાયા ઘટમાં, દુઃખના દહાડા ટળ્યા. સ્વભાવે. ૩ મનમેહે લલચાય ન લેભે જાય ન કેઈથી છળ્યા; અસંખ્યપ્રદેશી નિજ ઘરમાં, વેગે પાછા વળ્યા, હેવના૦ ૪.
For Private And Personal Use Only
Page #148
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૭
નામ રૂપમાં થયા ન મેહી, નિજરૂપ પ્રેમે ભર્યા, જાગ્યા ઉઠયા મસ્તાના થઈ, નાગા ચૈ નીકળ્યા. સ્વભાવે૫ લધુ બાલકવત્ નિર્દોષી છે, આનંદે ઉછળ્યા; બુદ્ધિસાગર પિંડમાં પરગટ, જતિત ઝળહળ્યા. સ્વભાવે. ૬
आत्मामां सर्व छे.
(રાગ ઉપરને.) આતમમાં સહુ દેખ્યું ભર્યું, દેખીને મનડું નિશ્ચલ ઠર્યું. . જે જે ઈચ્છું તે આતમમાં, ક્યાં હવે જગમાં ફરે; આતમ છે આશુકને માશુક, ક્યાં જગમાં ટળવળે. દેખી. આ૦ ૧ આતમ રાજય કુટુંબને ઘર છે, આતમમાં ધન ખરું; માતા પિતા ભાઈ દેશ છે આતમ, આતમ મિત્રમાં ઠરૂ. દેવઆ૦ ૨ પિતા પુત્ર ગુરૂ શિષ્ય છે આતમ, પ્યારું સકલ સહુ ભર્યું; જ્ઞાનાનન્દથી ભરપૂર આતમ, દેખીને દુખ ટળ્યું. દેખીને આ૦ ૩ ધમને ધર્મી આતમ પિત, દર્શન ઘર ભલું સર્વશાસ્ત્રને આતમ સાગર, મસ્ત બનીને ફરું. દેખીને આ૦ ૪ આતમરૂપે વિશ્વને દેખું, આનંદથી ઉછછું; બુદ્ધિસાગર આતમમાં સહુ, પૂર્ણ શી ? ઈચ્છા કરું. આતમ ૫
आत्मभावथी विश्वसाथे वर्तन.
અલખ દેશમેં વાસ હમારા. એ રાગ. આત્મભાવથી સર્વ લેકની સાથે વર્તવું છે સારું મૈત્રી મુદિતા કરૂણાભાવે, મધ્યસ્થ વર્તન યારું.
આત્મ૦ ૧.
For Private And Personal Use Only
Page #149
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૮ ભિન્ન ધર્મીવણીલેકેનું-આતમસમ હિતને કરવું; સર્વ વિશ્વનું ભલું ઇચછવું, મોક્ષમાર્ગમાં સંચરવું. આત્મ૦ ૨ પ્રભુ સર્વને, સર્વે પ્રભુના, ધર્મભેદ કલેશે હરવા દેશાદિક ભેદ નહીં લડવું, પલ પલ પ્રભુ દિલમાં સ્મરવા. આત્મ-૩ કર્મવશે જીવે છે દોષી, કર્મ–દેષ જાણી લે અપરાધની માફી દેવી, ધર્મ પન્થ સાચે એ. આત્મ. ૪ ભૂલ ને દેષ વિનાનું કે નહીં, અન્ય પર નહીં કોપ શુદ્ધપ્રેમથી વૈર શમે છે, પ્રભુ આજ્ઞા એ નહીં લે. આત્મ ૫ સર્વજીના હિતને માટે, ધરે વિચારે આચાર સર્વને સંતાપે નહીં, વૈરીને પણ નહીં મારે. આત્મ ૬ પ્રભુ ઉપર વિશ્વાસ ધરીને, સમભાવે સુખ દુખ સહેવું અન્ય છ નિમિત છે કર્મના,--ઉદયે મન જાણી લેવું. આત્મ૦૭ મનુષ્યજન્મ આદર્શ છે સાચું, આતમની શુદ્ધિ કરવી, મનવચ કાયા પવિત્ર રાખી, પરમાર્થે બુદ્ધિ ધરવી. આત્મ૦ ૮ આત્મજ્ઞાન સેવા ભક્તિથી, ચિદાનંદ ઘટ પ્રગટાવી; બુદ્ધિસાગર મત રહે સહુ, સાચી શિક્ષા સમજાવી. આત્મ૦ ૯
પવિત્ર રાસ, આતમની સી લેવુંઆત્મક
आत्माओथी नरपूरविश्वने आत्मज्ञानथी देख! જગમાં ઘટ ઘટ આત્મપ્રભુ છે, ઘટ ઘટ આતમ ભાળ;
આતમ જ્યાં ત્યાં આતમ ભાળ. || એકેનિદ્ર આદિ સહુ છે, આતમ રૂપ નિહાળ;
ઘટ ઘટ આત્મપ્રભુને નિહાળ. કમ્પાધિએ ભેદ પડિયા, કપાધિને ત્યાગ સવ વિશ્વમાં સર્વ ને -પ્રભુ દેખી ધર રાગ.
ઘટ૦ ૧
For Private And Personal Use Only
Page #150
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધ૮૦ ૨
૧૮૦ ૩
ઘટ૦ ૪
૧૨૯ નાના મોટા જી પ્રભુ છે, પ્રભુસમબુદ્ધિએ ભાળ!! સવજીની અહિંસા ધારી, મુક્તિ સન્મુખ ચાલ. ઉચ્ચને નીચને ભેદ છે કમેન, કર્મના ભેદને ટાલ; નામરૂપ નહીં લિંગને જાતિ, સત્તાબ્રહ્મ વિચાર. કમ શરીર પડદામાં છે, જુદા તુજ સમ ધાર; ચઉદરાજ જગમાંહી ભરિયા, તેપર ધર બહુ વહાલ. આ આતમ તે પરમાતમ નક્કી, જી અનંત નિહાળ; આતમ !આપસ્વરૂપે ખેલે તું છે કાળને કાળ. રાગ રેષના સર્વ વિચારે, તેને કર પરિહાર જન્મ મરણથી તું છે ત્યારે, નરનારી ન આકાર. સર્વવિશ્વમાં પરમેશ્વર તું, પરબ્રહ્મ નિર્ધાર; બુદ્ધિસાગર આતમ એક, પ્રભુખ્યાને પ્રભુ ભાળ.
પેથાપુર.
ઘટ
૫
ઘટ૦ ૬
ઘટક છે.
बालभावना. પ્રભુ!! હું ત્યારે એક બાલ, ક્ષણ ક્ષણ કર સંભાલ. પ્રભુ પ્રભુ તુજ બાલક હું તુજ સરખે, લાલનને પણ લાલ શુદ્ધપ્રેમ શ્રદ્ધાથી હારે, એક છું બાલક ધાર,
પ્રભૃ૦ ૧ જે તે પણ ત્યારે હું છું, તું મારે રખવાલ માત પિતા તું વિશ્વપતિ છે, જગમાં તારણહાર. પ્રભુત્ર ૨ સ્વર્ગ ન યાચું મુક્તિ ન યાચું, ધારું તુજપર હાલ; કરવું ઘટે તે કરવું હરે, માર વા કર સંભાળ. પ્રભુo 3 આતમ પ્રભુને આતમ બાલક, અન્ય ન બીજે નિહાળ; પ્રભુ પિતા તું પરમેશ્વર છે, પલ પલ મુજને નિહાલ. પ્રભુત્ર ૪ મુજ તુજમાં અંતર નહીં કશુએ, અસંખ્યપ્રદેશી ધાર; આપોઆપ બાલકને ઇશ્વર, નિજ નિજને તું ભાળ, પ્રવૃe૫
૧૭
For Private And Personal Use Only
Page #151
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૦
પકારક રૂપપ્રભુજી વહાલા, આપોઆપ નિહાલ !! બુદ્ધિસાગર પ્રભુજી મારા, તારે દીનદયાલ.
પ્રભુ ૬
પેથાપુર
મોહાય!! આતમ આપોઆપ સંભાર, મેહપરિણતિ વાર. આતમ જડ દેહાદિકમાં નહીં સુખ છે, આતમમાં સુખધાર !! ચિદાનન્દમય બ્રહ્મ સનાતન, આપોઆપ વિચાર. આતમ ૧ જડમાં સુખ દુઃખ બુદ્ધિ ધરીને, ભૂલીશ નહિ ક્ષણવાર; મેહની સાથે યુદ્ધ કરીને, વરે વિજય વરમાલ. આતમ- ૨ સ્વમ સરિખી દુનિયાદારી, મારું ને તારું લગાર સર્વ જીવો નજ આતમ સરખા, રાગને રોષ નિવાર. આતમ ૩ આત્મસ્વભાવે સહજધર્મ છે, પ્રકટ કરે નિર્ધાર; ચલત પંથમાં ચેતે ચેતન, શક્તિ ફેરા સાર. આતમ- ૪ આત્મશક્તિથી મેહ હઠાવી, બને ઈશ્વર સુખકાર; બુદ્ધિસાગર આત્મધર્મમાં, આનંદ અપરંપાર. . આતમ૦ ૫
પેથાપુર. मोहयुद्ध.
(લાવણું ) અરે મહરાજ હવે ભાગ, નથી તુજ લાગ, તજ તુજ રાગ, થયે
વૈરાગ્ય; હવે તું હાર્યો, આતમ હું જાગ્યે પૂર્ણબળે ગુણ ધાર્યો. અરે, ૧ હવે ધરૂ ન રાગને રેષ, ધરૂ તેજ, કરૂં ગુણ પોષ, તજુ સહુ દે, થયે ઉપયોગી, પરમેશ્વર પ્રેમે સત્ય થયો સુખભેગી. અરે રે તે આખું દુખ અપાર, દેઈને માર, ભૂલાવી ભાન, કરી નાદાન,
'હવે જાગ્યાં. તુજ મેહથી કફ ન લેશ, પ્રભુપદ લાગે.
અરે, ૩
For Private And Personal Use Only
Page #152
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૧ મેં કર્યું આત્મગુણ જ્ઞાન, આવ્યું નિજ ભાન, લાગ્યું નિજ તાન, થયો મસ્તાને, સુખ દુખમાં ધયે સમભાવ, તયાં તે કાને અર૦ ૪ પ્રભુ આતમમાં ગુલ્લાન, થયે મસ્તાન, થેબે ભાન, નહીં ગ સાન, કર્યું કુર્બાન, વરીશું મુક્તિ, નથી જડમાં સુખ વિશ્વાસ, ધરી સમ
| મુક્તિ . અરે. ૫ લગી ચિદાનંદની ચાહ, નથી પરવાહ, લેકની લેશ, નથી મન કલેશ,
જરા નહી, દ્રષ, થયો ઘટ બળિયે, આતમના શુદ્ધ સ્વભાવ માર્ગમાં વળિય.
અરે ૬ હવે રહે ન તારે દેર, ટળ્યું તુજ જોર, વચ્ચે મુજ તેર, પ્રણ
પ્રગટાવ્યા બુદ્ધિસાગર પ્રભુ બ્રહ્મ સ્વયંસુખ પાયા.
અરે. ૭ પેથાપુર.
समतासाबरमती. .
(આતમ અકલકલા હારી. એ રાગ.) સમતારૂપી સાબરમતી, આતમ સાગરમાંહે જતી; ઈંડા ગંગા, પિગલા યમુના, સુષુણ્ણ સરવતી; તેથી ન્યારી ઘટ ઘટવ્યાપી, આત્મપ્રદેશી છતી. આ૦ સમતા. ૧ નવસે નાડી સહ બહેતર -કોઠામહે છતી; હરિહર બ્રહ્મા તેને ધ્યાવે, આપે મુક્તિ ગતિ. આ સમતા. ૨ સમતાસાબરમાં ન્હાનારા, થાવે જગના પતિ ઈન્દ્ર ચંદ્ર તેના પગ પૂજે કર્મ ન રહેતું રતિ. આ સમતા- ૩ ચૌદ રાજમાં સમતા જેવી, કેઈ ન દેવી સતી, સમતા સાબર શરૂં પાણું, આપે શક્તિ ગતિ. આ સમતા જ અસંખ્યયોગરૂપી નદીઓ, તેમાં ભળતી જતી ચતિતતિ સુરપતિ ધ્યાને પૂજે, કરતી નિર્મલ મતિ. આ સમતા ૫.
For Private And Personal Use Only
Page #153
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૨ આતમભારત અસંખ્ય પ્રદેશે, ધ્યાનમરૂમાં છતી; મુક્તદશા મેવાડમાં વહેતી, દેખે ગીપતિ. આ સમતા ૬ આત્મજ્ઞાન ગુજરાતમાં વહેતી, બ્રહ્મસાગર ભળી જતી; બુદ્ધિસાગર સમતા સાબર, પ્રગટી સુખમય છતી.આ સમતા ૭
પેથાપુર, ગોજારા (ગુરૂ) બેટમાં
आत्मदर्शनदशा.
(રાગ ઉપદને.) આતમ આપોઆપને મળ્યા, દર્શન પન્થના જઘડા ટળ્યા; મનમાં શુભાશુભ ભાવ રહે નહિ, આતમ નિજમાં ઠર્યા; મોહ કર્મ શયતાનની સાથે, લડીને નિજ ગુણ વર્યા. દર્શન આ૦ ૧ સવ ધર્મ મત પન્થમાં સમતા, પ્રગટી ભેદે હર્યા, કેવલજ્ઞાનને કેવલ દર્શન, સુખથી આતમ ભર્યા. દર્શન આ૦ ૨ અનંત ગુણ પર્યાય સ્વરૂપ, ચિદાનંદમય ખરા. બુદ્ધિસાગર આત્મપ્રભુની, લહેરે ઘટ ઝળહળ્યા. દર્શન આ૦ ૩
- પેથાપુર.
आत्मप्रभुचैत्यवन्दन तथा स्तवनम्.
હરિગીત છંદ ચાલ. અસંખ્ય પ્રદેશી આતમા પરબ્રહ્મ તુજ વંદન કરૂં. તુ અલખ અરૂપી અજ અવિહડ આપ આપને સંરમ. જગનાથ જગતારક વિભુ નિર્મલ પ્રભુ પરમેશ્વરા, એક શ્વાસમાં સવાર સમરું વંદુ સ્તવું જગદીશ્વર તું નૂરને પણ નૂર છે તે જોતિની પણ જ્યોત છે, અરિહંત જિન તું સિદ્ધ છે તારે જગત ઉદ્યોત છે
For Private And Personal Use Only
Page #154
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૩ સાકાર તું પયયથી જડસંગથી શાશ્વત સદા, તું નિત્ય પૂર્ણનન્દ ચિઘન વંદુ સમરૂં નિર્મલા. તું અસંખ્ય કટિ ચંદ્ર સૂરજતેજનું પણ તેજ છે, ઘટઘટવિષે વ્યાપક પ્રભુ સત્તાએ એકજ એજ છે; અવિનાશી તું નિજ પરપ્રકાશ દેવને પણ દેવ છે, પલવારમાં શતવાર સમરું સત્ય તારી સેવ છે. નિજ આત્મ એકેકે પ્રદેશ અનન્ત દર્શન જ્ઞાન છે, પ્રતિ પ્રદેશે ગુણ અનતા અનંત પર્યવ માન છે. નિજ આત્મ એક પ્રદેશમાં બ્રહ્માંડ અણસમ શેય છે, પલવારમાં શતવાર સમરું આતમા દિલ દયેય છે. જ્ઞાની નિરંજન સત્ય ઈશ્વર નિત્ય નિર્ભય જગપતિ, ચેતન હરિહર રૂદ્રબ્રહ્મા શક્તિરૂપી જિનપતિ, પ્રભુ આત્મ સત્તાએ જગમાં એકવ્યાપક દુઃખહરા, પલવારમાં શતવાર સમરું વંદુ પાવન સુખકરા. તારી અનંતી શક્તિ છે તારા સમે નહીં કેાઈ છે, મહિમા કરે તારો જગ તારી શક્તિ જોઈ છે; રૂપી અરૂપી અકલ ઈશ્વર શબ્દસૃષ્ટિપાર છે, એક પલકમાં શતવાર વંદુ સમરું તુજ આધાર છે. લેકે તને અલ્લાખુદા પ્રભુ બુદ્ધનામે બેલતા, ચહેવા કહે છે પ્રીતિ તુજ આગળે દિલ ખેલતા; સહુ ધર્મ પત્થનાં શાસ્ત્ર પણ તારી દિશા સાક્ષીભરે, એક પલકમાં શતવાર વંદુ સમરું તું જીવન ખરે. તું દેખતે સહુ વિશ્વને એ કારણે સહુથી વડે, તું જ્ઞાન ક્ષેય સ્વરૂપી છે, અનુભવ જણાતે એ ખરે; સદસત અનેકને એક તે નિસંગ કારકષમયી, એક શ્વાસમાં સવાર વંદુ સમરું શ્રાંતિ દૂરગઈ.
For Private And Personal Use Only
Page #155
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વૈકુંઠ૦ ૧
૧૩૪ સહુ દર્શને તુજને સ્તવે દિલદેહદેવળ શબત, ઘટઘટ પ્રભુ વ્યાપક સદા તનુ દેવળમાં ઓપતિ સત્તા ને વ્યક્તિદષ્ટિએ સહુમાને સૌથી ભિન્ન તું, પ્રભુ બુદ્ધિસાગર આપોઆપ જે વંદુ ગાવું અભિન્ન તું.
| મુ. પેથાપુર, (તુર્કમનો ક્ષાર.)
(ચેતાવું ચેતીલેજેરે એ રાગ.) વૈકુંઠ મુક્તિ વરવીર, એતે બાલકની નહીં વાતે. મરજીવા કૈઈ મુક્તિ પામે–મહી લાત ખાતે.
વૈકુંઠ૦ નામરૂપની વાસના વારે, દેહાધ્યાસ હઠાવે; મડદા જેવા થઈ જગજીવે, પરમ પ્રભુપદપાવે. ગળે લખતાં ગમ નહીં પડશે, લેખકથી ન લખાશે; વાચકથી નહીં તે વંચાશે, વક્તાથી ન વખણાશે. વૈકુંઠ ૨ અગમ અલખ આતમ છે અરૂપી, બાવન બહાર પ્રકાશે; પદવીઓથી નહીં પકડાશે, સત્તાથી ન પમાશે. લક્ષમીથી તે નહીં લલચાશે, લાલચે નહીં લેભાશે; પાંચ ઇન્દ્રિયને મનથી, પેલીપાર છે પાસે, વૈકુંઠ૦ ૪ વ્યાકરણ કાવ્યને ન્યાય ન પહેચે, દેથી પણ દૂરે, ચિદાનંદ લગની લાગંતાં, આપોઆપ હરે. વૈકુંઠ૦ ૫ વિષક્રિયા ઝઘડા વઘડાથી, કવિ કવિતાથી ન્યારે ગાયનથી ગાનારે ન્યારે, આપોઆપ વિચારે. વૈકુંઠ૦ ૬ ટીલા ટપકાં જઈ સુન્નત બાપટીઝમથી ન્યારે સહુમાંહીપણ સર્વથી ન્યારે, આપજ વિચારનારે. વૈકુંઠ૦ ૭. ભાષણ ભવાઈથી તે ન્યારો નહીં મક્કા નહીં કાશી; એહશયતાનને ભારે મુક્તિ, માયા છે ગફાંસી.. વઠ૦ ૮
For Private And Personal Use Only
Page #156
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૫ કીર્તિ પ્રતિષ્ઠા લેકવાસના, શાસ્રવાસના છેડે; જ્ઞાન ક્રિયા સેવા ભક્તિથી, મુક્તિ છે, ન ઘમંડે. વૈકુંઠ૦ ૯ રાગ રોષને કામના ક્ષયથી, મુક્તિ થાતી નક્કી; મુક્તિને મારગ છે ત્યારે, રાખે શા પક્કી. વિકંઠ૦ ૧૦ મનની ગતિ કુંઠિત કર્યાથી, વૈકુંઠ આતમ પિત, મનમાર્યાથી મુક્ત છે આતમ, ઝળહળતે નિજ જાતે.વૈકુંઠ૦ ૧૧ પાંચ ઇન્દ્રિયમનનારસથી, ત્યારે રસ આતમને, આતમરસ પાયે અધિકારી, સન્ત છે, પરમાતમને. વૈકુંઠ૦ ૧૨ મિથ્યાત્વ જ મનમેહને મારે, આ ભદધિ આરે. બુદ્ધિસાગર આત્મઉજાગર, આનંદ પામે અપારે. વૈકુઠ૦ ૧૩
- પેથાપુર. आत्मरूपे विश्वथवानी भावना.
(જીવલડા ઘાટ નવા શીદ ઘડે. એ રાગ.) જગ સહુ આતમરૂપે થયું, ચિદાનંદ બ્રહ્મ સનાતન રહ્યું છે આતમ અરિહંત સિદ્ધને સાધુ, સૂરિ વાચક ઝળહળે; આતમ હરિહર બ્રહ્મા રામ છે, બુદ્ધ છે બુદ્ધિબળે. - જગ ૧ કૃષ્ણ રૂદ્ર ઇશ્વર પ્રભુ આતમ, અનેક નામે ગણે; બાવનથી પણ બહાર અનામી, અસ્તિ નાતિરૂપ ભણે. જગ ૨ કર્તા કર્મને કરણ સંપ્રદાન, અપાદાન કહેવાયે; અધિકરણ પણ આતમ પિત, અનુભવથી સમજાયે. જગ ૩ નિજ પરદ્રવ્યની અસ્તિનાતિમય-સાપેક્ષાએ પોતે રૂપકે અસંખ્યપ્રદેશી નભ છે, ઝળહળતો જગજોને. જગ ૪ ક્ષમા મહીને શાંતિ જલરૂપ, ધ્યાનવાયુમય ધારે; જ્ઞાન અગ્નિમય પિતે આતમ, સાપેક્ષાએ વિચારે. જગ ૫ જ્ઞાન તે સૂર્યને દર્શન શશી છે, સુખરૂપ સાગર જાણે વૈર્ય તે મેરૂપર્વત સઘળી નદી વૃત્તિ પ્રમાણે. જગ
For Private And Personal Use Only
Page #157
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૬ શુક્ર તે આતમવીર્ય છે સાચું, આતમ ગુરૂ છે સબળે; મન તે શનિ છે બુધ છે બુદ્ધિ, આતમમાં નહીં ઝઘડે. જગ ૭ સંતેષ મંગલ, આત્મતાન તે-કેતુ ગ્રહ છે મઝાને, વિદેહભાવ તે રાહુ સમજે, જ્ઞાનમાં નહીં કેઈ ને. જગ૦ ૮ આત્મવિચારે નક્ષત્ર તારા, જ્ઞાન રહે છે અપારે. કાલેક જ ભાસે ઘટમાં, અનંત મહિમાધારે.
જગo ૯ સાપેક્ષાએ આતમરૂપે, જગ સહુ અનુભવ આવ્યા આતમજ્ઞાને ખેલે આતમ, આનંદ સત્ય સુહાગ્યે. જગ ૧૦ આતમ જડ ગુણપર્યાથી, અસ્તિનાસ્તિમય પતે બુદ્ધિસાગર આતમરૂપે, જગ થયું જ્ઞાનની જાતે. જગ ૧૧
મુ. પેથાપુર. અણુતા
(રાગ ઉપરને.) ચિત્તમાં કષાય દુર્ગુણ છતી, માહ્યરી જાણે છેડી મતિ. સૂરિવાચક મુનિગુણ નહીં મુજમાં, ધરું શું ? ગર્વની રતિ, લધુ બાલકસમ નિર્દોષી નહીં, પ્રભુપદમાં નહીં ગતિ, માત્ર ચિ૦ ૧ જગને ચેલે જગ મુજ ગુરૂ છે, જગમાં બાળક થયે; જ્ઞાનદિયા ગુણરતિ ન પામે, ભણતર ભૂલી ગયે. માત્ર ચિ૦ ૨ નીચમાં નીચથકી પણ નીચે, અગુરૂ લધુ પદ વહ્યો, જ્ઞાની પંડિત ભેગી ન મેંટે, જગને પૂજક રહે. માત્ર ચિ૦ ૩ જગને ન જાણું ન જગ મુજ જાણે, એકડે એક ભયે, લખે ન લખતાં ભયે ન ભણતાં, નિજને નિજ નહીં ગણે..
મા ચિ૦ ૪ પાગલ સમ મુજ કથની રહેણી, કર્મ કલંક ભર્યો, બુદ્ધિસાગર આત્મપુરૂષના-પંથે પ્રેમ વળે. મા ચિ૦૫
પેથાપુર.
For Private And Personal Use Only
Page #158
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૩૭
निन्दा केम करूँ ?
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( રાગ ઉપરનો. )
અન્યની નિન્દા કરૂં શું જરા, દુ*ણ અનેક મુજમાં ભર્યાં॰ II નિન્દા દોષની વૃત્તિ વણ તે, નિન્દા ન અન્યની થતી; ફાય કર્મથી ઘેરાયા હું, વિચિત્ર ની ગતિ. કને જાણી શ્રહ્ના કરૂં તા, થાય ન નિન્દામતિ; રાષ ઉવેખી ગુણુને લેવા, એવી સજ્જનગાંત, નિન્જારૂપથી મેાહ પ્રવેશે, આતમ ગુણને હશે, દેવલજ્ઞાની અન્યને દાષી, જાણે તેાયે ન ભણે. દેવળજ્ઞાની થયા વણુ જગમાં, સહુમાં દાખની છતી; આતમ નિર્દોષી કરવામાં, સૌની ચહું ઉન્નતિ. સુજ સમ નિંદવાયોગ્ય ન બીજો, ટાળું નિજ દુમતિ; બુદ્ધિસાગર આત્મ ઉનગર,−દશા લહું સુખ છતી.
૬૦ ૦ ૩
૬૦ અ૦ ૪
દ્રુ અષ
धिक्कारत्याग.
( ચેતાવું ચેતી લેજેરે. એ રાગ )
આતમ !! પ્રભુપદ વરવારે, પાપીઓને નહી' ધિક્કારા. દોષીને નહી નિંદા ગઢાઁ, દુર્ગુણ નિકી ટાળો. બૈરીઉપર બૈર ન ધારા, દયા પ્રીતિને ધારી; દોષીઓની માતા થઇને, દાને જ પખાળે. તિરરકાર નહીં કરો કાઇના, દોષી નીચત્રનાને; દુગુ ણીઓના દુર્ગુણ ધાશા, દાબ ન બોલો કાના. દયા કર્યાંથી પ્રભુની દયા છે, પ્રેમ કર્યોથી પ્રીતિ, જેવું કરશો તેવું લેશેા; કુદ્રુતપ્રશ્નની રીતિ.
૧૮
For Private And Personal Use Only
૬૦ અ૰૧
૬૦ અ૦ ૨
આમ ૧
આતમ-૨
આતમ૦ ૩
આ૦ ૪
Page #159
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૮ અપરાધીને સહુ અપરાધે, માફ કરીને ચાલે, પ્રીતિથી મન વૈરને ટાળે, મુક્તિપુરીમાં હાલે. આતમ૫ સંતજને ગંગાજલ પેઠે, દેષોમેંલને જોતા સંતની રીતિ રાખી ચાલે, સંતે શિવપુર પહત્યા. આતમ ૬ ચાડચુગલી કલંક દેવાં, નિંદાલવરી ટાળે; શક્તિ છતાં દોષીઓ સંગે, રહીને દોષ નિવારે. આતમ- ૭ નીચ ગણું નહીં બીજાઓને, નિજને ન ઉંચા માને, પાપીઓની શુદ્ધિ કરવા, જીવ્યું સફલું જાણે. આતમ૦ ૮ જીની સેવાભક્તિમાં, પ્રભુની સેવાભક્તિ; જાણું સર્વજીના હિતમાં, વાપરશે નિજશક્તિ, આતમ- ૯ લક્ષ્મીવિદ્યા સત્તા વધતાં, આતમ પ્રભુ નહીં થા; દુર્ણણળતાં સક્શણ વધતાં, આતમ પ્રભુપદ પાવે. આતમ ૧૦ ગુણને ગર્વ કરે ગુણ ટળતા, અવગુણ પ્રગટે ભારે; નિદે ગોં મન દેને, જી નહીં ધિક્કારે, આતમ૦ ૧૧
જ્યાં ત્યાં દેને ધિક્કારે, આતમ નહીં ધિક્કારે દેવીઓના આતમ સઘળા,–ઉપર પ્રીતિ ધા. આતમ ૧૨
શુણ સત્યને લધુતા ધારી, જ્યાં ત્યાં આતમપ્રીતિ, બુદ્ધિસાગર સર્વોતમની સેવા કરશે ભક્તિ. આતમ- ૧૩
મુ. પેથાપુર.
आत्मप्रदर्शन. (અલખ દેશમેં વાસ હમારા. એ રાગ.) અસંખ્યપ્રદેશી આત્મપ્રભુજી અનંત ગુણ પર્યાય ભર્યો અજ અવિનાશી અલખ અરૂપી, દર્શન કરી આનંદ વર્યો,
For Private And Personal Use Only
Page #160
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૯ રાગ દ્વેષ ખંડન મંડનથી,આત્મપ્રભુ છે બહુન્યારી મનવૃત્તિયાથી પણ નિશ્ચય, શુદ્ધાતમ ન્યારે પ્યારે. અસંખ્ય૦ ૧ પ્રતિ પ્રદેશે અનંત ગુણને, અનંત પર્યાયે ભરિયા. દર્શન ધર્મને શાસ્ત્ર પ્રકાશક, આત્મપ્રભુ છે ગુણ દરિયા.અસંખ્ય૦૨ સવ વિશ્વના સર્વ પદાર્થો, અનંત તુજ મહિમા ગાવે. તારી હેડ કરે નહીં કાઈ, તુજને સહુ સંતે ભાવે. અસંખ્ય૦ ૩ તુજ આગળ દુનિયા છે અણુસમ, ચિસત્તાએ એક ખરે,
વ્યક્તિથી તું અનંત આતમ, આપોઆપ સ્વભાવ વા અસંખ્ય૦૪ સ્થિપગે આત્મસ્વભાવમાં, નિવિકલ્પદશા ધારે; જે જોઈએ તે છે તુજમાંહી, તે તું હંવૃત્તિન્યા. અસંખ્ય ૫
એકેન્દ્રિયાદિતનુ મન્દિર, અનંત આતમ અવિનાશી, . વિશ્વ પ્રભુ હું સત્તામાં છું, એક અનેક નિજ વિશ્વાસી, અસંખ્ય ૬
અનંત દેવળ અનંત આતમ-સત્તાએ એકજ સ. સર્વે સરખા નાના ન મોટા, રહું, ન દેહાદિક ગર્વે અસંખ્ય ૭ સત્ સત્તાએ અતિ નાતિએ –વિશ્વરૂપ હું છું પોતે ચિત્ સત્તાએ સર્વ આત્મરૂપ, ઝળહળતે આતમ જાતે. અસંખ્ય૦૮ આત્મવ્યક્તિથી અનંત આતમ, દેહ ઉપાધિથી ન્યારી પળે પળે શતવાર રમવું ને, વંદુ ઉપગે ધાર્યો. અસંખ્ય ૯ જડ દેહાદિક રંગ રૂપમાં,–સુખબ્રાન્તિ નાઠી જ્ઞાને ઈન્દ્રિય મન રસથી ન્યારે, આતમરસ પામે તાને અસંખ્ય ૧૦ આતમ આનંદ રસ પામ્યા વણ, મન ઈન્દ્રિરસ નહીં છૂટે આતમ આનંદ રસને પાયે, મેહ હવે કયાંથી ફૂટે. અસંખ્ય૦૧૧ સવરાસ્ત્રમાં પ્રભુનાં અસંખ્ય, –નામ, નામથી છે જ્યારે જયતિ જોતે અનંત નૂરમય, ચિદાનંદ વિશ્વાધારે. અસંખ્યભ૨ ષટચક્રોમાં ધ્યાન સમાધિ,-કરતાં ઝળહળ પરખાય. નમું સ્તવું સમરૂં ઉપગે, આત્મપ્રભુ દિલ ઉભરાયે અસંખ્ય ૧૩
For Private And Personal Use Only
Page #161
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૦ જાનાનન્દ સ્વરૂપી આતમ, જ્ઞાનાનન્દ પ્રકટ પોતે, દર્શન ધર્મના ઝઘડા ટળિયામળિયે આનંદને પોતે.અસંખ્ય૦૧૪ આપોઆપને દીઠે મળિયે, નાઠું મિથ્યા અંધારૂં, બુદ્ધિસાગર મ રાયમાં, ચિદાનંદમય અજવાળું. અસંખ્ય૦ ૧૫
મુ. પેથાપુર
वैराग्यभाव. (મૂલ્ય મન ભમરા તું ક્યાં ભમ્યું. એ રાગ.) ચેતીલે ઝટપટ આતમા આવે સાથે ન કેઈ; ગાડીવાડી લાડી છંડીને, જાવું અંતરે ઈ. ચેતી ૧ ઘર ધન સાથે ન આવશે, સાથે આવે ન રાય. ભજીલે પ્રભુજીને ભાવથી, કેની રહેશે ન લાજ. ચેતી ૨ બાળ રાજ્ય ભૂમિ લક્ષમીના -ભેગી મરિયા અનંત, લમી રાજય સત્તા સાહિબી, આવે તારે અંત. ચેતી- ૩ પુત્ર પુત્રી ભાઈ બેનને, સગાં માતને તાતા શરણ વિના જાવું એકલું, ભજ !! પ્રભુ દિનરાત. તી. ૪ હિંસા જઠ ચેરી કયાં કરે, ઝંડી દે વ્યભિચાર, દારૂ માસ આદિ પાપથી, દૂર રહે નરનાર. ચેતી ૫ લાખ ચેરાશયોનિમાં, કમે ભમિ અનંત, કૌધ માન માયા લેભને-ત્યાગ કર ! ગુણવંત. ચેતી ૬ મારું તારું જીવ !! કયાં કરે, રાગ રોષને વાર; આશા તૃષ્ણને ને અંત છે, પ્રભુપર ધર યાર. ચેતી ૭ વિષયમાં સુખના વહાલથી, પાયે દુઃખ અપાર; સંસારમાં નહીં સાર છે, ચેત ચિત્તમઝાર. ચેતી ૮ અણધાર્યું ઓચિતું ચાલવું, સાથે પુણ્યને પાપ; થાયા અતા ચાલશે, ચેત આપોઆપ
ચેતી ૯
For Private And Personal Use Only
Page #162
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૪૧
ક્ષણ ક્ષણુ પ્રસુ જ !! બાવથી, ધર્મનાં કર કાંજ મનની માયા સહુ ઠંડી દે, પામ ! ! પ્રભુનું રાજ્ય. સંસારમાં સુખ ક્ષણ નહીં, ઉલટું દુઃખનું દુઃખ; સ્વપ્ન રાજ્ય સ્વપ્ન લાડુ, ખાતાં ભાગે ન ભૂખ નામ દેહરૂપરંગમાં, માહ ધરી નહીં ભૂલ; બાજીગર બાજી બ્લૂઝ છે, થાશે દેહની ધૂલ. પ્રભુ ન મળે ધન રાજ્યથી, મેહથી પ્રભુ દૂર; બુદ્ધિસાગર પ્રભુભક્તિથી, પ્રભુ હજરાહજૂર. મુ. પેથાપુર.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
प्रभु स्मरण.
( રાગ ઉપરન. )
खटपटत्याग.
( મુખડા કયા દેખે નમે, એ રાગ, )
અનેા નહીં ખટપટિયા, આતમ !! બને નહીં” લટપટિયા; સ્વમ સરિખી દુનિયાદારી, અનેા નહિં મેહમતિયા. મારૂં તારૂં કરે શું મૂરખા, સાથ ન આવે કૃક્રિયા. સ્વમામાં સુખ નહીં સંસારમાં, માંકાણુ જેવી મઢનીયા. બુદ્ધિસાગર ચેતન ચેતા, ક્ષણ ચંચલ જોબનિયા.
',
મુ. પેથાપુર.
જીવડા પરપલ પ્રભુ સંભારી; મન શયતાનને મારી, સંસારે નહી સ્વમામાં સુખ, કરી નહીં અહંકારી; ક્રોધ *પટને કામ નિવારા, લાભ થતા સહારા. રાગ રોષનીસંગ કરો નહીં, દેહથી આતમ ન્યારી; જાણી પાપનાં ક્રમેર્યાં ત્યાગી, આયુ ન એળે હારો,
For Private And Personal Use Only
ચેતી ૧૦
ચૈતી ૧૧
ચેતી ૧૨
ચૈતી ૧૩
આ
આ ૧
આ
આ ૧
જીવ
જીવ૦ ૧
અવર
Page #163
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૨
ખટપટ લટપટ ઝટપટ ત્યાગી, ધારા ધમ વિચારી દુનિયાની ચતુરાઈ ચૂલે, ચડરો નક્કી ધારા.. ફૂલી જાશે દુનિયા ડહાપણ, ધમ ખરો આધારો; બુદ્ધિસાગર ચિદ્યાન પ્રભુ, જો પ્યારામાં પ્યારા.
મુ, પેથાપુર.
धर्मकर्म चूकवुं नहि.
( રાગ ઉપરના )
ચેતન ચતુર થઇ નહીં' ચૂકા, મમતા પડતી મૂકે. મારૂં તારૂં કર નહીં મૂરખ, માયા ધૂણી ભભૂકી; દુનિયાદારી મશાણ જેવી, તેપર જ્ઞાનથી ચૂંકા; તનમન લક્ષ્મી સત્તા સધળું, ખાજીધરને ફૂંકો. ફજેત તે થાશેા ફોગટ, વાગે દુ:ખ દડૂકા. ચિદ્યાનંદ આતમ પ્રગટાવા, મઢથી લેશ ન ચૂકા; બુદ્ધિસાગર પ્રભુ ભજી યા, સાયા મંત્ર ન ફૂંકા.
સુ. પેથાપુર.
आत्मप्रभुप्रभातियुं.
( ઉઠા ચેતન આલસ છંડી. એ રાગ. )
For Private And Personal Use Only
જીવ
૭૧૦ ૪
ચૈતન
ચૈતન૦ ૧
ચેતન૦ ૨
ચેતન૦ ૩
જાગા ઉઠે આતમદેવા, આપ સ્વરૂપ સંભારીરે;
ગા૦ ૨
છે તું ક્રાણુ ને કયાંથી આવ્યા, કયાં જાઇશ એ વિચારે. જાગે૦ ૧ તારૂં કાણુ ને તું છે કાના, દેડ વા દેહથી ન્યારારે શાથી દેહમાં વિસા વ્હાલા, આયુ એળે ન હારીરે, ચોરાશી લખ જીવયેાતિમાં, ભટકયા અનંતી વારારે; માહ શયતાનના હુક્રમે ચાલ્યા, પામ્યા દુ:ખ અપાશરે. જાગા૦ ૩ નિદ્રાએ પરખાયા ન પોતે, નિદ્રા દોષ નિવારારે, ઉઠી અન્ય જીવાને ઉઠાડા, એ અધિકાર છે તારારે,
જાગી
૦ ૪
Page #164
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૩ માયા મોહના વશમાં ન આવે, કર આતમ ઉદ્ધારરે, જડમાં સુખની ભ્રાન્તિ ત્યાગે, કર દુર્ગુણ સંહારરે. જાગે. ૫ આતમ તે પરમાતમ પિતે, અનંત શક્તિ આધારો અસંખ્યપ્રદેશી આતમઘરમાં, અનંત સુખ નિર્ધારે. જાગ ૬ પલપલ ક્ષણક્ષણ મરણ કરે નિજ, મારામાં તું પારે બુદ્ધિસાગર આનંદમંગલ-પામો શાંતિ અપાશેરે. જાગો૦ ૭
परस्पर भिन्न सर्वधर्मी लोकोनी समभावथी मुक्ति.
(ઉત્સવ રંગ વધામણાં, પ્રભુ પાસના નામે. એ રાગ.) ભિન્ન પરસ્પર ધર્મના લેકની થાય મુક્તિ; સમતાથી ક્ષણમાં જાણશે, બીજી કોઈ ન યુક્તિ. ભિન્ન. ૧ ભિન્ન ધર્મ જડ નાસ્તિકે, ઉપર દ્વેષ ન થા; સર્વ દર્શન ધર્મશાસ્ત્ર પર, સમતાભાવ આવે. ભિન્ન ૨ સર્વ જી–જડ વસ્તુપર, રાગરોષ ન હે; ચારિત્ર તપ જપ વ્રત વિના, આપ સર્વજ્ઞ જે.
ભિ૦ ૩ વધર્મી પરધમ લેકપર, જડપર સમભાવે; રહેતાં મુક્તિ છે આત્મની, જૈનશાસ્ત્રો જણાવે.
ભિન્ન ૪ સમભાવથી આતમા પ્રભુ, મેક્ષવાટ છે સમતા; સમતા વિના નહીં મુક્તિ છે, સમવણ સહુ ફરતા મિત્ર ૫ સમતાવંત જીવતે પ્રભુ-દેહ દેવળવાસી; તેને ન કરવાનું કહ્યું, ઉપગે પ્રકાશી.
ભિન્ન૬ સમભાવી સંત સાધુઓ, પ્રભુ સાકાર જાણે; બુદ્ધિસાગર સમભાવથી, પિતે ત્રિભુવન રાણે. ભિન્ન ૭
મુ. પેથાપુર.
For Private And Personal Use Only
Page #165
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪
आत्मोपयोगमहिमा. (મારે દિવાળી થઈ આજ પ્રભુમુખ જેવાને. એ રાગ.) પ્રભુ આતમ વિષ્ણુ ભગવંત, તુજ લગની લાગી, તાલાવેલીથી લાગ્યું તાન, આત્મદશા જાગી.
પ્રભુ પલપલ ક્ષણ ક્ષણ તુજ ઉપગની આવે નહીં કેઈ તેલેરે સર્વસાધન પણ ઉપયોગ હેડી, કરે નહીં જિન બેલે.
તુજ પ્રભુ૦ ૧ તપજપ ધર્મક્રિયા વ્રત યાત્રા, અનેક ભવ જે કરીએ આતમના ક્ષણઉપગલે, આવે નનિશ્ચય વરીએ. તુજ પ્રભ૦ ૨ હઠ દિયા જેગનું ફલ જે તે, ઉપગ આગળ કેડીરે; આતમ ઉપગક્ષણફલ આગળ, કાટિયાની ન જેડી.
તુજ પ્રભુ ૩ સવાસના પેલી પારે, નામને રૂપથી આઘેરે, મનવૃત્તિથી પૈ નાગે, આતમ અનુભવી જાગે. તુજ પ્રભુo : આતમ ઉપગે સહુ કરણી, કરતાં ન કર્મ બંધાતુ આતમ ઉપયોગ શ્વાસે છૂવાસે, સવ કર્મ ટળી જાતું.
તુજ પ્રભુ ૫ જ્ઞાની, આસવ હેતુઓને-સંવરરૂપ પ્રણયારે. થાન સમાધિ સમઉપગથી, ક્ષણમાં મુક્તિ થાવે. તુજ પ્રભુ સેવા ભક્તિક્રિયા તપ જપ, કરે ન જ્ઞાનની હેડી વ્રતનિયમો કટિભવનો પણ, આવે ન ક્ષણજ્ઞાન જોડી તુજ પ્રભુo દર્શન ધર્મના ઝઘડા વઘડા, ઉલ્લંધી પ્રભુ મળિયારે; ચિદાનંદ વરૂપે પ્રગ, અસંખ્યપ્રદેશ હળિયો. તુજ પ્રશ૦ ૮ તત્ત્વમસિ સેડહલ લાગી, દેહથી મનથી ન્યારારે,
For Private And Personal Use Only
Page #166
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૫
અલખ અગોચર અજ અવિનાશી, જગજીવન આધારો,
તુજ પ્ર ૯ નિત્ય નિરંજન આદિ અનાદિ, અનંત ગુણને દરિયે અનંત જતનૂરને સાગર, અનંત પર્યવ ભરિયે. તુજ પ્રભુ ૧૦ બાવન બહાર છે અક્રિય આતમ, અનંત મહિમા વિલાસીર હજરાહજૂર છે સમ ઉપગે, કેવલજ્ઞાન પ્રકાશી, તુજ પ્ર. ૧૧ પલપલ સણસણુ તુજ ઉપગે, સાચું જીવ્યું જાતુર આપ આપને આપ સંભારે અકળ સ્વરૂપ સોહાતું તુજક૧૨ કેવલજ્ઞાને અનંતભવસુધી, પૂરે નહીં વર્ણવતરે બુદ્ધિસાગર અનંત મહિમા, જગમાં તારા સુહા તુજ પ્રભ૦ ૧૩
મુ. પેથાપુર.
शिवपुरमार्गगमन. (ઈ સંત વિરલે જાણિયું રે ભાઈ એ રાગ) જીવ! મુક્તિ મારગ ચાલજેરે, ભાઈ !આતમ સમુખ વાળજેરજીવા. મુક્તિમારગ ચાલજે.
જીવ રાગને ફેષ તયાથી મુક્તિ, મિથ્યા ભ્રાન્તિ નિવારજે; જીવ મેહને માર્યાથી છે મુક્તિ, મેહને મારી ચાલજેરેમાઈ. આતમ ૧ મહને આતમ જૂદે પાડી, મેહવિચારે વાજેરેમાઈ. આ૦ ૦ રાગ રેષની આડી અવળી–દૃષ્ટિથી ન નિહાળજેરેમાઈ. આ. ૨ ચિદાનદરૂપ આતમ પિત, આંતર આંખે ભાળજેરભાઈ. આ જ બુદ્ધિસાગર સદગુરૂ સાથે, ઉપયોગી થૈ હાલજેરભાઈ. આતમ- ૩
મુ. પેથાપુર.
For Private And Personal Use Only
Page #167
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૪૬
( ત્રાર્થ )
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( શાંતિ જીનેશ્વર સાહેબા સંયમ અવધારે. એ રાગ:)
બ્રહ્મમાં ચરવું થાય છે, બ્રહ્મપ્રાપ્તિ ઉપાયા. બ્રહ્મચર્ય વ્રત તે કથ્ય, દ્રવ્યભાવ સહાયા, રારીર વીર્યના રક્ષણે, આત્મવીર્ય પ્રગટતું, બહાચર્ચાના બળથકી, મનડું ન ભટકતું. દેહવીય આત્મવયથી, મુક્તિ સહેજે થાવે; રાગાદિક દૂર ટળે, સર્વશક્તિ સુહાવે. બ્રહ્મચર્ય નવવાડથી, વીય રક્ષણ હાવે; બ્રહ્મચારી જ્ઞાન પામીને, આપે।આપને જોવે. કામની વૃત્તિયેા બાળવી, કામછતીને રહેવું; એ કઈ વાત ન સહેલી છે, મનડું મારી વહેવું. મૈથુનભોગની બુદ્ધિને, મારી જીવવું નક્કી; નિશ્ચય એવી પ્રવૃત્તિથી, ચિત્ર સિદ્ધિ છે પછી. જડ સુખભ્રાંતિ ન્યા પછી, કામનાએ નાવે; ત્યાંયે ચેતીને ચાલવું, માહશયતાન આવે. ક્ષણ ક્ષણ નિમિત્ત પામીને, કામ પ્રવેશ થાવે; માટે ચેતી ચાલવું, બ્રહ્મચય સ્વભાવે. લલચાવે કામ, લાભથી—સુખલાલચો આપી; કાટી કાટિ ઉપાયથી, કામ વ્યાપતા પાપી. આતમ સુખ નિશ્ચય કરી, મુક્તિ પ્રાપ્તિમાટે; બુદ્ધિસાગર બ્રહ્મની,—વળશે ભવી વાટે
સુ. પેથાપુર.
For Private And Personal Use Only
૧
૩
Page #168
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૭
शुद्धात्मप्रभुप्राप्ति,
(રાગ સીતાના મહીનાને) આતમ !! શિવપુર મારગમાંહી, ગુણે ધરી ચાલજે, જાગી ઉઠી આલસ ઍડ !દુર્ગુણ ટાળજે.
આતમ ૧ નામરૂપને તજી અધ્યાસ, આતમરૂપે થઈ રહે. દેહાકારનુંત્યાગી ભાન, પરમબ્રહ્મપદ લહે. આતમ૦ ૨ મિથ્યા મેહની રાગને રે, શત્રુ તુજ જાણજે, મારું મારું તજી મનમેહ, પ્રભુ ઘટ આણજે. આતમ છે આતમ, મેહ એ બેના,-વિચારેને, ભેદ પાડજ જડ સુખના કામ વિચાર-પ્રવૃત્તિને ખાળજે. આતમ ૪ સર્વ ધર્મના શાસ્ત્રોનું-સાર છે, મોહને માર; સંગે પ્રગટે ન ક્રોધ, અહંકાર ટાળો.
આતમ ૫ નામ રૂપની કીર્તિ પ્રતિષ્ઠાવાસના વારવી, લેકવાસના કુમતિ ખરાબ, વેગે મારવી.
આતમ છે કીડી પગ કરતાં બહુ સૂમ,-શિવપુર પન્થ છે. નિમેહ રહિત કાઈ જાય, ખરે એ નિર્ગથ છે. આતમ૦ ૭. નથી બાલકના કંઈ ખેલ, પ્રભ પદ પામવું જીવતાં મન મેહને મારી, આતમરૂપે જામવું. આતમ- ૮ લાગે નહીં મડદાને માન, તિરસ્કાર જાણો. એમ છતાં આત્મદશા, પ્રગટ કરી માણશે. આતમ ૯ ચિદાનંદ પ્રગટતા જેહ-પ્રભુ પ્રગટ્યા દિલે, જાણે મુક્તિને એ નિશ્ચય, સ્વયં પ્રભુ પદ મળે. આતમ- ૧૦ વિજલી કરતાં બહુ વેગે -પ્રભૂવાટે ચાલશે. તજી દુર્ગણ દુષ્ટાચાર -પ્રભુમાંહી હાલશે. આતમ ૧૧ શરા ભક્ત ને સંતોની વાટેગમન છે દહિ નામ રૂપનું ભલે ભાન, ગમન છે સહિ. આતમ- ૧૨
For Private And Personal Use Only
Page #169
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આતમ- ૧૩
૧૪૮ નામ રૂપના માહથી, મરી જવું એ મુક્તિ છે; સમભાવમાં પ્રભુછ હજાર-અનુભવ યુક્તિ છે. સર્વ પ્રમાદે દૂરે છંડ સાક્ષી બને સર્વમાં ચિદાનંદે જે પલપલ-રહે નહીં ગર્વમાં બની કાલથી નિર્ભય,-બ્રહ્મસ્વરૂપે જીવવું બુદ્ધિસાગર પ્રભુ પદ અહીં, પ્રગટાવે નવું.
| મુ. પેથાપુર,
આતમ-૧૪
આતમ- ૧૫
केशरीयानाथ स्तवन. ( રાગ કેશરીયા થાણું પ્રીત લગીરે સાચા ભાવણું ) કેશરીયા જિનવર !! વંદુ સ્તવું નમું ભાવથી; પ્રભુ વ્હાલા લાગ્યા મુક્તિદાયક ગુણદાવથી. || મેવાડે ધૂલેવા નગરે ત્રણ ભુવન ઘણું ગાજે, તુજસમ કઈ ન જગમાં દૂજે, અનંત શક્તિ છાજેર. કેશરીયા. ૧ અઢાર દોષ રહિત તીર્થકર, પાંત્રીશ ગુણમય વાણું, ચોત્રીશય અતિશયવંત પ્રભુજી, કાલકના જ્ઞાની. કેશરીયા. ૨ સર્વ દેશના સંઘે આવે, લળી લળી વદે ભાવે, જાગતે કલિયુગમાં તું છે, સર્વલોક તુજ ગાવેરે. કેશરીયા ૩ સર્વ દેવ દેવીઓ ઈન્દ્રો, નમે હાથ બે જેડી, રાજારાણા તુજને માને, કરે ન કે તુજ હેડીરે. કેશરીયા૪ અજ્ઞાનીથી દૂર ઘણે તું, ભક્તજ્ઞાનીની પાસે, બુદ્ધિસાગર પરચો પાક પર જ્ઞાન પ્રકાશેરે. કેશરીયા ૫
મુ.પેથાપુર ૧૯૮૧ મૃ. સુ. ૧૦
For Private And Personal Use Only
Page #170
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
गुणदर्शनपूजा. ગુણનાં દર્શન કરૂં જ્યાં ત્યાંય, ગુણું પૂછું જ્યાં ત્યાંય. ગુણ || ગુણ દશન તે પ્રભુ સંત દર્શન, સગુણ તે સત્ય ન્યાય અવગુણ ઉપર દ્વેષ કરું નહીં, અવગુણ નિર્દૂ ન થાય. ગુણ ૧ જે જે અંશે જ્યાં ગુણ દેખું ત્યાં–પ્રભુ પ્રગટ્યા તે અંશ; માની શુદ્ધ પ્રેમે દિલ હર્ષ, બનું ન શયતાન વશ્ય. ગુણ૦ ૨ કેટિ દુર્ગણ ને ગુણ એક અંશે, દેખી દિલ હરખાઉં સર્વ ને સત્તાએ પ્રભુ, –માની આતમ પ્રભુ ધ્યાઉં. ગુણ૦ ૩ દિથી ન ઉંચો કેથી ન નીચો, નિજમાં રહ્યો હું સમાય, બુદ્ધિસાગર અનંત ગુણરૂપ, આતમ અનુભવ્યે જાય. ગુણ૦ ૪
મુ. લીંબોદરા.
धर्मनी कहेणी रहेणी. (આપ રવભાવમરિ અવધૂત સદા મગનમે રહેણા. એ રાગ.) આતમ !! જાગીને ધર્મની કથની રહેણું ધરશે ધર્મવિના જાઠી દુનિયાની –વાતને પરિહરશે. આતમ | વિકથા નિદા લવરી ત્યાગી, દુર્જન સંગ ન કરીએ, ધર્મ વિનાની બીજી વાતે માંહી રાગ ન ધરીએ. આતમ ૧ પરની પંચાતે નહીં પડીએ, કમબંધથી ડરીએ; આપબડાઈ પરનાં દૂષણ, પ્રાણાતે ન ઉચ્ચરીએ. આતમ ૨ મોટાઈમાં મન નહીં ધરીએ, ક્ષણ ક્ષણ પ્રભુ ગુણ મરીએ; દેહાદિકમાં આતમભાવને, મેહથકી નહીં ધરીએ. આતમ ૩ નામરૂપથી આતમ ન્યારે, ચિદાનંદરૂપ વરીએ; આપ સ્વરૂપ સમારે આતમ નિજ, પડે ન માયાદરિયે. આતમ ૪ આતમગુણ સમરતાં પલ એક, જાય સફલ તે ગણુએ; આત્મપ્રણમાં લગની લાગે, એવા ભણતર અણુએ. આતમ છે
પરની ઉપરનાં કણ સારી
For Private And Personal Use Only
Page #171
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫ આત્મગુણોને કહેવા સુણવા, પરપરિણતિ પરિહરીઓ આત્મસ્વભાવના ઉપગે રહે, આતમ યાત્રા કરીએ. આતમ ૬ મોહના માર્યા કદિ ન મરીએ, મેહમારીને મરીએ અવિનાશી નિજ આતમ સમજી-નિર્ભય બૅને ફરીએ. આતમ- ૭ કર્માધીન સહુ જી ઉપર, રાગષ નહીં કરીએ, રાગને ત્યાગથી ન્યારે આતમ-અનુભવી સુખ વરીએ. આતમ ૮ મારૂં તારૂં હર્ષ શાકથી, ન્યારો આતમ પિતે, જડ સુખ આશા ભ્રાંતિ તજતાં, મળશે જતિ તે. આતમ૦૯ કમેં કીતિને અપકીતિ, શાતા અશાતા પ્રગટે આતમ અનુભવસૂર્યોદયથી, મિથ્યાતમ ઝટવિઘટે. આતમ ૧૦ હદ બેહદ અનહદથી ન્યારે, આતમ સ્વયં સમરીએ, આતમ શુદ્ધોપગે છ !!, દેહાધ્યાસનેહરીએ. આતમ ૧૧ શુભાશુભ પુદગલની બાજી, તેમાં રાચી ન રહીએ; આતમ કહેણું રહેણું માંહી, આનંદે ગહગહીએ. આતમ ૧૨ દેહાકારે આતમ તું નહીં, જડની વાત ન કરીએ; આત્મભાન ભૂલંત તત્સણ, રૂદન કરી નિજ મરીએ. આતમ ૧૩ મેહથી જૂદે પાડી આતમ, સમભાવે સંચરીએ; અસંખ્યપ્રદેશમાં રંગાઈ-કર્મભાવ પરિહરીએ. આતમ૦ ૧૪ આત્મોપયોગે નિત્ય સમાધિ, ચિદાનંદ ઝળહળીએ; બુદ્ધિસાગર પ્રકટ પ્રભુરૂપ, જતિ જોતમાં ભળીએ, આતમ ૧૫
મુ. લીબેદરા.
નવારી.
(માઢ રાગ) નમું દ્રવ્ય ભાવ બ્રહ્મચારી, જીવંતા પ્રભુ ભગવાન બ્રહ્મચર્યથી પ્રણજી પમાય, પ્રગટે છે આતમજ્ઞાન...
For Private And Personal Use Only
Page #172
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૧ વીર્ય બિંદુ નહીં ખરે કદાપિ, સર્વથા શ્રીભગ ત્યાગ સૃષ્ટિ વિરૂદ્ધ સહુ કર્મ કરે નહીં, ધરે ન રૂપને રાગરે. જી નમું ૧ દેવ તિર્ય મનુષ્યની સ્ત્રીને, કયારે ન ઇચછાય સંગ, ભેગમાં રેગ ગણે જ નક્કી, ઈચછે આતમરસરંગરે. જી. ન. ૨ સ્વમમાં પણ જેની ધાતુ ખરે નહીં, મનમાં ઈચ્છે ન ભેગ; નવવિધ બ્રહ્મચર્યવાડ પાળે. જાણે ભેગને રેગરે. જીન. ૩ અંતર સ્ત્રી પર પરિણતિ ત્યાગે, કામની વાસના ત્યાગ જડમાં સુખભગ વૃત્તિ ત્યાગે-ધીરે મન વૈરાગ્યરે. જીન. ૪ વિષયવાસના સ્ત્રીને ત્યાગે, મમતાસ્ત્રી પરિવાર અહંવૃત્તિકી પ્રતિષ્ઠા-રૂપી સ્ત્રીને ન પ્યારરે. નામ રૂપની વાસના સ્ત્રી છે, કરે ન તેને સંગ હું તે વૃત્તિ મોહમયી જે-સ્ત્રીથી ધર્મને ભંગરે. જી. ન. ૬ શાસ્ત્રને મત પંથ વાસનાન્સી છે, મિથ્યાત્વબુદ્ધિનાર; જડમાં શુભાશુભવૃતિ સ્ત્રી છે, તેને સંગ નિવારરે. જી. ન. ૭ કોધ માન માયા લેભને–વૈરની,–વૃત્તિનારી જાણ; રાગ રેષવૃત્તિસ્રીત્યાગી, પ્રભુ પૂનું ગુરુવારે જી. ન. ૮ વ્રત ત્યાગ સેવાભક્તિ જ્ઞાનની,–ગુણની અહંવૃત્તિનાર; ત્યાગરાગ વૃત્તિસ્ત્રીન્યારે, દેહમાં પ્રભુ નિર્ધાર. જી. ન. ૯ સર્વસંગમાં નિઃસંગવૃત્તિ, નભવત્ રહે નિર્લેપ, એવા બ્રહ્મચારીને પ્રણમું, જેને ન મોહને ચપરે. છ નવ ૧૦ ચિદાનંદ રૂપ બ્રહ્મચર્ય છે, આત્મરમણતા સાર; બુદ્ધિસાગર બ્રહ્મચારી પ્રભુ–વંદુ વારંવારરે. જી. ન. ૧૧
૧૯૮૧. મૃ૦ સુ. ૧૫ મુ. લીબેદરા,
For Private And Personal Use Only
Page #173
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર उपकारी जगने नमन. ( માઢ રાગ )
નમુ
જગત નુ ૩
જગત ત॰ પ્
નમું સધળું જગ ઉપકારીરે, જગભૂલું નહીં ઉપકાર. મહીજલ અગ્નિ વાયુનભના, અનંત છે ઉપકાર; વનસ્પતિ વિકલેન્દ્રી પંચેન્દ્રિય, જીવાની સ્હાય ધારરે, જગ૦ નં૦ ૧ જડ અને સવ અને ઉપકારી, મનંતી અનતીવાર સવ જીવા થયા ગુરૂ રૂપ મારા,—શિષ્ય થયા નિર્ધારરે. જગ૰ ન૦ ૨ ઉપકારી છે જીવે અજીવા; ચંદ્ર સૂરજ અંધકાર, પત્થર ધૂળગિરિ ઉપકારી–સમુદ્ર નદી સર ધારરે, રાગીદ્વેષી નિ’દક સધળા, જીવેાના ઉપકાર; દેહ જીવનમાં દેહી સધળા, ઉપકારી નિર્ધારરે. જગ‚ ન૦ ૪ જડ જીવા ઉપકારી સળા, કાના ન કરૂં તિરસ્કાર; વા નારકી ઉપકારી, ધૂલના પણ ઉપકારરે. સમ્યગ્દષ્ટિથી જગ સઘળું, ઉપકારી સુખકાર; ગુણ હેતુ થયા દુષ્ટાત્રુઓ, ઉપકારી સ ́સારરે, અષ્ટ કમ પણ સાપેક્ષાએ, ઉપકારી થયાં મુજ, ક્રમ પ્રકૃતિયોગે આતમ, પ્રભુ ચાવે એ ગુજરે. સમ્યગ્ દૃષ્ટિખલથી થયા અઢા, રાગ રોષ,—હિતકાર; આસ્રવહેતુ સરરૂપે,-પરિણમ્યા નિર્ધારરે. આત્મજ્ઞાનની ચક્ષુ ઉધાડી, જેણે જગાડયો બેશ આત્મવભાવમાં જેણે ઉઠાડયો,ગુરૂએ નમું તે હમેશè. જગ૦ ન૦ ૯ માતપિતાભાઈ બહેના મિત્રો, સહાયકારી સર્વ; સઘળાના ઉપકારી સ્મરીને, વંદુ તેઓને અગવ રે. જગ ઉપકારા વાળી શકું નહીં, પૂર્જા જગ ગુણુકાર; બુદ્ધિસાગરજગ ઉપકારી; વંદુ ક્ષણુ લખવારરે.
જગ ન૦ ૨
૪૦ ૨૦ ૧૦
૧૯૮૧ ૩૦ ૧૦ ૧
For Private And Personal Use Only
જગ૦ નં૦ ૭
ગ૦ ૧૦ ૮
જ૦ ૦ ૧૧
મુ. લીંબોદરા
Page #174
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૩
कर्तव्य કર્તવ્ય માફ એહ છે પરમાત્મપદરસ ચાખવું; ગુરૂદેવ ધર્મની ભક્તિથી, નિજ સાધ્યમાં મન રાખવું, પરમાત્મપદ પ્રગટાવવાને જીવવું સાધન ગણું, મહાદિ કર્મો જીતવાં, એ લક્ષ્ય રાખી સહુ ભણે જગજીવવૃન્દની સેવના, નિષ્કામભાવે આદરૂ, પ્રગટ્યા કષાયે જીતીને, ઉપગ સમતાને ધરૂં. સહુસંગમાનિસંગ રહી, શુદ્ધાત્મમાં લગની ધરૂં; શુદ્ધાત્મના ઉપયોગથી આતમ પ્રદેશે સંચરું, સહુવાસનાઓ જીતીને પ્રભુમય બનીછવું સદા મમતાઅહંતા ત્યાગીને મેહે ન કાઢું ક્ષણ કદી. શયતાનના કોટિ ઉપાયો જીતીને મરવું ખરું, સર્વે કષાયા સર્વથા હણને ખરા ઠામે ઠરું; મનમેહની સહુવૃત્તિને મારીને અમરું; આસવ ઉપાધિમુક્ત હૈ સંવરવડે નિજમાં વળું. સહુ ધમ્ય કર્ત કરું પણ આત્મઉપગે રહું, અષ્ટાંગયોગના સાધને પરમાત્મપદ સાધી લહું; ભૂલું ન આતમભાનને શયતાનવશ થાઉં નહીં, નિજાભ આનંદજીવનથી જગ, જીવવું નિશ્ચય સહી. મુમું ન જડસુખભેગમાં હિંસાદિ દે પરિહરું, અગુરુલઘુ નિજ આતમાં, જાણુને ગર્વ ન દિલ ધરૂ સઘળા જીવોને આત્મસમ માનીને રહેણું આચરું, પ્રામાણ્ય જીવન દ્રવ્યને ભાવે ધરી દોષ હરૂં. નિંદાદિ સર્વથા ત્યાગું ગુણે નિજ આદરૂં, સહુ સગ સેષને વૈરની ને કામવૃત્તિ પરિહરૂં
૪
૦
For Private And Personal Use Only
Page #175
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૪
આદર્શ નિશ્ચય ધ્યેય એ મુજ સાધીને અન્તે મ ઉત્સાહ, યત્ન ને ધૈર્યથી, સમભાવથી કાર્યાં કરૂં. પલપલ આતંત્ર પ્રભુને સ્મરું, નિર્લેપ રહું સહુ કાજમાં, આત્માપયાગે સાક્ષીએ વિચરૂં સદા પ્રભુરાજ્યમાં; એ ધ્યેય વર્તન આદરી પરમાત્મરૂપે થઈ રહ્યું, પ્રભુરૂપ ચૈને જીવવું બુદ્ધચબ્ધિ નિશ્ચય એ ચહું.
૩. માણુસા.
महावीर प्रभुप्रार्थनाध्येय. ( स्तवन )
( શ્રી સંખેશ્વરા પાજિનવરા એ રાગ.)
અહં ૧
અહં ૨
અહ૦૩
અહઁપ્રભુમરૂ, નમુંવંદના કરૂ, તુજ ગુÀાને પામવા પ્રવૃત્તિઆદર્ આતમને પરમાતમકરવા, આદર્શ તુ છે ધ્યેય; સર્વશક્તિયા પ્રગટ કરવા–માટે તું આદેય. નવચક્રાયા પવિત્ર કરવા, પરિહરવા સહુપાપ; મહાવીર જિનવર શરણ કર્યું તુજ, તુ છે માને બાપ. દર્શનજ્ઞાન ચરણ રૂપીનિજ, વરવા આત્મસ્વભાવ; પલપલ સ્મરણ કરૂંને વંદુ, ઠંડુ નક્કી વિભાવ. સાક્ષીનવે નિજ ઉપયેાગે, રવાધિકારથી કાજ; કરીરા વ્યાવહારિકધાર્મિક સહુ, પામવું તારૂં રાજ્ય. દેવગુરૂને ધર્મની શ્રદ્ધા-સમક્રિતને ચારિત્ર તુજ ઉપદેશમયી સહુશાસ્ત્રા, માનું સત્યપવિત્ર. જનધમ માટે સહુસ્વાર્પણુ, કરી તુજમાં અર્પી, ધર્મકાર્ય આવશ્યક કરીને, આતમશુદ્ધિ પા.
અર્જુ૦ ૪
For Private And Personal Use Only
う
અહં પ
O
હું ૬
Page #176
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૫ નિંગહું આવક, શરણ કર્યું તુજ દેવ; બુદ્ધિસાગર જગદુદ્ધારક, વીર ! કર તુજસેવ,
મુ. પેથાપુર.
અહ૦ ૭
श्री महावीरप्रभु प्रार्थना.
(સ્તવન)
(રાગ ઉપરને) મહાવીર તારો, પાપવાર, અરિહંત જિનેશ્વરા, મને ઉગાર; દુર્ગુણ દુર્વ્યસનને પાપ, દુરાચાર કરે દૂર દુષ્ટવાસના વિષને ટાળે, દિલમાં રહે હજૂર. મહાવીર. ૧ કુમતિકાપિ સન્મતિ આપે, ટાળે કામવિકાર સર્વજાતનાં દુઃખ ટાળે, કરે કર્મ સંહાર, મહાવીર૦ ૨ તુજ સેવાભક્તિરૂપ થાઓ ! સુજ આચાર વિચાર; મનવા કાયાનુજ ભક્તિ-રૂપ બન્યા નિર્ધાર. મહાવીર જગજીવનમાં સુખને શાન્તિ, વાધો મંગલમાલ; જગતારક તુજશરણે આવ્યા, સર્વજીવને પાળ. મહાવીર. ૪
અહે મહાવીર જિનેશ્વર, પરમેશ્વર સુખકારક ઉદ્ધાર તારે મુજ વાલહા, તું છે સત્યાધાર, મહાવીર ૫ પાપ ટળોને પુણ્યધર્મનાં-થાશે સારાં કાજ તુજવણ બીજું કઈ ન ઈચ્છું, વિશ્વપતિ જિનરાજ. મહાવીર તારી શ્રદ્ધા પ્રીતિધારી, તુજરૂપે થઉં સત્ય; એવા ધર્મવિચારપ્રવાહે, કર હું ધર્મનાં કૃત્ય, મહાવીર આ વહાલા ઈશ્વર રહાયે, સત્ય છે તુજ વિશ્વાસ બુદ્ધિસાગર પ્રભુનમું હું, કરણ આત્મપ્રકાશ, મહાવીર ૮
For Private And Personal Use Only
Page #177
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૬ "जैनथवानी महावीरप्रभुनी आगळ प्रतिज्ञा."
( સ્તવન,). મહાવીર પ્રભુ તારો બન્યો છું ખરેન, હવે ધરું નહીં દે.
મહાવીર દેવગુરૂ ને ધર્મની શ્રદ્ધા, સમકિત પામે નવીન જૈનદશાથી જિનપદ પામીશ, ધારીશ શુદ્ધ ચિતન્ય. મહાવીર. ૧ અનંત સદ્દગુણશક્તિ ખીલવું, મરૂં ન મેહે દીન; આતમ તે પરમાતમ હું છું, કરૂ દેશે સહુક્ષીણ મહાવીર - ૨ ભારે કર્મચાગે બનું હું, નામરૂપે નહીં લીન;
હેપગે તુજપ્રેમે રહું, જલમાંહી જેમ મીન. મહાવીર૦ ૩ વાધિકાર કાર્યો કરે સહુ, બની સહુરીતે પ્રવીણ સંકટ વિપત્તિ પરિષહ દુખે, થઉ ને મનમાં ખિન્ન, મહાવીર. ૪ ધર્માવશ્યક કાર્યો કરૂં સહુ, માનું ન આતમહીન, જૈનધર્મ સંઘસેવા સારૂ, ચારિત્રધરી બનું પીન, મહાવીર ૫ જૈનયાનું જ્ઞાનકરે નિત્ય, તજુ ન તુજ આકીન; બુદ્ધિસાગર સત્ય પ્રતિજ્ઞા, જૈન બનીકરી જિન !!! મહાવીર૦ ૬
મુ. પેથાપુર.
પ્રભુ,
प्रभुमहावीरदेवस्तवनम्.
(મારે દીવાળી થઈ આજ. એ રાગ.) પ્રભુ મહાવીર વિભુ ભગવંત, તુલગની લાગી, મારી ભાગી જમણું સર્વ, તુજ ભક્તિ જાગી. જગસહુ ખાધું વાર અનન્તી, તોયે ન મનડું ધરાયું; અસંખ્યદરિયા જલના પીધા, મનડું યાસી રહયું. તુજ પ્રભુ ૧ અનંતભવમાં વાર અનતી, પર્યું સુંધું સહુખાધું, અનંત રૂપ દેખ્યા સુવું સહુ મનડું તૃષ્ણએ વાયું. તુજ. પ્રભુત્ર ૨
For Private And Personal Use Only
Page #178
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વારઅનતી કંચન કામિની, રાજયાદિક પદ પારે, હે ન તેથી શાંતિ જરા થઈ, રાગરોષ નહીં વાગે, તુજ પ્રભુ ૩ અનંતદેહે અનંતીવારે, અનંતભવ ભટકાયેરે સરસતાથી ન નિર્ભય બનિયે, ભોગે સુખ નહીં પા.
તુજ પ્રભુ ૪ રપ રૂપાદિકમાં સુખ બુ, ભગવ્યા અનંતભેગેરે ભેગમાં રંગને દુખ અતું, હર્ષને શેક વિયોગ. તુજ. પ્રભુ ૫ ચિદાનંદ અજરૂપ અનુભવે, જડસુખવાંછા ટાળીરે; તાલાવેલી તુજ સાથે લાગી, દિલમાં પ્રગટી દીવાળી. તુજ. પ્રભુ ૬ આત્મવરૂપે તુજ હું એકજ, જડની માયા વિસારી, મહાવીર તુરૂપમાં મરતાને, યારોને હું મારી, તુજ. પ્રભુત્ર ૭ સમકિત ચારિત્રગે પ્રભુપદ, મળતાં ન વાર લગારી રે; બુદ્ધિસાગરપ્રભુ મહાવીર, ચિદાનંદ જયકારી. તુજ. પ્રભુ ૮
મુ. પેથાપુર.
महावीरस्तवन. (प्रभुमहावीर देवभक्त जैनकर्तव्य.)
(વિમલા નવ કરશે ઉચ્ચાટ. એ રાગ.) પ્રભુ મહાવીર જિનેશ્વર તુજ સેવાભક્તિ કરે; સમિતિ ધારી વ્રતતપ સંયમ ગુણને આદફરે.
પ્રભુ જૈનધર્મ જગમાં ફેલાવું, જૈન શાસ્ત્રમાં શ્રદ્ધાલાવું; સુગુરૂ શાનીમુનિ સંઘસેવામાં મરવું ખરૂ રે.
પ્રભુત્ર ૧ સર્વજીના દુખ હઠાવું, યથાશક્તિ શુભભાવના ભાવું, આતમ શુદ્ધિ કરવા સર્વકષાયે સંહર્રે.
પ્રભુ ૨ મિથ્યા અવિરતિ વેગકષા, આઠ કર્મને જે સમુદાય તેને જીતવા જૈનબનીને જગમાં સંચરૂશે.
પ્રભુ ૩
For Private And Personal Use Only
Page #179
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૮ શક્તિથી શત્રુછતી, જૈન બનું એ શ્રદ્ધા પ્રીતિ, જિનપદ આતમમાં પ્રગટાવું સાધ્ય એ દિલવરૂપે. પ્ર. ૪ ભીતિ ખેદને દીનતા ત્યાગું, સુખ દુખમાં સમભાવે જાગું. શુભાશુભ કર્મોમાં સમભાવે રહું નિશ્ચય કરું, જૈનધર્મરક્ષાથે મરવું, વિધર્મી વૈરિનું હિતકરવું; પલપલ મેહશયતાનના ફંદે ફસું નહીં પ્રભુ સ્મરૂપે. પ્રભુ ૬ જૈનપણાની ફજ બજાવું, મેહશયતાનને મારી હઠાવું; બુદ્ધિસાગરઆતમ મહાવીર શુદ્ધદશા ધરૂં.
પ્રભુe ૭ મુ. પેથાપુર,
(શ્રી મહાર સતવા.)
(રાગ ઉપર) વહાલાવીર જિનેશ્વર તાઘરું શરણું મેં કર્યું. જડમાં સુખની ઇચ્છા કામતજી તુજપદ સમયેરે. વહાલા રાગષને જીતીશ શાને, કામવિકારે છતીશ ધ્યાને; ચિદાનંદ આત્મસ્વરૂપે થાવા તુજમાં મન ધરે. વહાલા. ૧ તુજમાંજીવી મેહને મારૂં, ક્ષણપણ આયુ એળે ન હારૂં; હારાજેવા થાવા જૈનપણું અંગીકર્યું.
વહાલા૨ આતમને પરમાતમ કરવા, મેહના સર્વ વિચારે હરવા; હાલા તુજમાં મારું મનડું એ માટે કયુંરે, વહાલા. ૩ મનને મારી તુજથી મળવું, ઝળહળ તે સ્વભાવે ભળવું; પ્રભુજી પૂર્ણાનંદને વરવા તુજપદ આવ્યું. વહાલા. ૪ દુર્ગુણટાળું સદ્દગુણધા, સર્વવાસનાને સંહારૂં બુદ્ધિસાગર મહાવીર –પરમેશ્વરમાં મન ધર, હાલાપ
મુ. પેથાપુર.
For Private And Personal Use Only
Page #180
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૫૯
ગુજ્મો. (રાગ ધીરાના પદને. )
ગીતા ગુરૂના ભક્તોરે, ગુરૂની સેવાભક્તિકરે; ગુરૂની આણા પાળેરે, ગુરૂમાટે જે મરે. ગુરૂમુખથી જૈનશાસ્ત્ર સાંભળે, પામે ગુરૂગમજ્ઞાન ગુરૂમાટે અર્ખાઇ જાતા, ગુરૂજણે ભગવાન. તજીને સધળા વાર્યાં?, મુક્તિમાટે ગુરૂવરે. આત્મ નિવેદન કરે ગુરૂને, દૂર કરેસહુ દોષ; ચારેકષાયા કરતા દૂરે, મનમાં ધરે સંતાષ, સુખદુ:ખમાં સમજાવેર, વર્તી ચિદાનંદ ધરે. માન અને અપમાન ગણે નહીં, ટાળે વાસનારોગ, ગુરૂકુલવાસમાં રહી ગુરૂસેલે, ઇચ્છે ન બાહ્યસુખ ભેગ; ઉપસર્ગી વિપત્તિરે, સંકઢે પાછે। જે ન પડે. નામરૂપ ભૂલે જે ગુરૂમાં, ધરે આતમ ઉપયોગ; વ્યવહારે યંત્રહારમાં વર્તે, નિશ્ચય નિજગુણભાગ. બુદ્ધિસાગર ભક્તોરે, એવા સિદુધામરે.
સાધુ.
સાધુતેને કહીએ?, મુક્તિને, જે સાધે ખરી પંચમહાવ્રત પાળેરે, જીવે સદ્ગુણધરી. પંચાચારને પાળે પ્રમે, વારે વિષય વિકાર; ક્રોધમાન માયાને વારે, ત્યાગે લેવિચાર. કાળા કામનિવારે રે, સમતાભાવે રહેઠરી,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
ગીતા
ગીતા ૧
ગીતા ૨
ગીતા -
ગીતા
૩. માણતા.
સાધુ
૦૩
૦ ૪
સાધુ ૧
Page #181
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કંચન કામિની સંગકરે નહીં, પડાવશ્યક કરનાર; વિકથાઓને વેગેવારે, પંચસમિતિ ધરનાર આતમને પરમાતમરે, કરવા જેણે લગની ધરી. સાધુ ૨ સર્વવાસના ત્યાગ કરત, ત્યાગી સાધુ ગણાય; સર્વે દુર્ગણ ટાળે, ધારે સદ્દગુણન્યાય, ધર્મસત્યને ધારે, આતમભાવે જીવે રી. સાધુ ૩ દેવગુરૂને ધર્મની શ્રદ્ધા, સમકિત ધારે બેશ, સંયમ ચારિત્રે સ્થિર રહેતે, કરે ન રાગને દ્વેષ. સુખદુઃખમાં સમભાવે, જીવે પ્રજ ચિત્તધરી. સાધુ ૪ લોકવાસના વિષય વાસન, કીર્તિવાસના ત્યાગ માન અને અપમાનમાં સમ જે, પ્રભુપર પૂરણરાગ; જડમાં નહીં સુખબુદ્ધિર, ડેળદંભ કરે ન જરી. સાધુ ૫ સદાચાર સદ્ગણ સંષ ને, કરે ને કયારે ગર્વ માનપૂજાની કરે ન ઈચ્છા, નિજપેઠે દેખે સર્વ બુદ્ધિસાગર આતમરે, ચિદાનંદ લક્ષમી વરી. સાધુ ૬
મુ. માણસા,
(ભક્તિ એવીરભાઈ એવી. એ રાગ) (એંસાજિન એંસાજિન એંસાજિન હૈ. એ રાગ) સાધુસખ્ત નમું સુખકારી. જેને રાગ ન ષ લગારી. સાધુ જેણે પ્રભુ પર પ્રીતધારી, કામે ઈચ્છે ન જુવતીયારી સાધુ૧ જેણે લક્ષ્મીનીલાલચ ઈડી, અભિમાન ન થાય ઘમંડી. સાધુ જેણે જડસુખ વૃત્તિત્યાગી, વૈરાગીછતાં મજુરાગી. સાધુ૨
For Private And Personal Use Only
Page #182
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૧
આતમવણ જડમાં નહીં ગમતું, લક્ષ્મી લલનામાં મનનહીં ભમતું
- સાધુ પ્રાણપડે પણ પાપ ન કરતા, પાપપાખંડને પરિહરતા. સાધુo 3 ધર્મધ્યાની જ્ઞાનીને ધીરા, વિવેકીને વિનયવંત વીરા. સાધુ સુખદુઃખમાં હર્ષ ન શકે, રાગરેષમાં મન જતું રોકે. સાધુ-૪ જણેઈડી દુનિયાદારી, જેણે આતમપ્રભુધરી યારી. સાધુ મેહમારી જીવે પગે, એવા સન્ત મળે પુણ્યભેગે. સાધુ ૫ એવા સંતની ક્ષણસંગ થા, કેટિભવનાં પાપે જાવે. સાધુ બુદ્ધિસાગર સંતનીસેવા, સંત પરખાવે સાચા દેવા. સાધુ
મુ. લોદરા.
શાંતિ આપે તેને સંતકહીએ. એ રાગ. જ્ઞાન આપે તેને ગુરૂ કરીએ, બીજા પાખંડીને પરિહરીએ રે,
પરિહરીએ. જ્ઞાન આતમજ્ઞાની ગુરૂકર્યા વણ, સંસારકૂપમાં પડીએ; અંધાને અંધ દેરીને આથડે, અજ્ઞાની ગુરથી ડરીએરે, ભાઈ
ડરીએ. જ્ઞાન. ૧ જે ન તર્યા ધનદારામાં ડૂલ્યા, પડ્યા જે ભેગના દરિયે, તેવા ગુરૂ નહીં તરે ન તારે, કુગુરૂથી બહુ મરીએરે, ભાઈ
મરીએ. જ્ઞાન૨ વાટ ન જાણે મેક્ષનગરની, તેની સંગે ન સંચરીએ; વિષયકામગ વહાલ ધરે છે, તેને નહીં કરગરીએરે
કરગરીએ, જ્ઞાન, ૩
For Private And Personal Use Only
Page #183
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૨
કાગડા રાગાલ ધૂત હરામી, તેની સંગે નહીં ફીએ. પૈસા બૈરીપર પૂરણ પ્રેમી, એવાથી દરે વિચરીએરેર
વિચરીએ. જ્ઞાન૦ ૪
અજ્ઞાનીકામી ઢાંગી દમામી, ગુરૂ શીરે નહીં ધરીએ. ગીતા યાગી આતમરંગી, ગુરૂકરી શિવ વરીએ રેભાઈ
For Private And Personal Use Only
વરીએ. જ્ઞાન૦ પ્
સમકિત ચારિત્રદાયક ગુરૂથી, ભવધિ ઝટતરીએ. બુદ્ધિસાગરગુરૂસેવા ભક્તિથી, આનંદ જ્ઞાનપ્રભુ વરીએરે, ભાઈ
વરીએ. જ્ઞાન॰
મુ. લાદરા.
(મુ. )
(અરે જીવ શીદને કલ્પના કરે. એ રાગ.) કુરૂ દૂરથકી પરિહરા, કુગુરૂના સંગકદી નહીં કરાર કાળાનાગને સિંહની સંગે, એકવાર તે મરી; કંચન કામિની લાગી!ગુરૂ. સંગે વાર બહુ મરો. હિંસા હું... ચારી જારી, ઢાંગીદેખી ડરો; વિષયભાગનીભીક્ષા માગે, કુણુરૂપાસ ન પડે. રાગ શષ માયામાં લદબદ, વ્રત તપ સંયમ નહીં; જૈનશાસ્ત્રા ઉત્થાપે ધંધા, ચાલે કુચુરૂ સહી. દેવગુપ્તે ધમ ન માને, પાપ કર્મ આચરે; બુદ્ધિસાગર સાચું સમજો, કુગુરૂ સ`ગી ન તરે,
કચ્૦ ૧
કગુરૂ૦ ૨
૩૨૦ ૩
કયુર્ં ૦ ૪
મુ. લોદરા.
Page #184
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૩
(जैनागम शास्त्रानुसार श्रीपूज्यसूरिलक्षण.) જૈનાગમ શાસ્ત્રોતણ -શુદ્ધ પ્રરુપક જેહ, કંચન કામિની ત્યાગી, પવિત્ર મનવચ દેહ. આવશ્યક અપવાદ વણ, પાલખી મેનાં ત્યાગ; પંચ મહાવ્રત પાળતા, ધર્મને પૂરે રાગ. જૈનધર્મરક્ષણ કરે, ડરે ન મરતાં જેહ સંઘની રક્ષા જે કરે, બને ગુણેનું ગેહ. મિથ્યા આડંબર તજે, ચહે ન પૂજા માન; ગીતાર્થ સૂરિ સુખકરા, ઉત્તમયુગ પ્રધાન. પશુ નપુંસક પંઢને, સ્ત્રી પરિચય તજનાર; દ્રવ્યભાવમૈથુનના,–ત્યાગી તારણહાર, ગચ્છાદિક રક્ષા કરે, દેતા ધર્મોપદેશ; ષડાવશ્યક સાધતા, ટાળે રાગ ને દ્વેષ. એવા શ્રી પૂજ્યસૂરિજી, જૈન ધર્મ રખવાળ; બુદ્ધિસાગર સહગુણ, નમો ગુરૂ સુખકાર,
મુ. દરા.
આવો , દેવગુરૂને ધર્મની, શ્રદ્ધા સમકિતવંત; જૈનશાસ્ત્ર શ્રદ્ધા ધરે, વંદે સાધુ સંત. સંયમની રૂચિવંત જે, ચારિત્ર લેવા ભાવ; જૈન સંઘ સેવા કરે, દેશવિરતિ લે હાવ. પડ દ્રવ્યાદિક તત્વની શ્રદ્ધા ધારક જેહ સત્યને સત્યપણે રહે, ધરે ધર્મપર નેહ,
For Private And Personal Use Only
Page #185
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જાણે છેષને દોષરૂપ, ધરે ત્રાદિક ભાવ દેષ કરે પણ દોષને, તજવાના સદભાવ. સમકિત ગ્રહીને દેશથી,-વિરતિગુણ ધરનાર; બુદ્ધિસાગર સલ્લુરૂ,-આજ્ઞાને વહનાર.
મુ. લૈદરા. जैनोन्नति उपायो.
(અરજી સાંભળીને સરકાર. એ રાગ.) જેનેન્નતિ ખરી થાનાર, સમજી વર્તે તે જયકાર; બાળલગ્ન પ્રતિબંધ થયા વણ, જૈનોની પડતી થનાર વીશ વર્ષના પુત્રને પુત્રી, શોળ વર્ષની ધાર. જેનો ૧ વિશ વર્ષ સુધી બ્રહાચારી રહે, હસ્તમૈથુનપરિહાર સુષ્ટિવિરૂદ્ધ નહીં કર્મ ત્યાં ચડતી, ગ્યલગ્નથી થનાર. જેને ૨ પ્રાણાયામને કસરતગે, વીર્યની રક્ષા થનાર રાજગીનાં લગ્ન ન સારાં, સમજે નર ને નાર. જેને ૩ કરતુભક્ષણ મિથુન, વેશ્યાદિસંગને ત્યાગ; શરીર વીર્યનું રક્ષણ કરવા, વર્તે તે મહાભાગ.
જૈિને ૪ શરીરબળ વિદ્યાબળ ધારે, જૈનધર્મ બલધાર; બુદ્ધિસાગર જૈનેની ચડતી, ઉપાય છે નિર્ધાર. જેને ૫
મુ. લેદરા.
अविश्वास्यसंगत्याग.
(રાગ ઉપરને.) કરી મે નહીં શઠને વિશ્વાસ, અપ્રમાણિક જે છે ખાસ. વિચક વાથીં લાલચુ ભીરૂ, બેલી ફરી જાનાર; નાસ્તિક ચંચલ ક્ષણિકમનને, વિશ્વાસને હણનાર. કરીએ. ૧
For Private And Personal Use Only
Page #186
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૬૫
વહેમી વિવૃત્ત કપટશીલ, અતિમીઠું વદનાર; અતિ આચારીને અતિ જે મૌની, અતિક્રિયા કરનાર. સ્વા કલાથી ભક્ત અને શિષ્ય, હાજી જી હા કરનાર; લાભી ધુતારા પ્રપંચી નિય, અતિસેાગન્ન ખાનાર. વ્યસની સંગી નીચ હરામી, જાડી સાખ ભરનાર; વિવિધ વૈષધર ક્ષણિક મતધર, મનરોગી નરનાર. સ્વા માટે અતિનીચે તમે જે, કપટકલા હુશિયાર; ધર્માંના નામે ધૂતે જે જગને, જાડું વઢી જીવનાર. નગુરા નગુણા નાસ્તિક દ્રોહી, કરીએ નહીં વિશ્વાસ; બુદ્ધિસાગર પરખી પ્રમાણિક, સંગત કરશે ખાસ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
S
अपूज्य श्रीपूज्यनुं लक्षण.
( રાગ ઉપરના. )
શ્રીના પૂજક કામિનીમ્યાર, શ્રીપૂય ખોટા ગણા નરનાર; ગુણા વિના જે ડાંળ કરેને, જાડો ધરે અહંકાર; ગાડી ઘોડા તે મેનાં ને પાલખી, માયાના માગણુહાર. શ્રીના॰ ૧
શ્રીના૦ ૨
ઠાઠ માઠ ગુણ વિનાના ઠાલી, પાળે ન વ્રત આચાર; જૈન ધર્મનાં શાસ્ત્રો ન જાણે, શાસ્ત્રવિરૂદ્ભાચાર. નીતિ ન રીતિમાં જે ન પ્રમાણિક, ધર્મવિરૂદ્ધ વર્તનાર; બૂડી પર’પરા પાખંડ માને, ધૂતીને ધન હરનાર. ત્યાગીના વેષ પણ રાગી આચારને, ત્યાગીના ગુણ ન કપટી ફૂડા ને ફૂટર્લિંગી, કાળાં કર્મ કરનાર.
For Private And Personal Use Only
કરીએ ૨
કરીએ ૩
કરીએ॰ જ
કરીએ૦ ૩૦ ૫
કરીએ ↑
૩. લાદરા.
શ્રીના૦ ૩
લગાર;
શ્રીના ૪
Page #187
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દુર્ગણ દુરાચાર દંભ ઘરને, ગુણે ઉપર નહીં પાર; બુદ્ધિસાગર સદગુરૂ શ્રીપૂજ્ય, સાચા આચારવિચાર, દર્શન ચારિત્ર ગુણ ધરનાર, શ્રીપૂજય સરૂ સે નરનાર. શ્રીને. ૫
મુ. લેદરા.
ત્યાગો!!! ગામમાં પ્રગટ પો.
(જીવલડા ઘાટ નવા શીદ ઘડે એ રાગ.) આતમ સદગુણ ધારણ કરે, નકામા દંભડોળ પરિહરે, સુરિવાચકને સાધુ થઈને, અભિમાન નહીં કરે; આપ બડાઈ પરની નિન્દા, કરવી ઝટ પરિહરે. નકારી વેષને સત્તા પદવી મેહે, ફૂલીને ક્યાં ફરે; ગુણ વિનાના ઘટાટોપથી, મેહે ફેગટ મરે.
નકામે તે મમતા અહંતા કરીને માયા, ચાર ગતિ સંચરે; રાગ રેષ ટાળ્યા વણ રબડ, આનંદ શાંતિ ન વરો. નકામે હું સૂરિવાચક છું સાધુ, હું હું કરી આથડે; દુરાચાર દુર્ગણને છેડે, સંદલ પરિહરે નકામે ૪ કંચન કામિની મેહને મારે તારી પોતે તરે. વિષ ને આડંબરે વળે શું, સત્યને અંગીકરે. નકામે ૫ સદાચાર સણુણને ધારે, ગુણરાગે ગુણવરે; બુદ્ધિસાગર આતશુદ્ધિ કરવા લક્ષ્યને ધરે. નકામો ૬
મુ. લેહરા,
For Private And Personal Use Only
Page #188
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૭
आत्मोपयोग. (જે કઈ પ્રેમી અંશ અવતરે પ્રેમ રસ તેના ઉરમાં ઠરે. એ રાગ.) આતમ! આમ સ્વરૂપને સમરે ! ! દેહમાં સુખદુખ બુદ્ધિ ન ધરે. આતમ તું છે અસંખ્યપ્રદેશી, અનંતજ્ઞાનથી ભર્યો; અનંત આનંદરૂપી તું છે, અનંત શકિત ઝરે– દેહમાં ૧ આપોઆપ વિચારે આતમ ! મેહનું કહ્યું નહીં કરે; મનની ઈચ્છાએ નહીં ચાલે, વિષયની વાસના હ. દેહમાં ૨ તુજમાંહી આનંદ ખરે છે, કામે શું ટળવળે જડદેહરૂપને ચામડીમાંહી, સુખભ્રાંતિ પરિહરે. દેહમાં ૩ ચામડીગે ચામડી હૈ, ક્યાં પરને કરગરે; કામના ભેગે દુખ અનંતાં, જાણું પાછા ફરે. દેહમાં જ અગ્નિમાં ઘત કાષ્ટ હેમે, અગ્નિ વધે શીખ ધરે; કામના ભાગે કામ ન શમતે, મેહને મારી મરે. દેહમાં પ નામ રૂપને કીર્તિ લેકની વાસના સઘળી હરે; બુદ્ધિસાગર આપ આપને, ઉપગે ઉદ્ધરે. દેહમાં ૬
મુ. મહુડી.
आत्मानुं कर्मनी साथे युद्ध.
(રાગ ઉપર.) આતમ !! કમની સાથે લડો, લડતાં પાછા લેશ ન પડે ! મેહ શયતાનના સર્વ વિચારે, પ્રગટતાં ઝટ હરે; જ્ઞાન વૈરાગ્યને વ્રત તપ સંયમે, મેહની સેના હણે. લડતાં ૧ જાગે ઉઠે આતમ મહાવીર , શૂરા હૈ રણ ચડે, ધ્યાન સમાધિસમતા ભાવે, મેહ હણુ શિવવો. લડતાં ૨
For Private And Personal Use Only
Page #189
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૮
સર્વસંગમાં ઉપરોગી શૈ, નિસંગભાવને ધરે; મનમાં શુભાશુભ ભાવ ન ધારે, સમ શ્રેણિ સંચરે. લડતાં ૩ આતમરૂપમાં મતાને થા !!, આનંદ ભરતી કરે; બુદ્ધિસાગર બળિયે થઈને, સર્વ કર્મ સંહરે. લડતાં ૪
મુ. મહુડી. मिष्टलोजन जमो. (સાંભળશે મુનિ સંયમ રાગે એ રાગ.) આતમ મીઠાં ભેજન જમશે-મન ઇન્દ્રિયે દમશેરે, ઉપગ રૂપ હવાને ખાશે, અનુભવ રમત રમશેરે. આતમ ૧ અનુભવ રસની ચાહના રૂપી, ચા ને પ્રેમના ચાલે, પીશે આનંદમસ્તી દુષ્પને, પરમાતમ પ્રભુ હારે. આતમ૨ રજસ્તમગુણ કામ ક્રોધના–ભેજન ખેટાં ત્યારે શાંતિરૂપી સાત્વિક ભેજન, કરવા ધરે મન રાગોરે. આતમ ૩ સંયમ બરફી નિર્લોભ લાડુ, નિષ્કામરૂપી ઘારી, ક્ષમારૂપી શુભ સાકર પંડા, શીયલ પૂરી છે સારીરે. આતમ ૪ બ્રહ્મચર્ય દુધપાકને જમશે, દમરૂપ દાળ રૂપાળી રે, જ્ઞાનની ગણી રૂપી કઢી શુભ, સ્થિરતા રૂ૫શુભ થાળીરે. આતમ ૫ આતમમેં જ છે મીઠા મેવા, સમતારૂપી પાણું રે, ક્ષમાસ્વરૂપી સેવનાં ભજન, જમશે ભાવને આર. આતમ ૬ દેવગુરૂને ધમની શ્રદ્ધાં-રૂપી પાટલે થાપરે, તે ઉપર સ્થિરતા રૂપ થાળી, વાડકે પ્રભુ નામ જાપરે. આતમ- ૭ જ્ઞાનનું ઘેબર જયણ જલેબી, પીરશે સુમતિ નારીરે, આતમ રસમય માલપુઆ શુભ, શાંતિ લાપસી પ્યારી રે. આતમ ૮ ધર્મની ચર્ચારૂપી શાક છે, ભાવના ભાત છે સારે, ઉપગરૂપી ચૂત ગુણકારક સેવા ભક્તિ મારે. આતમ ૯
For Private And Personal Use Only
Page #190
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૯
દયારૂપી કંસાર છે સારે, નીતિરૂપી ચટણું, દાનસ્વરૂપી દહીંથરાં યારાં, ઘુઘરા અનુભવ ગીતનારે. આતમ ૧૦ પંચ મહાવ્રતરૂપી ખીચડી, સંયમ પૂરણ પિળીરે; વૈરાગ્યરૂપી જેટલી મીઠી, બાસુદી ગુણરંગરોળીરે. આતમ ૧૧ તપ રૂપ તક છે બહુ રોગહારી, ક્ષમા શીખંડ સુખકારી; મન રસોડામાંહી રાંધે, ધર્મમતિ, રાંધનારીરે. આતમ ૧૨ માર્ગનુસારી ગુણ ચંદરે, બાંધે નિજ ઉપગેરે વિવેકદૃષ્ટિથી દેખીને જમશે, આતમરૂચિ ગુણ ભોગેરે. આતમ ૧૩ આતમ જમશે મીઠાં ભેજન, ઉપગ પાણી પીશરે; શાન હવા પ્રતિ સમયે ખાશે, થાશે પ્રભુ જગદીશ. આતમ૦ ૧૪ અનંત વીર્યની વૃદ્ધિ કરશે, જ્ઞાનરક્ત કરો વૃદ્ધિ નિશ્ચય ચારિત્ર આનંદવૃદ્ધિ, કરશે શક્તિ સમૃદિરે. આતમ ૧૫ નિજ ગુણપર્યાય ભજન પાણી, લેવું આનંદકારી, બુદ્ધિસાગર આતમરાજા, જમશે રૂચિ બહુ ધારીર. આતમ ૧૬
| મુ. મહુડી.
कुभोजननो त्याग.
(રાગ ઉપરને.) કભોજનને ત્યાગ કરો ઝટ, આતમરામ વિકેટે કુબેજનથી રેગ ને દુઃખડાં, સમજી રહેશે કેરે. કુજન. ૧ મિથ્યાત્વ કુમતિ કુંજલ નહીં પી, કામને દારૂ ત્યારે આલસ્યરૂપ અફીણને ત્યાગે, ઉપગી દૈને જાગોર. કુ૨
ધ ગાજે ને વૈર છે સોમલ, કુબુદ્ધિ કાકીન તજો રે; તમે રજોગણી રાગ રેષને, સ્વપ્નામાં નહીં ભજશે. કુછ ૩
'
For Private And Personal Use Only
Page #191
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૦ કુટેવ રૂપી બીડી ત્યાગે, દુર્વાસનારૂપ હેકોરે; હેપ ધતુરો ખાશે તે ઝટ, પાડશે મેટી પિકેરે. મેહરૂપ માંસ ભક્ષણ ત્યાગે, અહંકાર લસણ ન ખાશેરે, અહંકાર ડુંગળી ખાશે ન કથાર, વ્યસનના પથે ન જાશેરે. કુ. ૫ કુસંગ મેલેરિયાની હવા છે, એવી હવામાં ન રહેશે. નામને રૂપને મેહ કુવાયુ–તેને તજી સુખ લેશે. ચિંતા શોક ને ભય કુવાયુ, કારક ભજન ડોરે; અહંકારેષરૂપી પિત્તકારકભેજન ત્યાગે ઘમંડેરે. લેજકપટ–કફરૂપી ભેજન, આશા ગંદુ પાણી અજ્ઞાનરૂપી રાત્રી ભોજન-ડે દુઃખકર જાણુ. જ્ઞાનરૂપ પ્રકાશમાં રહેશે, અજ્ઞાનતમમાં ન રહેશે દુર્ગુણ દેષરૂપી કુભેજન, તજતાં આનંદ વહેશેરે. કુજન મુજલ કહવાને, તજી થાશે નિરેગીરે, બુદ્ધિસાગર આતમરસમય, ભેજન કરતા ગીરે. કુ. ૧૦
आत्मरस खेल. (અવસર બેર બેર નહીં આવે. એ રાગ) આતમ આનંદ રસમાં ખેલે, સહજાનંદ ભરેલું. આતમ આદિ અંત ન તારે કયારે, ગુરૂ નહીં તે ચેલે; નામ ન રૂ૫ ન જડ પુગલ નહીં, નહી પહેલે વા છે. આ૦ ૧ નામરૂપે તું છે નહીં ડાહ્યો, જગમાં સરે ન ઘટેલે; દય નહીં મન દેહ ન જાતિ, સૌથી છે એકલો. આ૦ ૨ આતમ !!! રસસાગરથી રેલે !, મેહપરિણતિ ટેલે મત પ્રભુ શહેનશાહ જગતને, માયા પડતી મેલે.
આ૦ દર
For Private And Personal Use Only
Page #192
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૧ દર્શન જ્ઞાન ચારિત્ર સ્વરૂપ, અસંખ્યપ્રદેશી સુહેલે સવાસના સંગથી ન્યારે, તુ નહીં મનને ચેલે. આ૦ ૪ શાતા અશાતામાં સમભાવી, સત્તા બ્રહ્મ ઠરેલે; બુદ્ધિસાગર આમતે, નિર્ભય નિત્ય ઠરેલે. આ૦ ૫
મુ. મહુડી.
ગર્વ ન કર !!
(શ્રી સિદ્ધાચલ ભેટવા. એ રાગ.) આતમ ગર્વ કરે નહીં, પંડિતાઈને પામી; વત તપ ગર્વ કરે નહીં, દેખે નિજ ગુણ ખામી. આ૦ ૧ જ્ઞાની ધ્યાની હું યેગી હું, એ ગર્વ ન ધારે; સદાચારગર્વ શું કરે, હજી દેષ હજારે.
આ ૨ સાધુપણને ગર્વ , પૂરૂં સાધ્ય ન સાધ્યું, સર્વશના ઉપદેશથી, નહીં ચરણ આરાધ્યું.
આ૦ ૩ મેહનીપ્રકૃતિ સહુ સર્વથા નહીં વિણશી નિર્મોહીભાવને ગર્વ ? થેયે નહીં સમદર્શી. આ જ અન્યની નિંદા શું કરે, જે તે પિતે દેશી; બીજાનું ખંડન શું કરે, નથી તુ નિર્દોષી.
આ૦ ૫ તન સત્તાને ગર્વ ? તુજ ધાર્યું ન થાતું, શિષ્યાદિક પરિવારના –ગર્વે કર્મ બંધાતું.
આ૦ ૬ વિધા વ્યાખ્યાન તર્કને –વાણુગર્વ ન કરશે; સિદ્ધિને ન ફૂલશે, ગુણેને દિલ ધરશે.
આ૦ ૭ દુર્ણ સલૂણ જાણીને, ગુણેને પ્રગટ બુદિસાગર આતમા, સમજી શિવ પો.
આ૦ ૮ મુ. મહુડી.
For Private And Personal Use Only
Page #193
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
कुलगुणीने प्रगटाव !!! ( રાગ ઉપરના, )
આતમ નિજ ગુણુ ખપ કરા, છંડા મેાહના ઢાયા; ગુણી વિના ધટાટાપથી, થાય નહીં સ ંતાયો. માહશયતાનના વશ રહી, માના નિજને સ્વતંત્ર; મનવશ હૈં મુક્તિ ચઢા, ગા માહુના મંત્ર. નિજ દોષ ભૂલો દેખા, ભૂલ દોષ નિવારા; પરના દાવે। શું દેખવા, તેથી આવે ન આરી. ગુણ અહંકારે ગુણ ટળે, ફાક શું અરે લા; ચેતા ચૈતન ચિત્તમાં, ભ્રમણામાં શું ભૂલો. રાગ રાષ કામ ટાળવા, કરા કાટિ ઉપાચા; વાર લગાડી ન પલકની, ના મન નિર્માયા. હું મારૂં તારૂં ઠંડીને, આપ ગુણ સભારા; ગીતાર્થ ગુરૂ શરણું કરી, કરા નિજ ઉદ્ધારા. વ્યાખ્યાન વાંચે શું બન્યું, ભાષણ કીધે શું વળિયું; માન મહત્તા જગ વધી, તેથી કાજ ન સરિયું. ક્રોધ માન લાભ દંભના—જે પ્રગટે વિચારા, પ્રગટે તે ટાળા આતમ, જ્ઞાનાદિ ગુણ ધારો. જ્ઞાન ધ્યાન સમાધિથી, વળા મુક્તિવાટે; બુદ્ધિસાગર આતમા, ગુણા ધર શિર સાટે.
For Private And Personal Use Only
આ ૧
આ ૨
આ ૩
આજ
આ
૦૫
આ૦ ૭
આ૦ ૮
આ
૩. પ્રાંતિજ,
Page #194
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૩ पोतानी दशानो विचार कर.
(રઘુપતિ રામ હૃદયમાં રહેશે. એ રાગ.) જીવલડા અંતરમાંહી તપાસે, જુ મેહને સર્વ તમાસે. જી ભક્ત ધર્મનું નામ ધરાવરે, સાધુ સંત ગુરૂજી કહેવાઓરે; તમે, રાગરેલ દિલ લાવે...
.........જીવલડા. ૧ બ્રાચારી કહેવાઓ મેટારે, કરે દિલમાં વિષયસુખ ગોટા કામવાસનાએ રહ્યા છેટા. ................જીવલડા૦ ૨ વર સ્વાર્થથી હિંસા વિચારે, કરે મૈથુન કામ વિચારે; જઠું બોલીને અંદગી હારે......................જીવલડા. ૩ ક્રોધ માન માયા લેભ ધારેરે, તેથી મળશે નહીં પ્રભુ પ્યારે; ધરે છ મન વિષયવિકારે.......... ....જીવલડા.૪ ધમ નામ ધરાવે શું વળશેરે, તી પીલે ન તેલ નીકળશે; મેહ માર્યાથી મુક્તિ મળશે........... ................જીવલડા૦ ૫ નામરૂપની વાસના ધારેરે, તેથી માનવ ભવને હારે; ગણે નહીં મનમાં પ્રભુ પ્યારે..........................જીવલડા૦ ૬ દુનિયામાં સારો ગણવારે, કરતે જૂઠ કાવાદાવા, કરે મનડું દુર્ગતિ જાવા.........
..............જીવલડા ૭ કરે વ્યાખ્યાન ભાષણ સારારે, જેને અંતર્ કૃત્ય શું હારારે, મન, ચિતવે કર્મ નઠારાં....
..............જીવલડ૦ ૮ પ્રભુ પામવા કાજ ન સહેલુંરે, કરે સ્વાર્થ તું મનડું ઘડેલું તારૂં જેને મનડું મેલું......... .................જીવલડા , ગુણે વશ પ્રભુ ગાતાં ન મુક્તિરે, સમજે આતમ! ગુણ યુક્તિરે; મેહશયતાન માર્યાથી મુક્તિ...........................જીવલડા૦ ૧૦. દગા પ્રપંચ પાખંડ છડેરે, ટાળે મમતા અહંતા ઘમંડેરે બુધિસાગર પ્રભુ રઢ મંડે ...............જીવલડા. ૧૧
મુ. પ્રાંતિજ,
For Private And Personal Use Only
Page #195
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૪
લગન.
(રાગ ઉપરને.) જીવડા પ્રભુથી લગની લગાવોરે, સહુ દુર્ગુણ દેષો હઠા. છા દોષ ભૂલે પિતાની દેખરે, નિંદા વિકથા કરવી ઉવેખરે પરના સગુણને પેખે...
...............જીવલડા ૧ સહુ પાપ વિચાર નિવારે, કરે સંત પ્રભુથી પ્યારેરે, પ્રભુપ્રેમે નિજને તારે..................................જીવલડા૦ ૨ દુનિયાથી પ્રીતિ નિવારીરે, કરે આત્મપ્રભુપ્રીત સારી જડબેગની પ્રીતિ નિવારી.............................જીવલડા. ૩ પ્રભુ વણ ન ગણે બીજું પ્યારે, ગણે જડબેગ સુખ નઠારૂં રે; ગણે આતમનું સુખ મારૂં
જીવલડા૦ ૪ મનમાં પ્રભુ લગની લગાવોરે, દુનિયાદારી ભૂલી જાવ, તાલાવેલીએ પ્રભુ પ્રગટા..........................જીવલડા૫ જગ મમતા અહંતા ત્યારે, જ્ઞાન ભક્તિ પર વૈરાગેરે બુદ્ધિસાગર આતમ જાગે... ...................જીવલડા૦ ૬
મુ. પ્રાંતિજ.
प्रभुप्रेमतान. (મહીયારીરે મહીનું મૂલ બતાવે. એ રાગ.) પરમેશ્વર મહાવીર પ્રભુ જયકારી, તુજ પ્રીતિ લાગી ઘટ ભારી. તારૂ જેવું સ્વરૂપ તેવું મારુંરે-જ્ઞાનાનન્દ સ્વરૂપ એક સારૂં. જડાનંદથકી છે ત્યારૂં, બ્રહ્મ સત્તા એક છે ભાળું રે; તાલાવેલી એક સ્વરૂપ લાગી, એકતાને થયે પ્રભુ રાગી. ૫૦ ૧ ચિદાનંદ અસંખ્યપ્રદેશ, નિર્મોહી ન રાગી ન પીર જ્ઞાનાતરે નિજ સ્વરૂપ પ્રવેશી, મળ્યા મનમેહન બ્રહ્મદેશી. ૫૦ ૨
For Private And Personal Use Only
Page #196
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૫
ચિદાનન્દ પ્રગટ પ્રભુ પાયારે, અનુભવે હૃદય પરખાયાૐ; તુજ રસથીરે ઈન્દ્રિય મન રસ ટળિયા, જ્ઞાનાનન્દ સ્વરૂપે મળિયા.
પરમેશ્વરરે૦ ૩
તારા મારા ધર્મ છે એકરે, બેદાબેને એકાનેકરે; તું તે હું છુંરે હું છું તે તુ પાતે, એકરૂપે ઝળહળયાતે. ૫૦ ૪ જ્ઞાન દન ચારિત્રરૂપીરે, સાપેક્ષાએ રૂપારૂ પીરે; શાતાશાતારે વેદનીપુદ્ગલ ન્યારો, એક પરમબ્રહ્મ તું પ્યારા. પરમેશ્વર૦ ૫
જ્ઞાન દર્શન ચરણ વિલાસીર, લોકાલાક અનંત પ્રકાશીરે; સ માંહીરે સથકી તું ન્યારા, સવિશ્વને તું આધાર ૫૦ ૬ જગ થાળીમાં જ્ઞાન રિવ દ્વીપેરે, કરૂ આરતી ક્રમને છપેરે; અનુભવનારે મંગલ દ્વીપ ઉચ્ચાર, તુજ વણ જંગ નહીં કાઈ પ્યારૂ, પરમેશ્વરરે ૭
વિશ્વ દેવળમાં પ્રભુ દીઠારે, લાગ્યા પૂર્ણાનન્દી મીડારે, બુદ્ધિસાગર આતમ મહાવીર દેવા, આપોઆપ કરૂ પ્રભુ સેવા. ૫૦ ૮
સુ. પ્રાંતિજ,
प्रभुमहावीर मिलन.
( રાગ ઉપરન. )
પ્રભુ મહાવીરે પરમેશ્વર મેં જાણ્યે, સત્ર દર્શન રૂપે પિછાણ્યા; સવિકલ્પધ્માને મેં જાણ્યારે, નિર્વિકલ્પે મે' પ્રમાણ્યારે. કર્તાને અકર્તા માન્યારે, નય સાપેક્ષેર્ દ્વૈત અદ્વૈત પ્રમાણ્ય જ્ઞાનાનન્દ સ્વાનુભવે માણ્યો..... નયનિક્ષેપ ભંગે વિચારિ, નિર્વિકલ્પે નિજ નિર્ધાર;
.પ્રભુ૦ ૧
For Private And Personal Use Only
Page #197
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૬
જન્મ જરા મરણ ભય વારિ, બ્રહ્મ પૂર્ણ, પૂર્ણાંથી પૂર્ણ પ્રકાર, આપોઆપ પ્રભુ દિલ ભારયેા.....
.પ્રભુ ૨
પ્રભુ આતમરસને પીધારે, જડરસને દૂરે કીધારે; એવા નિશ્ચય
અનુભવ ઝીયાર ઇન્દ્રિય મનનારે વિષયાને રસ છૂટયા, આતમરસ પીતાં નહીં ખુટયા. પ્રભુ॰ ૩ મહાવીર રામાર,
હવે ઇચ્છું ન લલના દામેરું, પ્યારા લાગ્યા થયા અંતમાં નિષ્કામારું, આતમધમેર ઉપયોગે પ્રશ્ન મળિયા. યાતિ યાતે ધ્યાને ભળિયા.. ....પ્રભુ૦ ૪ શુદ્ધ ઉપચાગે રહી જીવુંરે, પૂર્ણ આનંદ રસને પીવુંરે; બન્યુ છે મનડું મરજીનુ રે, આતમરૂપેરે અસર થયા પ્રભુ પામી, સન્ સંગ છતાં નિષ્કામી. પ્રભુ ૫
શુદ્ધ પ્રેમને જ્ઞાન સમાધિરે, સાધી સાધને રહી નહીં આધિરે; બુદ્ધિસાગરરે પ્રભુમય જીવન ધરવું, પલપલ પ્રભુરૂપને મરવું. પ્રભુ૦ ૬
૩. પ્રાંતિજ,
परमात्ममहावीरदेव स्तवन.
( મારે દિવાળીરે થૈ આજ પ્રભુ સુખ જોવાને. એ રાગ. ) વ્હાલા વીર પ્રભુ ભગવત, તુજ પ્રભુનું વં ક્ષયેાપશમ ઉપશમભાવે, પામી આનન્દુ. આસવ ઠંડી સંવર મંડી, તુજ સાથે રઢ મંડી; ષટ્ચક્રોમાં ધ્યાના ધ્યાને, ઢાળ્યા ગવ ધર્મડી. તુજ॰ વ્હાલા૦ ૧ તનમનાટ તુજ પ્રભુમાં લાગ્યું, મહાવીર ભાવે જાગ્યારે; પ્રારબ્ધ ઔદયિક ભાવમાં સાક્ષી, તુજ લગનીએ લાગ્યા.
ઈજ વ્હાલા ?
For Private And Personal Use Only
વ્હાલા
Page #198
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭ હિંસા કરું નહીં જઠ ન બોલું, ચેરી મિથુન ત્યાગું, કામની વૃત્તિને ટાળું, મુજ મન તુજમાં લાગ્યું.
તુજ હાલા. ૩ મૂચ્છ આસક્તિ મમતા ઝંડી, તુજરૂપે રંગાયેરે, ક્રોધ માન માયા લેભ નિવારું, અંતર વીર જગા.
તુજ વહાલા. ૪ તુજરૂપ થાવા નામરૂપને –લેકની વાસના વારું, વિષયવાસના વેગ નિવારૂં, પુદગલ જાયું ન્યારૂં.
તુજ હાલા. ૫ ચામડી રૂપ રંગમહનિવારં, સ્પર્શને મેહ નિવાર જડમાં સુખની બુદ્ધિ યળી, તુજને દિલમાં ધો.
- તુજ વહાલા. ૬ આતમ આનંદરસના અનુભવે, પ્રગટી બ્રા ખુમારી, જડ સુખ રસની ભ્રાનિત નાઠી, ગયે તુજ પર સહુ વારી.
તુજ વહાલા. ૭. સાયિકભાવે સિતા વરવા, પલ પલ તુજ સંભારું, સુપયોગની તાલાવેલી, લાગી હવે નહીં હારૂં.
તુજ હાલા૮ પરકમથ આત્મ મહાવીર, થાન સમાધિએ મળિયારે બુદ્ધિસાગર આત્મ ઉજાગર, જયતે દિલ ઝળહળિયા.
તુજ હાલા. ૯
મુ. પ્રાંતિજ,
For Private And Personal Use Only
Page #199
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ છે “ હર સંભાજને ,
૧૭૮ श्री महावीरप्रभुस्तवन.
(રાગ ઉપરને.) પ્રભુ મહાવીર જિન ભગવંત, તુજને અનુસરિયે, કમ શત્રુને જીતવા કાજ-તુજ પળે વળિય. પ્રભુત્વ કર્મ નિકાચિત શુભાશુભ જે, ઉદયે આવ્યાં રે; પૂર્વ કર્મ અણધાર્યા પ્રગટે, ઉપયોગે વેદી છે. તુજને પ્રભુ ૧ શુદ્ધાતમ નિજ ધર્મોપગી, ને જીવન ગાળું રે, સર્વ કષાયેને જ્ઞાને શમાવું, તુજરૂપે મનવાળું. તુજને પ્રભુ ૨ મેહરાયતાનના દાવ નિવારૂં, આત્મસ્વરૂપ સંભારૂ. સુખ દુખમાં સમભાવને ધારૂં, હર્ષને શેક નિવારૂં. તુજને પ્રભુ ૩ જેવું તુજરૂપ તેવું મુજ છે, કમને ભેદ નિવારું, તુજ સાથે વિજેતે મળવા, થાન સમાધિ ધારૂં.
તુજને, પ્રભુ ૪ સર્વ સંગમાં નિઃસંગી બનું, પ્રગટ્યા દોષ નિવારે દયિકભાવથી ન્યારે આતમ, ચિદાનંદરૂપ હારૂં.
તુજને પ્રભુ ૫ સપશમને ઉપશમભાવે, આત્મપ્રભુ પ્રગટારે; સાયિકભાવે પ્રગટ થવાને, ઉત્સાહ ભાવને લાગે. તુજને પ્રભુ ૬ પ્રભુજી દીઠા મળિયા મહાવીર, ક્ષાયિક મહાવીર થાશું રે, કમની સાથે યુદ્ધ કરતાં, જયલક્ષ્મીને પાછું. તુજને પ્રભુ ૭ કર્મોદયમાં હર્ષ ન દીનતા, સુખ દુઃખ સહુ સમભાવે; બુદ્ધિસાગર મહાવીર થાવા, વતું આપ સ્વભાવે. તુજને પ્રભુ ૮
મુ. પ્રાંતિજ. ૧૯૮૧ માઘસુદિ ૯
સાથે
-
-
For Private And Personal Use Only
Page #200
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૯ श्री महावीरप्रभुस्तवन. (શી કહું કથની મારી હે રાજ એ રાગ) મહાવીર તુજ પદ વરશું હે રાજ! મહાવીર તુજ પર વરશુંહારી પેઠે કર્મને હણવા, રાગને રેષ સંહરવા, સંવર નિર્જરા ભાવને ધાર્યો, કરું ન જડ સુખ પરવા
હે રાજ. મહ૦ ૧ ઉપશમ સોપશમને ક્ષાયિક-ભાવે મહાવીર થાવું; સર્વ કલાને નાશ કરીને, તિતિ મિલાવું
હે રાજ. મહ૦ ૨ શુભાશુભપણું જડમાં ન માનું, જડ સુખ બુદ્ધિ ન ધારૂં, મનના સર્વ સંકલ્પ વિકલ્પ, વારું સ્મરણ કરૂં તારું
હે રાજ. મહા. ૩ કેટિ દુખે પડે હૈયે પણ, દીનતા ધારૂં ન કયારે, ઈન્દ્રની પદવી મળતાં ન હર્ષ, રહું સમ ઉપગ ધારે
હે રાજ, મહા. ૪ આત્મમહાવીરૂપ પ્રગટાવવા, આત્મવભાવે રહેવું બુદ્ધિસાગર મહાવીરધ્યાયી, મહાવીરપદને લેવું
હે રાજા મહા ૫
મુ. પ્રાંતિજ ૧૯૮૧ માઘ સુવિ ૧૦
कवि लेखक वक्ता. પ્રભુ ગુણને પ્રેમે કવે, સત્યદા કવિ કહેવાય આતમકૃદ્ધિ કારણે, કાવ્ય લખે સુખદાય.
For Private And Personal Use Only
Page #201
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦
સવા ભક્તિ શાનને, યોગને કરે પ્રકાશ ગુણ પ્રકાશે તે કવિ, કરે ગુણેને વિકાસ. જીને પ્રભુ માર્ગમાં–લખીને લેઈ જનાર; દૂર કરે દુર્ગુણ સહુ, લેખક નામ છે સાર. રાગ રોષ કામાદિને,–જગમાંથી કરે દૂર, લેખક તે લખી જાણતે, વ્યક્ત કરે પ્રભુનુરસપના રાફડા સારીખ, કવિ લેખક ઉભરાયા સાત્ત્વિક કવિ લેખક ભલા, બીજા ભાવ ભટકાય. નિષ્કામી સાત્વિક ગુણી, કવિ લેખક છે શ્રેષ્ઠ જ્ઞાની કવિ લેખક ભલે, બીજા તેના હેઠ. વક્તાને નહીં પાર છે, સાત્ત્વિક વક્તા કઈ શાની નિષ્કામી ભલે, વદે વિચારી જે. કવિ લેખક વક્તા ઘણ, તીડપરે પ્રગટાય; ભક્તને જ્ઞાની ગુણીજન, કઈક વિરલા થાય. રાગ રોષને કામની–વૈરની વૃદ્ધિકાર મમતા સ્વાર્થ વધારતો, વક્તા તે દુખકાર. સ્વાર્થી મહી કામી જે, વ્યસનદેષને દાસ; વક્તા એવા વાઘસભ, પ્લેગાદિક સમ ખાસ. સાત્વિક જ્ઞાની સજજને, વક્તાઓ સુખકાર; દયાદિ સગુણ ધારકા, ધન્ય તે નરને નાર. પત્રકાર સદ્દગુણી ભલા, સાત્વિક કર્મ વિચાર, સર્વ જીવેનું હિત કરે, રાગ રોષ હરનાર. કવિ લેખક વક્તા ભલા, પ્રગટે નરને નાર; બુદ્ધિસાગર ધર્સીજન, સુખશાંતિ ધરનાર.
પ્રાંતિજ.
For Private And Personal Use Only
Page #202
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮
शुद्धात्मपरिणाम. (અલખ દેશમેં વાસ હમારા. એ રાગ.) અસંખ્યપ્રદેશી આતમદેવા, અનંત ગુણું પર્યાય ભર્યા આપોઆપ સ્વરૂપે ભાસ્યા, જ્ઞાનાનન્દ સ્વભાવે ઠર્યા. અ. ૧ વીતરાગ અરિહંત છે આતમ, જિનવર જગમાં જયકારી, આત્મ રમણતા મેગે આતમ, રામ ખરા ઘટ સુખકારી. અ. ૨ રાગ રેષને હણવાથી દિલ, આતમ હરિહર પરખાયે કેવલ જ્ઞાનથી આતમ વિષ્ણુ, જડથી ન્યારે નિરખા. અ. ૩ બ્રહ્મસ્વરૂપી આતમ બ્રહ્મા, અનંત નૂર અલ્લા પોતે, અનંત જતિ પરમાતમ છે, ઝળહળિયે ચિઘન તે. અ૦ ૪ અનંત નામે વા છતાં પણ, અનામી આતમ સમજાયે; જાણું છું તે હું આતમ, અનુભવ દિલમાં પ્રગટાયે. આ છે અનંતરૂપમાંહી છતે પણ, દેહાદિકથી હું ત્યારે, નામ રૂપથી ન્યારે આતમ, અરૂ૫ અનામી પરખાય. અ૦ ૬ આતમરૂપમાં આતમ ભળિયે, આપસ્વરૂપે પરિણમિ, જ્ઞાતા છે અને જ્ઞાનરૂપી, ચિદાનંદરામે રમિયા. અ. ૭ આતમ ઉપગે આતમમાં, પરિણમિયે તેનુમાંહી તે તીવ્ર નિકાચિત પ્રારબ્ધને, જે આતમ સાક્ષી છતે. અ૦ ૮ જગમલીમાં આતમ ભેગી, અનેક નામે ને રૂપે, અનેક લક્ષણે હું છું ઈશ્વર, અનુભચ્ચે નહિ રહું ધૂ. અ. ૯ અનંત દર્શન જ્ઞાનસ્વરૂપી, અનંત ચારિત્રી જયે. બુદ્ધિસાગર આત્મસ્વભાવે, પરિણમિયો દિલ્માં મા. અ. ૧૦
પ્રાંતિજ,
For Private And Personal Use Only
Page #203
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૨
मृत्यु अने जीवन.
(રાગ ઉપરને,) આહાર ભય મૈથુનને પરિગ્રહ, હે મૃત્યુ ઉંઘ દશા નામરૂપ કીતિના મેહે, મૃત્યુ જાણે સ્વમદશા. આહાર૦૧ પચિ ઈન્દ્રિય વિષય ભેગની-ઈચ્છામાં અત્યુ માન્યું જડમાં સુખની ભ્રાંતિ ધારી, મેહે જી ઘટ જાણ્યું. આ૦ ૨ સભ્ય જ્ઞાનવિના મુલ્યુ છે, મિથ્યાત્વે મરણે કીધાં; સમ્યગ આતમ જાગ્યે જ્ઞાને, જડનાં સહુ જડને દીધાં. આ૦ ૩ આતમ સમ્યગ જ્ઞાને જીવ્યે, જાણી ઉઠ્ય ઉપયોગે, જડ આતમનું જ્ઞાન કરીને, વતું આતમ ગુણ ભેગે. આ૦ ૪ મેહનું જીવન તે છે મૃત્યુ, જ્ઞાનાનન્દ જીવન સાચું આપવભાવે ભાગ્યે જીવવા, આતમ ઉપયોગે રાચું. આ૦ ૫ નામરૂપના દેહને મારી, આત્મ જીવનને પ્રગટાવું; મેહથી જીવતાભાવે મરિયે, અમરજી જ્ઞાને થાવું. આ૦ ૬ બાળ મરણને બાહ્ય જીવનની, પેલીપારે જીવંતે; આતમ આપસ્વરૂપે જાગ્યે, લેકાલેકને દીપતે. આ૦ ૭ જે મરે તે આતમ નહીં છે, પુદ્ગલથી આતમ ન્યારે બુદ્ધિસાગર અનંત જીવને, જી અનુભવ નિર્ધારે. આ૦ ૮
પ્રાંતિજ
પાપ
(રાગ ઉપર). પશ્ચાત્તાપ કરી લે આતમ છે, પાપ કૃત્યને બહુ રાઈ મન વચ કાયાની કર શુદ્ધિ, નિજ દોષ લે સહુ જઈ પિતાની ભૂલે નબળાઈ, રેઈને કરવી દૂરે, નિજ દેને દેખે ભકતે, તસ દિલમાં પ્રભુતા સુરે.
૫૦ ૧
૫૦ ૨
For Private And Personal Use Only
Page #204
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૩
પશ્ચાત્તાપ કરીને પાછી, ભૂલેા કરવી નહીં કયારે આત્માભિમુખ પ્રતિક્રમણને, કર !! આતમ કયાં ભવહારે અણુવિચાર। સામા કરવા, ધર્મવિચારો ઉપયોગ; સવાના ઢાષા ધોવા, સેવા કર આતમભાગે. ક્ષણક્ષણ ભૂલે અશુભ વિચાર, અશુભપ્રવૃત્તિને છડા; પશ્ચાત્તાપ કરીને આતમ, નિજગુણથી પ્રીતિ માંડી. એકાંતે ગુદાય કયા છે, તપાસ કર ! ઉપયોગ ધરી, બુદ્ધિસાગર આતમ ધર્મે, આનંદ શાંતિ વા ખરી.
પ્રાંતિજ.
For Private And Personal Use Only
૫૦૩
૫૦ ૪
૫૦ ૫
૫૦ ૬
सेवाभक्तिकर.
( રાગ ઉપરના ).
આતમશુદ્ધિ કરવા માટે, પ્રભુ દર્શન કરવા માટે; સજીવાની સેવા ભક્તિ, કર !! મુક્તિ યાત્રાવાટે. સ ખંડના સવલાકના,-ઉચ્ચનીચના ભેદ તજી, કર !! સેવા સહુમાં પ્રભુ ધારી, સાત્ત્વિક સેવા વૃત્તિ ભજી. આ૦ ૨ સર્વ લોકને આત્મજ્ઞાનના,—ઉપદેશે શાંતિ મળતી રાગાદિક દુઃખો હરવામાં, સેવા કરવી સત્ય મતિ: માનવ પશુ પંખી સહુ જીવની,—સેવામાં પ્રભુની સેવા; નિષ્કામે આતમબુદ્ધિએ, કરતાં પ્રગટે ધર દેવા, સ જીવાની સેવા ભક્તિ, પ્રભુની તે સેવા ભક્તિ; તેથી રાગને રાષ ટળે છે, પ્રગટે આત્મપ્રભવ્યક્તિ સેવા ભક્તિ કરતાં કયારે, વાઁદિક નહીં ભેદ ધરા, સર્વ જીવાને સત્તાએ પ્રભુ, માની સેવા ભક્તિ કરો.
આ૦ ૧
આ
આ જ
આ પ
આ
Page #205
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૪ માત પિતા ગુરૂ સંતની સેવા કરવામાં સહુ સ્વાર્થ તજે, શાને નિષ્કામ સેવાથી, આતમ શુદ્ધિ કાર્ય સજે. આ૦ ૭ સર્વજીની હિંસા ત્યાગે, જાઠ અને ચેરી ત્યાગ વ્યભિચાર ત્યાગ્યાથી સેવા, ભક્તિ થતી ઘટમાં જાગે. આ૦ ૮ દારૂ માંસને વ્યસનત્યાગથી, નિજારની સેવા થાતી; સર્વ જીવોના દુઃખમાં ભાગ લેતાં પ્રભુતા પ્રગટાતી. આ૦ ૯ ધર્મ ભેદને દૂર કરીને, સર્વ જીનું ભલું કરવું; પ્રભુ મળવાને સત્યમાર્ગ એ જૈનધર્મ લક્ષણ વરવું. આ૦ ૧૦ સર્વ જીનાં દુઃખ ટાળવા, તનમન ધન રવાપણ કરવું નામ રૂપને મેહ તજીને, સેવાકૃત્યને આદરવું. આ૦ ૧૧ સર્વ પ્રકારે સેવા ભક્તિ, કરવા ઉપયોગી થ; બુદ્ધિસાગર ગુરૂકૃપાથી, સર્વ ગુણેને પ્રગટ. આ૦ ૧૨
युवको अने युवतीओने उपदेश.
જિનેશ્વર વીરજિન જ્યકારી. એ રાગ. પ્રભુ મહાવીર જિન જયકારી, સર્વ જીવેને જે સુખકારી, કથે જુવાનોને હિતકારી, જુવાની જાળ નરનારી. ચારી જારી તો દુઃખકારી, તજો દુર્જન મિત્રની યારી, સજે સજજનની સંગ સારી.......................જુવાની- ૨ રૂપ રંગમાં મું ન રાચી, શીખ માનેને ધર્મની સાચી કડી માયા તજો જે કાચી.............................. જુવાની- ૩ કાળા કામ વિકારને દમશે, યોગ્ય સાત્વિક ભોજન જમશે. દિષ્ટ કામથી જ્યાં ત્યાં ન ભમશે...................... જુવાની૪ ૬ બુદ્ધિ પ્રગટતી વારા, સંત સંગમાં જીવન ગાળે, ફાધરશો ધર્મ આચારે... .........જુવાવી ૫
For Private And Personal Use Only
Page #206
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૯૫
મન વાણી કાયા બલ ધારા, દુવૃત્તિયે પ્રગટી વારા.
.જુવાની ૬
તજી રાખી જીવનને સુધારે..... કરા વૃદ્ધ પિતા માત સેવા, ઉપસર્યાં ભલી પરે સહેવા; શુભપાત્રમાં દ્વાનને દેવા, જીવાની કહે વીર પ્રભુ જયકારી. ....જુવાની ૭
......
Acharya Shri Kailassagarsuri Gyanmandir
.............
સ્વા પરમાર્થ કાજને કરીએ, નીતિએ નિત્ય ડગલાં ભરીએ; કદિ ક્રોધે ન નિન્દા કરીએ.................. .જીવાની કહે૦ ૮ સરૂપી જંપીને સમતા ધારી, રહીએ સહુ સત્ય વિચારી; દુષ્ટ લાલચ ફંદ તિવારી............ .....જીવાની કહે૦ ૨ સેવા સદ્ગુરૂની નિત્ય સારા, દુષ્ટ દુર્ગુણ્ ટેવ નિવારા; પીવા અનુભવજ્ઞાનના પ્યાલે................જીવાની કહે૦ ૧૦ જુવાની, સ્ત્રગ મુક્તિને માટે, વળતાં જૈન ધર્માંની વાટે માની શિખામણ શિરસા.....................જીવાની કહે૦ ૧૧ જુવાની મહારેલના જેવી, નહીં નિષ્કલ જાવા દેવી ધમ કરણી ભલી શીખ લેવી.......... જેવા વિજળીના ચમકારા, તેવી જીવાની માહે ન હારી; કશું સફ્ળા જન અવતાર.. ..જીવાની કહે૰ ૧૩
જુવાની॰ કહે૦ ૧૨
થશે જુવાનીમાં શુભ કામા, પછી મળશે શિવ સુખ ડામે; ધર્મનું ફૂલ નિશ્ચય પામે.........
જીવાની કહે૦ ૧૪ જતાં જીવાની મન પસ્તાશા, પછી મત્તા ધણા દુઃખ પાશે; આયુ વીતે મરી વહી જાશે!......... ...........જીવાની કહે 19 માટે ચેતા યુવક નરનારી, ધરા ધમ ને નીતિ સારી; તો તન ધનથી ઉપકારી........ .....જીવાની કહે ૧૬
૧૪
******....
For Private And Personal Use Only
Page #207
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૬ જ્ઞાન ભક્તિની વાટે વળજે, સંત સગરૂથી ખૂબ હળજે, નિરાસક્તિએ મુજને મળજો.. ...................... જુવાની. કહે. ૧૦ એવી વીર પ્રભુ શીખ સારી, લેજો દિલમાંહી ભવ્ય ઉતારી બુદ્ધિસાગર મંગલકારી.......................જુવાની. કહે. ૧૮
प्रभुमहावीरदेवनो विश्वने संदेशो.
(રાગ ઉપરને.) પ્રભુ મહાવીરને સંદેશે, સાંભળી નિજરનેહીને કહેશે. | જેહવું કરશે તેવું લેશે, ચિદાનંદ ભાવમાં લેક રહેશે, વિશ્વ લેકે હળીમળી ચાલે, એક બીજાના હસ્તને ઝાલે, નિજ આત્મસમા સહુ ભાળે.
ચિદાનંદ૦ ૧ શુપ્રેમને જ્ઞાનથી ચડતી, મેહ અજ્ઞાનથી છે પડતી; ધર્મકર્મથી વેળા વળતી.
ચિદાનંદ૦ ૨ આત્મશુદ્ધિ ખરી નિજ મુક્તિ, તેનું કારણ ભક્તિને નીતિ; તિભાવી પ્રકટ કરે શક્તિ.
ચિદાનંદ૦ ૩ મેક્ષપ્રાપ્તિના હેતુ કરડે, મિથ્યા આગ્રહબુદ્ધિને છેડે યોગ્ય લાગે તેમાં મન જડે.................................ચિદાનંદ૦૪ ઉંચ નીચને ભેદ ન રાખે, સમભાવે ખરું સુખ ચાખે મુખથી સત્ય વચને ભાખે.........................ચિદાનંદ. ૫ વ્યભિચાર તો દુખકારી, ચેરી જૂઠું તો નરનારી, ત્યજે ધૂર્તજનેની યારી......... ..................ચિદાનંદ૦ ૬ દાન આપે સુપાત્રે વિવેકે, રહે ન્યાયપણાની ટ; ગુણપ્રકટયા સકળ જગ મહે કે...........ચિદાનંદ૦ %
For Private And Personal Use Only
Page #208
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સહ ધર્મ વિષે સમભાવ, રહો મુકિત તેથી થવે, સમભાવે સકળ ગુણ આવે.............................ચિદાનંદ૦ ૮ શોધ માનને કપટ અશાંતિ, લોભથી નહીં આત્મwાંતિ, મન મય થકી ટળે ભ્રાંતિ ...........................ચિદાનંદ૦૯ મેહ ટળતાં ખરું સુખ ભાસે, શુદ્ધ આતમ રૂપ પ્રકાશે. અષ્ટસિદ્ધિ રહે નિત્ય પાસે.................ચિદાનંદ૦ ૧૦ દેશ વર્ણના ભેદે ન લડશે, ધમભેદે ન લેકે વઢશે, ત્યારે ઉન્નતિ શિખરે ચઢશે.........................ચિદાનંદ૦ ૧૧ જડરાજ્યથી શાંતિ ન મળશે, આત્મરાજ્યથી દુઃખે ટળશે. પ્રભુરાજ્યમાં આતમ ભળશે.............. .....ચિદાનંદ૦ ૧૨ યથાશકિત કરે ઉપકાર કરે સ્વાર્પણ લેશ ન હારે. રહાય આપીને લેકે તારે .................. ચિદાનંદ૦ ૧૩ દુખી લેકનાં દુઃખ નિવારે, સત્યમાં પક્ષપાત ન ધારે લોકના દાસભાવ નિવારે.... ......................... ચિદાનંદ૦ ૧૪ રહે સુખીયા જગત સહુ દેશે, એવા ધરશે સત્ય ઉદેશે. ટાળે પડિયા પરપરપર કલેશ. ......... ચિદાનંદ૦ ૧૫ ખના મરકી કરે નહીં કયારે, ધર્મ કર્મ કરે સ્વાધિકારે, ચઢે ધર્મી જનની બહારે. ................ચિદાનંદ૦ ૧૬ ભૂખ્યાઓને ભેજન આપો, દયાભાવથી વિશ્વમાં વ્યાપે. મન દેહના ટાળા પાપ
ચિદાનંદ૦ ૧૭ જૈનધર્મ એ વિશ્વના માટે, ક પાળી વળે શિવ વાટે. અતિસાગર સુખ શીર સાટે... ...............ચિદાનંદ૦ ૧૮
For Private And Personal Use Only
Page #209
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
la
ॐ अर्ह महावीरप्रभुभक्त.
બન્યા હુ' મસ્ત દીવાનોરે, રહ્યો નહિ ભેદ કશ્યાનારે. ॥ અનંત પ્રેમદરિયાની પ્યાલી, પીતાં ચઢી ખુમારીરે; આપોઆપ મહાવીર દીઠા, પ્રગટ્યા આનંદ ભારી. દુનિયા રાવે ત્યાં હું હસતા, મરે લોક ત્યાં જીવુંરે;
અન્યા૦ ૧
બન્યા ૨
બન્યા ૩
જીવન મરણથી હું છું ન્યારા, જ્ઞાનામૃતને પીવું. વ્રત ચ્યવ્રત અમને નહિ પહેાંચે, અમને કાલ ન ખાવેરે; પુણ્ય પાપ વૃત્તિ 'ખેરી, સમપણાના દાવે. દયા અને હિંસાર્થી ન્યારા, સત્ય અસત્યથી ન્યારારે; ચારી અચારી મ્હને ન પહેોંચે, નહિ હું મીટ ખાશે. અન્ય ૪ બ્રહ્મચયને વ્યભિચારથી, અળગા આતમ રાજાર,
ક્રમ પ્રકૃતિગુણુઅવગુણુ નહિ, ધર્માંધની માઝા, કર્` વિચારૂ' દુનિયા રીતે, આતમરીત ન તેરિ વૈધવ્રતાદિક છે વ્યવહારું, જડતા નહિ આતમમાં. પુદ્ગલનું પુદ્ગલમાં સર્વે, આતમનું આતમમાંરે, પુાલના વ્યાપારી આતમ, સમજે પડે ન ભ્રમમાં. પિંડ અને બ્રહ્માંડમાં જ્યાતે, આપેાઆપ જણાયા; પ્રકૃતિ વણુ નાગા પૂગા, બાળક પ્રશ્ન સુદ્ધાયા. પ્રકૃતિથી ઢંકાયેલી, દુનિયા છે જ દીવાનીરે; પ્રકૃતિમાં નિજને રુખે, દુનિયાની નાદાની, શાળા પાછળ હું' નહિ ચાલું, શાસ્રા પાછળ ચાલેરે. આગળ હું પાછળ આચારા, સમજ્યા ત્રણ ઘર ઘાલે. અન્ય ૧૦
અન્ય ૯
For Private And Personal Use Only
બન્યા
૦ ૫
મન્ચાર્
અન્ય૦ ૭
અન્ય૦૮
Page #210
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૯
આતમની પાછળ દુનિયાના, પડછાચા છે જાણારે, નામરૂપ પડદાની પાછળ, છૂપાયો છું શ્યાણા. દુનિયા સાથે દુનિયા જેવા, જ્ઞાની સાથે જ્ઞાનીરે; શ્મશાનમાં દુર્દુ સ ંતાને, પરવા નહિં કશ્યાની. લાખામાં દાઈ એકજ ાણે, તે પણ મારા જેવા; મુજને જાણે અવધૂતા હૈ, નાગા ફક્કડ દેવા.
અન્ય ૧૧
અન્ય૦ ૧૨
અન્ય ૧૩
નામ રૂપની અહંવાસના, કામવાસના છંડીરે; ક્રીતિ વાસના દૂરે કીધી, આતમથી રઢમ’ડી............ન્યા ૧૪ અન’ત આનંદમય હું પોતે, ભ્રમણા સર્વે ભાગીરે; દુનિયાની દૃષ્ટિથી ન્યારા, સંતા જોતા જાગી.............ન્યા ૧૫ માયા, બ્રહ્મસ્વરૂપી થઈને, મારી સાથે રહેતીરે; મારા મહિમાને તે ગાતી, ગાલને દુ:ખ દેતી...........ન્યા ૧૬ અસંખ્ય વેદા અને પુરાણા, ગીતાઓ મુજ ગાતીરે; કુરાન બાઈબલ મુજને ગાતાં, વાણી પાર ન પાતી.....બન્યા. ૧૭ પૃથ્વી સાગર રાશી ભાતુ સહુ, મુજ આજ્ઞાએ ચાલે; અભેદભાવે સહુમાં હું છું, મુજમાં જગ સહુ મ્હાલે, અન્ય ૧૮ મુજથી અભેદભાવે વર્તે, મુજને તે કંઈ જાણે રે; મરે નહીં તે માર્યા દાના, માયાના સહુ બાણું..........ન્યા. ૧૯ મારી કહેણી રહેણીથી સહુ, દુનિયા રહેશે ન્યારીરે, મરજીવાઓ સંગી થાને, કાયર જાતા હારી...............બન્યા૰ ૨૦ મનને આતમમાં લય કરતાં, દુનિયા સહુ ભૂલાઈરે; બુદ્ધિસાગર જાગતાં લટ, નજરે ભુલ ન આઇ...........અન્ય ૨૧
For Private And Personal Use Only
Page #211
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯ ભણાવીષમુની યાદg.
(હરિગીત.) પૂજું મહાવીર દેવને, શ્રી સદગુરૂને ભાવથી; પૂજું વસ્થિત આત્મને, પરમાત્મસત્તાદાવથી. જેથી સકળ સમજાય, એવા જ્ઞાનને પ્રેમે નમું, પૂજું સદા ઉપકારીને, મન ઈન્દ્રિઓ પ્રેમે મું. પૂજું સદા મને વાણુથી, પંચેન્દ્રિયોને પ્રેમથી આત્મતિનાં સાધન, નિમિત્ત કારણનેમથી. પૂછું વપને પ્રેમથી, જેથી ચઢાતું આગળ, પરમાર્થ વાર્થિક કાર્યની સિદ્ધિજ કાયાના બળે. મન વાણીને કાયાથી, આત્મતિ સિદ્ધિ થતી; પ્રકૃતિને પ્રેમે નમું, જેના બળે આત્મોન્નતિ. આત્મતિક્રમ શ્રેણિના-આરહમાં કમેં બળી; સભ્યત્વ પ્રકટ્યા પાછલે જાતા અનુમથી ટળી. પૂજું પ્રથમ સહુ દુઃખને, જે શિક્ષકે જેવાં થયાં સુખને અનુંભવ આપવા, નિમિત્ત કારણથે ગયાં. નિરૂપાધિ આત્મિક સુખ મરી, પનું હદયના નેહથી, જે આત્મભાવે અનુભવ્યું, ભાસ્યું જ જુદુ દેહથી. પૂજું પ્રથમ સહુ દુજેને, દુષ્ટાત્રવૃન્દાને; ભૂલે બતાવે દુખદઈ આગળ ચઢાવે મંદને. સહુ સજજનેને પૂજતા, આતમ વિકસિ સરાણે એ સત લે છે છે, જાકારપ્રભુ જળહળે.
૪
For Private And Personal Use Only
Page #212
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિથ્યાત્વને પૂજું પ્રથમ, સમ્યકત્વમાં કારણ થયું સમ્યકત્વને પૂજું અહે, જેનાથી મિથ્યાતમ ગયું. સહુ અસ્તિનાસ્તિધર્મમહીં, વ્યષ્ટિ સમષ્ટિ જગ નમું મુજ આત્મમાં સહુ વિચ છે, એ આત્મરૂપે પરિણાં. સહુ વિશ્વ છે આતમવિષે ને, વિશ્વમાં આતમ રહે યાદસ્તિનારિતદૃષ્ટિએ, આતમ સકલમય સદ. દિલદાર આતમ પૂજતાં, નહીં પૂજ્ય કે બાકી રહ્યું આત્મપ્રભુને પૂજતા, દર્શન અનુભવ સુખ થયું. શુદ્ધાત્મા મહાવીર દિલ ર, પતેજ પૂજું પ્રેમથી પૂજય પિતે પ્રેમથી, જ્યાં કહેવું કરવું કંઈ નથી. કર્તાદિષકારમયી, વિષ્ણુ જે વ્યાપક જગધ એવી અભેદે પૂજન, કીધી નિહાળ્યા જગમણિ. બ્રહ્માંડ સહુ રચના અહે, નિજપિંડમાં જાણ ખરી; સહુ પૂજ્યપૂજક ભાવના, વ્યવહારકુન્યા અનુસરી. પૂત પૂજા એહવી તે, જૈનધર્મને વ્યવહર્યો; બુધ્ધિ સશુરૂ પૂજતા, આનંદ મંગળતા વ.
૮
प्रभु महावीर यादी. શુદ્ધાત્મમહાવીર દેવયાદી, તુજ કરી દિલમાં ઘણું ધાને થયે તુ યેયને, ભાયે હદયમાં જગપણ. યાદી પ્રજો તુજ પળપળે, બીજું ન રૂચે તુજ વિના; જયજય પ્રભા મહાવીર જિન, શુદ્ધાત્મ સલામણ૧
For Private And Personal Use Only
Page #213
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૨ યાદી બળે પ્રત્યક્ષ છે, દર્શન કરાવ્યાં હૈ વિશે સાકાર નિરાકારરૂપે દર્શને દેખ્યા પ્ર. દર્શન આપે આપનાં-નિશ્ચયનયે નિજદષ્ટિથી; પ્રત્યક્ષ દેખે યાદી શું ? પક્ષષ્ટિ સૃષ્ટિથી. સહુ જાતના શાસેતણી –વાચન પ્રવૃતિ નહિં રહી, પ્રત્યક્ષમાં સંદેહ શે ? પ્રત્યક્ષ દર્શનથી સહી. પ્રત્યક્ષ આપે આપ મહાવીર, સર્વભાવે પેખિયા પ્રત્યક્ષ મહાવીર જગધણું, સહુરૂપથી જ દેખિયા. ત્રણ કાલનાં સહુ જીવના, નામે જ રૂપે જેહ છે; શ્રી વીરપ્રભુના નામને -રૂપ જ આત્મિક એહ છે. જ ભાવથી વીરસેવિયા, તે ભાવથી મુજને મળ્યા જેનીજ જેવી દૃષ્ટિ, તેને, તે જરૂપે જગ ફળ્યા. મહાવીર પ્રભુને ધાવતાં, મહાવીરરૂપે ભાસિયા પ્રત્યક્ષમાં યાદી નહીં, આપ આપ પ્રકાશિયા, પ્રત્યક્ષ દીઠા એતિના-સાગર, પ્રભુ વ્યાપક સદા; તલભાર ભ્રમણ નહિ રહી, આત્મપ્રભુ નિરખે મુદા. ગાવું જ આપોઆપને, થાવુંજ આપોઆપને યાદી જ આપોઆપની, ભૂલ્યાજ મેહ વિલાપને. માનવ જીવનમાં આત્મનું-જીવન મઝાનું અનુભવ્યું; પરેલ યાદીએ સહી, આત્મિકસુખને ઉઝવ્યું. પ્રત્યક્ષ અનુભવ જ્ઞાનને, દર્શન થકી મૃત્યુ ટળ્યું આવિર્ભાવ અમરતા, સ્વાતંત્ર્ય પદ ઘટમાં મળ્યું. સાક્ષી ન બીજાની રહી, આપજઆપ પ્રકાશતાં; ત કયા સંશય સહુ, અનુભવબળેજ વિલાસતાં,
For Private And Personal Use Only
Page #214
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૩ લૌકિક સંજ્ઞાઓ ટળી, નિજ આત્મસંજ્ઞા અનુભવે, દિશિ દેખાડે શાસ્ત્રગણ –પણ શાસ્ત્ર સંજ્ઞા નહિ હવે. તુજ યાદીમાં જે હેતુઓ, ઉપકાર તેઓને થયો; ગુર્નાદિના અવલંબને, શુદ્ધાત્મભાવે ઉમઘો. પ્રત્યક્ષ સગુરૂ દેવ, શુદ્ધાતમ મહાવીર એકતા એ આત્મસત્તાએ લહી, રસ પામતાં હૈ લીનતા. પરબ્રા આનંદ રસ લહ્યો, બાકી ન બીજો રસ રહ્યા પ્રભે ! બુદ્ધિસાગર તુજ થયે, તુજ જીવન રસમાં ગહગ. ૯
शुद्धपरब्रह्ममहावीरप्रभुनो सर्वविश्वप्रति संदेश.
(કવાલિ.) જગના સર્વ લેકોને–અમારે ધર્મ સંદેશે, પરસ્પરમાં હુને દેખી, પરપર આત્મવત્ વ. ૧ પરસ્પર સર્વ જીમાં, હુને દેખી કરે પ્રીતિ, પરસ્પર સહાય કરવામાં, થતી મુજ ભક્તિને સેવા. ૨ ગણે ના જતિને ભેદજ, ગણે ના ધર્મભેદેને, અહિંસા સત્ય સંયમથી, પરસ્પર શાંતિને રક્ષે. ત્યજો જાડું રહે સાચું, બુરું ના અન્યનું ચાહે, વિશુદ્ધપ્રેમભક્તિએ, મળી સહુ ચાલશે લકે. ખરી જે ભક્તિ કરનારા, રહું તેના જ દીલમાંહી; હને જે ભાવથી સેવે, બને તેવા તમે લે.
For Private And Personal Use Only
Page #215
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરસ્પર ભેદ લેશેને, ત્યજી સુસંપથી વર્તે, ત્યજી અન્યાયી સત્તાઓ, પ્રવતે સત્યનીતિથી. કરે સંગત સુસંતોની, અસત્સંગત ત્યજી દેશે, ગરીબોની ચઢ હારે, પશુઓ પંખીઓ ર. વિચરતા સત્યના પંથે, ડરે ના મૃત્યુ પણ થાતાં, સહે અન્યાય નહિ ક્યારે, ત્યજે પાખંડ જૂને. ભલામાં ભાગ લેવાને, કરો સ્વાર્પણ ભલાભાવે, દિલાસ દુઃખીઓને ઘો, પ્રમાણિકતા સદા ધાર. ૯ ત્ય દુર્બદ્ધિને વેગે, ભજો સબુદ્ધને ભાવે; દયાની વૃત્તિ ધારીને, અશકતની કરે રક્ષા. ૧૦ સહાયક સર્વજીને,સદા છું સત્યભક્તિએ, કરે નિહથી કાય, કરી સ્વાર્પણ મને સઘળું. ૧૧ ધરી વિશ્વાસ મુજમાંહી, ધરીને પ્રીતિ મુજમહી, ધરીને આત્મની શ્રદ્ધા, ધરેને કહેણું સમ રહેણું. ૧૨ શુભાશુભ બુદ્ધિવણ વર્તે, ધરીને શુદ્ધબુદ્ધિને, અભેદી થાઓ મુજ સાથે, તથા મુજ વિશ્વની સાથે. ૧૩ કરે શુભ દાન યોગ્ય જ તે, બુરામાં ભાગ નહિ લેતા, શમા પ્રેમથી વૈરે, બની વિરે ક્ષમા ધારો. કરીને ભકિત સંતની, ગુણેના રાગને ધારે, હણે દુર્ગુણ પ્રગટતા સહુ, ગુલામીભાવને ટાળે. ૧૫ સહનતા એ પરમતપ છે, રહે ના મેહના તાબે, રહે ના ઇન્દ્રિ મન વશમાં, મળો સોને ખ મે. ૧૬ લડે ના દેશના ભેદે, લડે ના ક્ષુદ્ર મત ૫થે, જગતના સર્વજીને,–ગણે મહારા સમા જાવે. ૧૭
૧૪
For Private And Personal Use Only
Page #216
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૫
૧૮
અસત્ રહે ત્યજી દેશો, નિવારે દ્રષબુદ્ધિન, ખરા આનની શ્રદ્ધા, ધરી આત્માવિષે રહેશે. ત્યજી ચારી વ્યભિચાર જ, સુરાને માંસ પરિહારી સુપાત્રે દાન ઘો ભાવે, કરોને રવાધિકારે સહુપ્રભુ હું છું જગત સ્વામી, કથ્થો સંદેશ દુનિયાને, પ્રવર્તી બોધ અનુસાર, પ્રભુપદ પામશો નક્કી. પ્રભુ મહાવીર સંદેશ, સુણાવ્યો વિશ્વ લેકોને, બુદ્ધચબ્ધિ આત્મસભાવે, પ્રવર્તે તે પ્રભુ થાત.
For Private And Personal Use Only
Page #217
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
Page #218
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only