SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બાળo ૪ બ્રહ્મચારી પુત્રને પુત્રીઓ, ગુરૂકુલમાંહી ભણુ, સર્વ શક્તિ ખીલ, સર્વ દેષ હઠારે. બાળલગ્નથી બાયેલી, સંતતિ પ્રગટે વિચારે બુદ્ધિસાગર બોધથી, કુરૂઢિ સંહારેરે. બાળ૦ ૫ कन्याविक्रय तथा वरविक्रय निषेध. (રાગ ઉપરને) કન્યાવિક્રય નહીં કરે, મરતાં પણ નરનારીરે; કન્યાવિક્રયધન માંસથી, અધક પાપ દુખકારી રે. કન્યા ૦ ૧ કન્યાવિક્રયથી સંઘની, દેશ ધમની પડતીરે, કન્યાવિક્રય ધન ભક્ષણે, સારી બુદ્ધિ ન જડતીરે. કન્યા. ૨ મન તન ધનની હાનિ છે, વંશ પડતી થાવેરે અનેકપાપને હેતુ છે, અપજશ કલંકને પારે. કન્યા- ૩ નદી સાગર ભરતી પરે, ધન સ્થિર નહીં રહે, કન્યા વેચે નહીં માને, દુર્મતિમાં મન વહેતું. કન્યા- ૪ કન્યાવિદાય વેરવિયે,–દુઃખ માર્ગે ચડાશેરે, બુદ્ધિસાગર બંધથી, તે તે સુખ પાશેરે. કન્યા- ૫ वृद्धलग्ननिषेध तथा बहुपत्नीरुढि निषेध, (ઉત્સવરંગ વધામણાં. એ રાગ.) વૃદ્ધ લગ્ન કરનારને, મળે હી સુખ શાન્તિ; રોગ દુખ નિર્બલપણું, ટળે તન મતિ કાન્તિ. વૃ૦ ૧ વૃદ્ધ પતિ મરતાં થકા, રાંડે યુવતી નારી; કર્મવેગે ગર્ભપાત છે, થાતાં તે વ્યભિચારી. વૃદ્ધ. ૨ જીવંતાં નરક બે પત્નીથી, પ્રગટે કલેશ હળી પીડા ઉભી કરવી અરે, ખૂબ પેટને ચાળી. For Private And Personal Use Only
SR No.008546
Book TitleBhajanpad Sangraha Part 11
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1925
Total Pages218
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy