________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૪ વિનયીને જે વિવેકી લાલ, જગમાં છ એ જાણે, જે ધર્મપ્રવૃતિ ટેકી લાલ, જગમાં છ એ જાગે. ૫ જે નાસ્તિક ભ્રષ્ટ ન થાતે લાલ, જગમાં છ એ જાણે, નહીં કરતે પ્રાણઘતે લાલ, જગમાં જીવે એ જાણે. ૬ ધરે સંયમ ધર્મની રીતિ લાલ, જગમાં છ એ જાણે બુદ્ધિસાગર ગુરૂ પ્રીતિલાલ, જગમાં છ એ જાણે. ૭
ફૂલણ ૧
ફૂલણ૦ ૨
मोहत्यागोरदेश.
(ચેતાવું ચેતી લેરે. એ રામ.) ફૂલણ સ્થાને ફૂલે, નચાવ્ય કર્મ થકી જગ ના. તેન ધન જેવી વિધાસત્તા, જાડું ત્યાં ક્યું રા. જમ્યા એટલે જરૂર મરવું, પીપળ પાનને ખરવું, માથે કાળ ભમે છે મૂરખ, મરણથી ન ઉગરવું. ગાડી વાડી લાડી તાડી –મહેશું મકલા; દેખ્યું માન્યું થાશે દૂર, ફેગટ શું ફૂલ,
જૂઠને સાચું માની કૂલ્ય, ડહાપણદરિયે ડૂ ભર્યું ગમ્યું દુનિયાનું ભણતર, બ્રાંત બનીને ભૂલ્ય. ભજન કર્યું નહીં પ્રભુનું ભાવે, જૂડામાં જકડાયે, મરતાં સાથે કોઈ ન મૂરખ, લેભે ક્યાં લપટા. સતે સમજાવે છે જ્ઞાને, સુણે ન સાચું સ્થાને; કર્મકથા શું સુણ કાને, મૂરખ મુંઝયે માને. સદગુરૂ સંત છે તારા સાચા, સંગ કરે તસ સાચી બુદ્ધિસાગર સદગુરૂ બેધે, રહે મુકિતમાં રાચી.
ફૂલણ ૩
ફુલણ૦ ૪
ફુલણ ૫
ફુલણ૦ ૬
કૂવણ છે
For Private And Personal Use Only