________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૫ दिव्यदेशगमन.
(રાગ ઉપર) આતમ અવસર આવ્યા, જ્ઞાને દિવ્યદેશમાં ચાલે આતમ ઉપયોગી થૈ અવિહડ, ઠાઠ તજી દો ઠાલે. આતમ ૧ ખમાવી લે સઘળી દુનિયાને, સર્વજીને નમશે; આતમ આપ સ્વરૂપમાં ખેલે, માયાદેશે ન ભમશે. આતમ ૨ અસંખ્યપ્રદેશમાં આવે આતમ, પુદગલ રાગ નિવારે; સવાસનાઓને છેડે, આતમ નિજ ઉદ્ધારે. . આતમ ૩ પ્રભુ મરણમાં પ્રેમ લગાવે, મમતા મેહ હઠાવે; આતમ શુદ્ધ સ્વભાવમાં આવે, ખાશો નહીં ભૂલાવો. આતમ ૪ નિર્ભય થઈ નિજ દેશમાં ચાલે, જયાં નહીં કાળ પ્રચાર બુદ્ધિસાગર અલખ આતમા, શુક્રરૂપ સંભારે. આતમ ૫
મૌન.
(રાગ ઉપરને ) આતમ મૌન ધરીનેર, પલ પલ આતમ પ્રભુ સંભારે સર્વ પ્રકારની વિકથા છેડે, વચન ગુણિને ધારે. આતમ ૧ વચન ગુપ્તિને ધારો તાલે, ચડે ન ચર્ચા ચાળે; વાણી ઉપર સંયમ ધારો, ચડે નહીં અહંકારે. આતમ૨ મૌનપણું ધારે તે મુનિવર, અનંત દુઃખડાં ટાળે; જન્મ જરાને મરણ નિવારે, મૌને શિવમુખ હાલે. આતમ૦ ૩ વાદ વિવાદ ચર્ચા છેડે, વાત તડાકો ત્યાગે, પરની ત્યાગે સહુ પંચાત, ધરે મૌનથી રાગે. આતમ જ બહુ ભાષણે બહુ બેલવું. ત્યાગી શાંતિ ધારે બહુ વિચાર કરી ને મનમાં, સમજી જન્મ ન હાર, આતમ ૫
For Private And Personal Use Only