SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સત્ય બોલવું સત્ય આચરવું, ચેરી કરવી નહીં, વ્યભિચારને મૈથુન ત્યાગે, આતમ શાન્તિ સહી. ધર્મથી ૩ પરિગ્રહ મમતાને ઉપાધિ, ત્યાગે પાપ ટળે; કંચની કામિની પાપનું મૂળ છે, તે ત્યાગે શિવ મળે. ધર્મથી ૪ સત્ય દેવ ગુરૂ ધર્મની શ્રદ્ધા–ધારે મનમાં ખરી; સાધુઓની સેવા કરતાં, દુર્મતિ જાવે ટળી. ધર્મથી ૫ સમ્યગ દર્શન જ્ઞાન ચરણથી, છ મુકિત વરે; રાગ રેષને કામ ટળતાં, અનંત આનંદ મળે. ધર્મથી ૬ ગૃહસ્થ સાધુ ધર્મ બે ભેદે, સ્વાધિકારથી ધરે; મુક્તિ વિણ બીજી સહકામના, ઠંડી ભવમાં ન મરે. ધર્મથી ૭ દુર્ગણ દુરાચાર દુગૅસને, છેડે સદ્ગણ વહે વ્યવહાર ને નિશ્ચય બે નયથી, ધમ ધરી શિવ લહે. ધર્મથી ૮ કુતર્ક સંશય નાસ્તિક બુદ્ધિતજીને ધમી બને; બુદ્ધિસાગર મહાવીર પ્રભુને, રમેરે ગુણેને ભણે. ધર્મથી ૯ S. कुगुरुसंगत्याग. (રાગ ઉપરને.) કુગુરૂ સંગત ક્યારે ન કરે, કુગુરૂને દૂરથકી પરિહરે. હિંસા જૂઠને ચરી જારી, પરિગ્રહ લેભે ભર્યા ક્રોધ માન માયા કરનારા, મોહ ડરાવ્યા ડર્યા. કુગુરૂને- ૧ કંચન કામિનીપર બહુરાગી, વિષયભેગ સુખ ભર્યા પંચમહાગ્રત યમ નહીં પાળે, કામના બાળ્યા બન્યા. કુગુરૂ૦ ૨ જૈનધર્મ શાસ્ત્રો નહિ માને, નાસ્તિક સંશયી ઠર્યા; શુદ્ધપ્રરૂપક જે નહીં હે; ધર્માચારથી ફર્યા. કુગુરૂ૦૩ દેવગુરૂને ધર્મની પ્રીતિ, ધારે નહીં જે જરાક શાસાધારે જે નહીં વતે, તારે નહીં જે તર્યા. १५३०४ For Private And Personal Use Only
SR No.008546
Book TitleBhajanpad Sangraha Part 11
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1925
Total Pages218
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy