SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૬૧ ક્ષયાપથમ જ્ઞાન ચરણથી, વ્હાલા અસંખ્યવાર, પ્રગટ્યાપછી સતા છે, અનુભવ્યા નિર્ધાર, સંતાવાના જે પડદારે, ચીરી પ્રગટા ત્રાતા. કાઁના પડદા પાછળે, હવે નહીં સંતાઓ 1 સદા પ્રકાશી થઇ રહેા, હજરાહજૂર જણા; પ્રભુ ઉપયાગતાનેર, સદા રહે। હરખાતા. તુજ જીવનથી જીવવું, દેહ છતાં નિર્ધાર; મુજ નિશ્ચય તે તાઘરા, જાણી પાર ઉતાર, બુદ્ધિસાગર આતમરે, પ્રભુ વિભુ છે. દાતા. Acharya Shri Kailassagarsuri Gyanmandir આતમ પ્રભુ એક છે તુજ વિશ્વાસ; મુજ જીવન તું ખાસ. એક આધાર તુ માહ્યરે, તુજ થી જીવ્યું જાય; प्रभुविश्वास. ( સજના પૂર્ણ થયા છે ખેલ, એ રાગ. ) ( ૧૪ ) For Private And Personal Use Only ઈ૦ ૯. સૂર્ય ૧૦ દેશ૦ ૧૧ આતમ અર્ષાયા તુજ ભાવમાંરે, તું ગતિ તું મતિ ન્યાય. આમ૦ ૧ દુઃખ પડા કાટિંગમેરે, મૂકું ન તુજને લગાર; કરવું ઘટે તે કર પ્રભુરે, તું મુજ તારણહાર. સારા માટે સર્વે થતું, કરે તે શુદ્ધતા હેત, મનમાં તારી પ્રેરણારે, ઝીલું પ્રભુ સંકેત. તુજ સન્મુખ આવું પ્રભુરે, પાછા ફરૂં નહીં લેશ; જીવતાં મરણું કરીરે, જીવતા થાઉં હમેશ શૂરા થઈ માહથી લડીર, ભેટું હજરા હાર, બુદ્ધિસાગર પ્રભુ મળેરે, ઝળકે અનંતુ તુર. આતમ૦ ૨ આતમ૦ ૩ આતમ૦ ૪ આતમ૦ ૫
SR No.008546
Book TitleBhajanpad Sangraha Part 11
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1925
Total Pages218
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy