________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
मिथ्याडहापण.
(રાગ ઉપરનો) માને શું મનમાં નિજ ડાહ્યો, કામ ક્રોધે તુજને ફસા માને શું મનમાં ચતુરાઈ, હને મેહે ઘેર્યો ભાઈ. માને શું મને જ્ઞાનને દરિયે, તને અહંકારે છેતરિય; માને હું છું આતમરામ, તને સતાવે છે બહુ કામ. માને ૨ માને છેતરાઉં નહીં કયારે, માયા છેતરે તુજને ભારે; માને મનમાં હું બ્રહ્મચારી, કીતિ મેહ થયે ભ્રમ ભારી. માને૩ મારા જે ન કોઈ ભણેલે, મને તેમાં તું ગર્વે ઘહેલે ડહાપણ તારું ગયું સહુ ફૂલી, નામરૂપે ગયે જ્યારે ફૂલી. માને ૪ માને મુજસમ કોઈ ન સાધુ, ત્યારે મોહે હૃદય ફોલી ખાધું; માને કીર્તિ પ્રતિષ્ઠાથી સારે, એ તે બેલાવે મેહનઠારે. માને૫ ભક્ત ગી સાધુમાં, માને ત્યારે વાળે મેહ ગે; માને સ્ત્રીધન ઘરને ત્યાગી, અહંવૃત્તિથી અંતરાગી. માને ૬ જ્ઞાને બીજાને શું સમજા, મનમેહે કયાં નિજને હસાવે, મન દેને નહીં હઠા, અન્યોધન કરતા શું દાવે. માને છે મનમોહને જ્યારે ન મારે, ત્યારે શકિતને ગર્વ શું? ધારે; મનમાં તું ફુલે હું છું ત્યારે જે તે પ્રગટ્યા મેહવિચારે માને. ૮ તું તે છેતરે બીજાને કપટે, પણ દંભ છેતરે તને ઝપટે મેહે મિથ્યા ડહાપણ તારૂં, આતમ રૂપ છે સર્વથી ન્યારૂં માને ૦૯ રાગ રેષથી ન્યારા થાશે, ત્યારે આતમ સુખડાં પાશે; મહે છતાયેલા નહીં માઁ, ત્યાગવેષે મેહે દદે. માને૧૦ અન્યને શીખ દેવામાં ડાહ્યા, નિજ અંતરમાં જુઓ માયા માને અન્ય જનોને દેશીનિજ મનડું તે કામે ફેશી. માને. ૧૧
For Private And Personal Use Only