________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૩
कर्तव्य કર્તવ્ય માફ એહ છે પરમાત્મપદરસ ચાખવું; ગુરૂદેવ ધર્મની ભક્તિથી, નિજ સાધ્યમાં મન રાખવું, પરમાત્મપદ પ્રગટાવવાને જીવવું સાધન ગણું, મહાદિ કર્મો જીતવાં, એ લક્ષ્ય રાખી સહુ ભણે જગજીવવૃન્દની સેવના, નિષ્કામભાવે આદરૂ, પ્રગટ્યા કષાયે જીતીને, ઉપગ સમતાને ધરૂં. સહુસંગમાનિસંગ રહી, શુદ્ધાત્મમાં લગની ધરૂં; શુદ્ધાત્મના ઉપયોગથી આતમ પ્રદેશે સંચરું, સહુવાસનાઓ જીતીને પ્રભુમય બનીછવું સદા મમતાઅહંતા ત્યાગીને મેહે ન કાઢું ક્ષણ કદી. શયતાનના કોટિ ઉપાયો જીતીને મરવું ખરું, સર્વે કષાયા સર્વથા હણને ખરા ઠામે ઠરું; મનમેહની સહુવૃત્તિને મારીને અમરું; આસવ ઉપાધિમુક્ત હૈ સંવરવડે નિજમાં વળું. સહુ ધમ્ય કર્ત કરું પણ આત્મઉપગે રહું, અષ્ટાંગયોગના સાધને પરમાત્મપદ સાધી લહું; ભૂલું ન આતમભાનને શયતાનવશ થાઉં નહીં, નિજાભ આનંદજીવનથી જગ, જીવવું નિશ્ચય સહી. મુમું ન જડસુખભેગમાં હિંસાદિ દે પરિહરું, અગુરુલઘુ નિજ આતમાં, જાણુને ગર્વ ન દિલ ધરૂ સઘળા જીવોને આત્મસમ માનીને રહેણું આચરું, પ્રામાણ્ય જીવન દ્રવ્યને ભાવે ધરી દોષ હરૂં. નિંદાદિ સર્વથા ત્યાગું ગુણે નિજ આદરૂં, સહુ સગ સેષને વૈરની ને કામવૃત્તિ પરિહરૂં
૪
૦
For Private And Personal Use Only