________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૪
આદર્શ નિશ્ચય ધ્યેય એ મુજ સાધીને અન્તે મ ઉત્સાહ, યત્ન ને ધૈર્યથી, સમભાવથી કાર્યાં કરૂં. પલપલ આતંત્ર પ્રભુને સ્મરું, નિર્લેપ રહું સહુ કાજમાં, આત્માપયાગે સાક્ષીએ વિચરૂં સદા પ્રભુરાજ્યમાં; એ ધ્યેય વર્તન આદરી પરમાત્મરૂપે થઈ રહ્યું, પ્રભુરૂપ ચૈને જીવવું બુદ્ધચબ્ધિ નિશ્ચય એ ચહું.
૩. માણુસા.
महावीर प्रभुप्रार्थनाध्येय. ( स्तवन )
( શ્રી સંખેશ્વરા પાજિનવરા એ રાગ.)
અહં ૧
અહં ૨
અહ૦૩
અહઁપ્રભુમરૂ, નમુંવંદના કરૂ, તુજ ગુÀાને પામવા પ્રવૃત્તિઆદર્ આતમને પરમાતમકરવા, આદર્શ તુ છે ધ્યેય; સર્વશક્તિયા પ્રગટ કરવા–માટે તું આદેય. નવચક્રાયા પવિત્ર કરવા, પરિહરવા સહુપાપ; મહાવીર જિનવર શરણ કર્યું તુજ, તુ છે માને બાપ. દર્શનજ્ઞાન ચરણ રૂપીનિજ, વરવા આત્મસ્વભાવ; પલપલ સ્મરણ કરૂંને વંદુ, ઠંડુ નક્કી વિભાવ. સાક્ષીનવે નિજ ઉપયેાગે, રવાધિકારથી કાજ; કરીરા વ્યાવહારિકધાર્મિક સહુ, પામવું તારૂં રાજ્ય. દેવગુરૂને ધર્મની શ્રદ્ધા-સમક્રિતને ચારિત્ર તુજ ઉપદેશમયી સહુશાસ્ત્રા, માનું સત્યપવિત્ર. જનધમ માટે સહુસ્વાર્પણુ, કરી તુજમાં અર્પી, ધર્મકાર્ય આવશ્યક કરીને, આતમશુદ્ધિ પા.
અર્જુ૦ ૪
For Private And Personal Use Only
う
અહં પ
O
હું ૬