________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પટ
આતમ ૧૮
સત્ય અવાજને ઢાખી ન દેવા, વાઁ સત્ય અવાજે કોયામાંતમ પ્રભુ પ્રગટે, ત્રણ્યભુવનમાં ગાજે. માહ શયતાનના દુષ્ટ અવાજો, સુણા નહીં ન આદરશે; આત્મપ્રભુના અવાજો મૂકી, બીજે ન ક્યાંયે કરશે. તમ૦ ૧૯ શુદ્દાતમના જ્ઞાન અવાજથી, વતા નરને નારી; બુદ્ધિસાગર આપોઆપ, સત્ય પ્રભુ નિર્ધારી.
આતમ૦ ૨૦
आत्मदर्शन लगनी.
( સિદ્ધ જગત શિર શાભતા. એ રાગ. ) ( ૧૨ )
દર્શન દ્યો મુજ આતમા, તારી લાગી લગન,
દર્શન ૨
દન ૩
દર્શન૦ ૪
તુજ વણ બીજું ઇચ્છું નહીં, કરવે તુજને પ્રસન્ન, દન ૧ તુજ વણ બીજું શું ? દેખવું, તુમ વધુ બીજું ન મન તરફડતા તુજ વણુ બહુ, ત્હારા ત્રણ ખળે તન તુજ દર્શનમાટે તપ તખું, કરતા વ્રત જપ જ્ઞાન; તલસુંછું તાલાવેલીએ, કરતા સંયમ ધ્યાન. તુજ દર્શનમાટે જીવુંછું, બીજું કાંઇ ન કાજ; મુજ મનમંદિરે શોભતા, ત્હારા વણુ કર્યું? રાજ આનંદ જ્ઞાન સ્વરૂપ છે., ત્હારૂં નહીં જડરૂપ, જગ માતા અને બાપ છે, મળતાં નહીં દુ:ખ ધૂપ દર્શન૦ ૫ મેાહના પડદાને ચીરતાં, આપઆપ છે. પાસ; દર્શન ઘો આપે।આપને, ટાળી ઘો દુ:ખૈય્યાસ મેહવિનાશથી એકલે, આતમદેહમાં થાય; આતમશન આતમા, આપાપ તે પાય.
દર્શન ૬
ન૦૭
For Private And Personal Use Only