________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૧
આપવભાવે આતમ રામ !! ક્ષણ એક લાખણે જાય, કેઈન
પરભવ હાયરેક કર્સે કર્યો સાથે થાયર, ચેતે ચેતન રાય, વારે વિકથા કષાયરે
આ૦ ૩ કંચન કામિની કારમી તેમાં સુખ ન લગારરે, ઉલટું દુઃખ અપાર; રૂપને મેહનિવાર, રપર્શના કામને વારરે, માનવ ભવ નહીં હારરે.
આ૦ ૪ દેખાતું સહુ કારમું, પુદગલ માયાની જાલરે, અંતે આલ ઉપાધરે,
આપ આપ– નિહાળરે, આતમ દ્ધિ સંભાળરે, મુક્તિ માર્ગમાં ચાલરે, મનની
ઈચ્છાઓ ટાળરે. આ૦ ૫ ક્રોધ માન માયા લેભથી,-કામથી ભવમાં ભમંતર, દુખ અનંતાં
ખમતરે, કર ઝટ કર્મનેઅંતરસેવીલે સત્ય સંતરે, કમે વાર અનંતરે, ભવમાં ભમિ છે
ભ્રાંતરે. આ૦ ૬ સુખ આવે હર્ષ નહીં ધરે, દુ:ખમાં કરશે ન કરે, સંગ તેને
વિગરે, કર્મ દરખિયાલેકર, સમભાવે કરકરે, પાડીશ ના દુઃખે ઉપકરે.
- આ૦ ૭ સંવરભાવે આતમ રહે, તપસંયમશીલ ધારરે, વ્રત ઉપગે વિચાર સઘળી ઈચ્છા નિવાર, સર્વથી ન્યારે નિજધારે, આતમમાં ધર !!
પ્યારરે. આ૦ ૮ દેવ ગુરૂ જૈન ધર્મની -શ્રદ્ધા સમકિત ધારરે, આતમ તે એક સારરે,
જિન ને ક્ષણ ન વિસારરે, આપોઆપ ઉદ્ધારરે, બુદ્ધિસાગર ધર્મથી,જગમાં જયજયકારરે.આe
For Private And Personal Use Only