________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
कुलगुणीने प्रगटाव !!! ( રાગ ઉપરના, )
આતમ નિજ ગુણુ ખપ કરા, છંડા મેાહના ઢાયા; ગુણી વિના ધટાટાપથી, થાય નહીં સ ંતાયો. માહશયતાનના વશ રહી, માના નિજને સ્વતંત્ર; મનવશ હૈં મુક્તિ ચઢા, ગા માહુના મંત્ર. નિજ દોષ ભૂલો દેખા, ભૂલ દોષ નિવારા; પરના દાવે। શું દેખવા, તેથી આવે ન આરી. ગુણ અહંકારે ગુણ ટળે, ફાક શું અરે લા; ચેતા ચૈતન ચિત્તમાં, ભ્રમણામાં શું ભૂલો. રાગ રાષ કામ ટાળવા, કરા કાટિ ઉપાચા; વાર લગાડી ન પલકની, ના મન નિર્માયા. હું મારૂં તારૂં ઠંડીને, આપ ગુણ સભારા; ગીતાર્થ ગુરૂ શરણું કરી, કરા નિજ ઉદ્ધારા. વ્યાખ્યાન વાંચે શું બન્યું, ભાષણ કીધે શું વળિયું; માન મહત્તા જગ વધી, તેથી કાજ ન સરિયું. ક્રોધ માન લાભ દંભના—જે પ્રગટે વિચારા, પ્રગટે તે ટાળા આતમ, જ્ઞાનાદિ ગુણ ધારો. જ્ઞાન ધ્યાન સમાધિથી, વળા મુક્તિવાટે; બુદ્ધિસાગર આતમા, ગુણા ધર શિર સાટે.
For Private And Personal Use Only
આ ૧
આ ૨
આ ૩
આજ
આ
૦૫
આ૦ ૭
આ૦ ૮
આ
૩. પ્રાંતિજ,