________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વારઅનતી કંચન કામિની, રાજયાદિક પદ પારે, હે ન તેથી શાંતિ જરા થઈ, રાગરોષ નહીં વાગે, તુજ પ્રભુ ૩ અનંતદેહે અનંતીવારે, અનંતભવ ભટકાયેરે સરસતાથી ન નિર્ભય બનિયે, ભોગે સુખ નહીં પા.
તુજ પ્રભુ ૪ રપ રૂપાદિકમાં સુખ બુ, ભગવ્યા અનંતભેગેરે ભેગમાં રંગને દુખ અતું, હર્ષને શેક વિયોગ. તુજ. પ્રભુ ૫ ચિદાનંદ અજરૂપ અનુભવે, જડસુખવાંછા ટાળીરે; તાલાવેલી તુજ સાથે લાગી, દિલમાં પ્રગટી દીવાળી. તુજ. પ્રભુ ૬ આત્મવરૂપે તુજ હું એકજ, જડની માયા વિસારી, મહાવીર તુરૂપમાં મરતાને, યારોને હું મારી, તુજ. પ્રભુત્ર ૭ સમકિત ચારિત્રગે પ્રભુપદ, મળતાં ન વાર લગારી રે; બુદ્ધિસાગરપ્રભુ મહાવીર, ચિદાનંદ જયકારી. તુજ. પ્રભુ ૮
મુ. પેથાપુર.
महावीरस्तवन. (प्रभुमहावीर देवभक्त जैनकर्तव्य.)
(વિમલા નવ કરશે ઉચ્ચાટ. એ રાગ.) પ્રભુ મહાવીર જિનેશ્વર તુજ સેવાભક્તિ કરે; સમિતિ ધારી વ્રતતપ સંયમ ગુણને આદફરે.
પ્રભુ જૈનધર્મ જગમાં ફેલાવું, જૈન શાસ્ત્રમાં શ્રદ્ધાલાવું; સુગુરૂ શાનીમુનિ સંઘસેવામાં મરવું ખરૂ રે.
પ્રભુત્ર ૧ સર્વજીના દુખ હઠાવું, યથાશક્તિ શુભભાવના ભાવું, આતમ શુદ્ધિ કરવા સર્વકષાયે સંહર્રે.
પ્રભુ ૨ મિથ્યા અવિરતિ વેગકષા, આઠ કર્મને જે સમુદાય તેને જીતવા જૈનબનીને જગમાં સંચરૂશે.
પ્રભુ ૩
For Private And Personal Use Only