SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫ મિ. ૬ મૃત્યુ થતાં ઉપયોગ ન મૂકો, મનડું વશમાં કરે; પરગટ પરમાતમ પર વરશે, ભદધિ ઝટ તરે. ઈન્દ્રજાળસમ ભવની માયા, તેમાં ન મુંઝી મરે બુદ્ધિસાગર સુપગે, મંગલ શિવ સુખ વરે. મે ૭ सुख दुःखमा सम साक्षिभाव. (જીવલડા ઘાટ નવા શીદ ઘડે. એ રાગ.) (૧૩) સુખમાં દુખમાં સાક્ષી રહે, હર્ષને શેકાણું નહીં લહે . કાઈક પૂજે કાઈક નિદે, કર્મથકી સદહે; રીજા પુરૂષની પેઠે તેમાં, આતમભાવને વહે. હર્ષ. ૧ કઈ દિન રાજા કેઈ દિન રંક જ, કર્મનું નાટક અહે કેઈ દિન ઉંચા કઈ દિન નીચા, કર્મની લીલા સહે. હર્ષ, ૨ સુખ દુઃખમાં સમભાવ ધરીને, મસ્તીમાં નિજ ચહે બુદ્ધિસાગર બળિયે આતમ, કરી સુખમાં ગહગહે. હર્ષ. ૩ રના વરી થા!! (રાગ ઉપરને.) (૧૪) આતમ ઉપગે થા બલી, કર્મની સાથે શાને લડી; આત્મપ્રભુની તાલાવેલી, પ્રગટાવી લે ભલી; આત્મપ્રભુ માટે તરફડ તું, તેમાં જા હળી મળી, અનંત ભવનાં લાગ્યાં કર્મો, ક્ષણમાં જાતાં ટળી આતમને ઉપયોગી થાતું, મેહ જશે ટ ગળો. કર્મ. ૧ For Private And Personal Use Only
SR No.008546
Book TitleBhajanpad Sangraha Part 11
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1925
Total Pages218
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy