SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૦ પ્રભુ જતિ અનંત પ્રકાશ, નિજથી પ્રભુ ભિન્ન ન ભાસે, મરજીવા પ્રભુ પાસ જાવે, આતમપ્રભુ પિતે સુહાવે આ૦ ૬ સાગરમાં ગાગર પાણી, મળ્યું એક સ્વરૂપે નિશાની; બુદ્ધિસાગર પ્રભુને મળિયે, જતિ તે ચિદાનંદ મળિયે. આ૦૭ आत्मप्रभु प्रगट्यानी निशानी, (ભક્તિ એવીરે ભાઈ એવી. એ રાગ.) (૪૪) આતમ પ્રભુ પ્રગટ નિશાની, વાણીમાં શાતિ મઝાની; નહીં આશા તૃષ્ણા કશ્યાની, નથી મેહની તાણુતાણી. આ૦ ૧ દયા દરિયે સત્યતા ભરિયે, મેહ મારીને જે ઉગારિયે રાગ રેષ ન મારું તારું, જેનું, મનડું નહીં વૈરવાળું. આ૦ ૨ પ્રભુ સન્મુખ મનડું વાળે, ચડે નહીં દુનિયાના ચાળે; પામે આતમરસની ખુમારી, હસતું મુખ પ્રભુ વાત યારી. આ૦ ૩ શુદ્ધ પ્રેમને ઉપકાર કાજ, પ્રભુનું પ્રગટ્ય સામ્રાજ્ય આતમ પ્રભુ તાલાવેલી, લાગી જયાં પ્રભુપ્રીતિëલી. આ૦ ૪ પ્રભુ વણ બીજે ચિત્ત ન રીઝે, પ્રભુમસ્તીમાં મનડું ભીંજે મેહમાયાની બદી નહીં મનમાં, પ્રગટ્યા ત્યાં આતમપ્રભુ તનમાં. આ૦ ૫ નાત જાત વેષ લિંગ ભૂલે, જડવસ્તુના મોહે ન ફૂલે, કરે આતમની સત્ય શુદ્ધિ, ધારે નિર્મોહી નિર્મલ બુદ્ધિ. આ૦ ૬ સવ જીવને પ્રભુ સમ જાણે, શુદ્ધ ઉપયોગે મન આણે; સેવા ભક્તિ ઉપાસના જ્ઞાને, ચિદાનંદ આતમ પ્રભુ માને. આ૦ ૭ ટળે દુર્ગુણને ગુણે આવે, ગુણરૂપે પ્રગટ પ્રભુ, ભાવે; બુદ્ધિસાગર પ્રભુ દિલ પ્રગટે, ત્યારે મેહની વૃત્તિ વિઘટે. આ૦ ૮ For Private And Personal Use Only
SR No.008546
Book TitleBhajanpad Sangraha Part 11
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1925
Total Pages218
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy