SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જ્યાં સુધી રાગ રેષ છે, ત્યાં સુધી નથી મુક્તિ રાગને રોષ નિવારીએ, મુક્તિમાર્ગની યુક્તિ. આતમ- ૨ અશુભ વિચારપ્રવૃત્તિથી, પાપનું કર્મ બંધાય; શુભ વિચાર પ્રવૃત્તિથી, પુણ્ય બંધ સુખદાય. આતમ- ૩ શુભાશુભ પરીણામના સર્વ વિચારથી ભિન્ન આતમ શુદ્ધપરીણામ છે, તેમાં થા જીવ !! લીન. આતમ ૪ શુભાશુભપરીણામ તે, અધ્યવસાય વિચાર; તેથી ભિન્ન છે આતમા. શુદ્ધપરીણામાધાર. આતમ ૫ શુદ્ધોપગમાં વર્તતે, આતમ શુદ્ધ પરિણામ આતમ શુદ્ધ પરિણામ એ, શુદ્ધ સ્વભાવ અકામ. આતમ ૬ શુભ અશુભ પરીણામથી,-ચારગતિ ભવ થાય, શુભાશુભ પરીણામના,ધે મુક્તિ સુહાય. આતમ- ૭ જડમાં શુભાશુભ કલ્પના, તે છે સંસારમૂલ; પર પરિણામ વિભાવ છે, તેથી દુખનું શૂળ. આતમ ૮ ક્રોધ માન માયા લેભથી-ભિન્ન છે આતમરાય; મનથી આતમા ભિન્ન છે, જ્યારે જડથી સદાય. આતમ ૯ સચ્ચિદાનંદ આતમા, ત્યારે શુદ્ધોપગ; કામના ભેગમાં સુખ નહીં, પન્નરગે અગ. આતમ ૧૦ દર્શન જ્ઞાનને ચરણ છે, આતમને શુદ્ધધર્મ પરબ્રહ્મ પરમાતમા, જૂદા આઠ છે કર્મ. આતમ- ૧૧ આતમ તે પરમાતમા, સિદ્ધ બુદ્ધ નિર્ધાર કમ ટળ્યાં ભેદ નહીં જરા, આવે ભદધિપાર. આતમ ૧૨ મનની શુભાશુભકલ્પના, ટાળી રહીએ રવભાવ મરણ તરણ નિજ હાથમાં, ખેલીએ શિવદાવ. આતમ ૧૩ For Private And Personal Use Only
SR No.008546
Book TitleBhajanpad Sangraha Part 11
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1925
Total Pages218
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy