SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૪ ખાઘાંતર કુદ્રત જીવનથી જીવતાં, આરાગી નરનારી થૈ પ્રભુ પાયજો; મન તનના રાગાનું કારણુ ટાળતાં, ધ્રુવા વિના આનંદે જગ જીવાયો. સમજીને આચરશે નિજ ભૂલા તજી, મન તન આરોગી થાતાં નરનારજો; બુદ્ધિસાગર પ્રભુમયજીવને જીવતાં, નરનારી પામે છે પ્રભુ પદ્મ સારજો. दुःखीओनी सेवा. ( સવૈયા એકત્રીશા ) Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only ૦ ૧૬ આ૦૧૭ ( ૬૯ ) ૧ ગરીબ દુ:ખી રાગીની, રહાય કરી જંગમાં નરનાર; અનાથ બાલક મરતાંગની, બ્હારે ચઢી મૈં તૈયાર. તન મન ધનનું અર્પણ કરીને, દુઃખીઓની કરો સેવ પ્રભુની ભક્તિ તેથી છે સહી, માનવ દિલમાં આતમ દેવ. ૨ મનુષ્ય પશુ પંખીઓ દુઃખી, તેની સેવામાં ધરું તેઓની સેવા તે પ્રભુની,-સેવા એ છે પુણ્યનું ક્ર. ગાચેનું રક્ષણ સહુ કરરોા, સર્વ જગત્ની ગાય છે માત, ગાય ભેંસ પશુ પક્ષી મરતાં, રસ્યાથી સુખ શાંતિ ખ્યાત. ૪ ક્રાંતિ હજારા લાખ રૂપૈયા, કાઈ ન સાથે આવે જાણુકુ હાથે તે સાથે પરભવમાં, મડદું તું ઘેર મશાણુ. પરોપકારી કરવા માટે, તન મન ધન શક્તિ છે સાર; માનવ બંધુએ ! ! મન સમજી, પ્રેમે કરશે પરાપાર ર
SR No.008546
Book TitleBhajanpad Sangraha Part 11
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1925
Total Pages218
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy