________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૪
ખાઘાંતર કુદ્રત જીવનથી જીવતાં, આરાગી નરનારી થૈ પ્રભુ પાયજો; મન તનના રાગાનું કારણુ ટાળતાં, ધ્રુવા વિના આનંદે જગ જીવાયો. સમજીને આચરશે નિજ ભૂલા તજી, મન તન આરોગી થાતાં નરનારજો; બુદ્ધિસાગર પ્રભુમયજીવને જીવતાં, નરનારી પામે છે પ્રભુ પદ્મ સારજો.
दुःखीओनी सेवा. ( સવૈયા એકત્રીશા )
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
૦ ૧૬
આ૦૧૭
( ૬૯ )
૧
ગરીબ દુ:ખી રાગીની, રહાય કરી જંગમાં નરનાર; અનાથ બાલક મરતાંગની, બ્હારે ચઢી મૈં તૈયાર. તન મન ધનનું અર્પણ કરીને, દુઃખીઓની કરો સેવ પ્રભુની ભક્તિ તેથી છે સહી, માનવ દિલમાં આતમ દેવ. ૨ મનુષ્ય પશુ પંખીઓ દુઃખી, તેની સેવામાં ધરું તેઓની સેવા તે પ્રભુની,-સેવા એ છે પુણ્યનું ક્ર. ગાચેનું રક્ષણ સહુ કરરોા, સર્વ જગત્ની ગાય છે માત, ગાય ભેંસ પશુ પક્ષી મરતાં, રસ્યાથી સુખ શાંતિ ખ્યાત. ૪ ક્રાંતિ હજારા લાખ રૂપૈયા, કાઈ ન સાથે આવે જાણુકુ હાથે તે સાથે પરભવમાં, મડદું તું ઘેર મશાણુ. પરોપકારી કરવા માટે, તન મન ધન શક્તિ છે સાર; માનવ બંધુએ ! ! મન સમજી, પ્રેમે કરશે પરાપાર ર