________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જાણે છેષને દોષરૂપ, ધરે ત્રાદિક ભાવ દેષ કરે પણ દોષને, તજવાના સદભાવ. સમકિત ગ્રહીને દેશથી,-વિરતિગુણ ધરનાર; બુદ્ધિસાગર સલ્લુરૂ,-આજ્ઞાને વહનાર.
મુ. લૈદરા. जैनोन्नति उपायो.
(અરજી સાંભળીને સરકાર. એ રાગ.) જેનેન્નતિ ખરી થાનાર, સમજી વર્તે તે જયકાર; બાળલગ્ન પ્રતિબંધ થયા વણ, જૈનોની પડતી થનાર વીશ વર્ષના પુત્રને પુત્રી, શોળ વર્ષની ધાર. જેનો ૧ વિશ વર્ષ સુધી બ્રહાચારી રહે, હસ્તમૈથુનપરિહાર સુષ્ટિવિરૂદ્ધ નહીં કર્મ ત્યાં ચડતી, ગ્યલગ્નથી થનાર. જેને ૨ પ્રાણાયામને કસરતગે, વીર્યની રક્ષા થનાર રાજગીનાં લગ્ન ન સારાં, સમજે નર ને નાર. જેને ૩ કરતુભક્ષણ મિથુન, વેશ્યાદિસંગને ત્યાગ; શરીર વીર્યનું રક્ષણ કરવા, વર્તે તે મહાભાગ.
જૈિને ૪ શરીરબળ વિદ્યાબળ ધારે, જૈનધર્મ બલધાર; બુદ્ધિસાગર જૈનેની ચડતી, ઉપાય છે નિર્ધાર. જેને ૫
મુ. લેદરા.
अविश्वास्यसंगत्याग.
(રાગ ઉપરને.) કરી મે નહીં શઠને વિશ્વાસ, અપ્રમાણિક જે છે ખાસ. વિચક વાથીં લાલચુ ભીરૂ, બેલી ફરી જાનાર; નાસ્તિક ચંચલ ક્ષણિકમનને, વિશ્વાસને હણનાર. કરીએ. ૧
For Private And Personal Use Only