________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિથ્યાત્વને પૂજું પ્રથમ, સમ્યકત્વમાં કારણ થયું સમ્યકત્વને પૂજું અહે, જેનાથી મિથ્યાતમ ગયું. સહુ અસ્તિનાસ્તિધર્મમહીં, વ્યષ્ટિ સમષ્ટિ જગ નમું મુજ આત્મમાં સહુ વિચ છે, એ આત્મરૂપે પરિણાં. સહુ વિશ્વ છે આતમવિષે ને, વિશ્વમાં આતમ રહે યાદસ્તિનારિતદૃષ્ટિએ, આતમ સકલમય સદ. દિલદાર આતમ પૂજતાં, નહીં પૂજ્ય કે બાકી રહ્યું આત્મપ્રભુને પૂજતા, દર્શન અનુભવ સુખ થયું. શુદ્ધાત્મા મહાવીર દિલ ર, પતેજ પૂજું પ્રેમથી પૂજય પિતે પ્રેમથી, જ્યાં કહેવું કરવું કંઈ નથી. કર્તાદિષકારમયી, વિષ્ણુ જે વ્યાપક જગધ એવી અભેદે પૂજન, કીધી નિહાળ્યા જગમણિ. બ્રહ્માંડ સહુ રચના અહે, નિજપિંડમાં જાણ ખરી; સહુ પૂજ્યપૂજક ભાવના, વ્યવહારકુન્યા અનુસરી. પૂત પૂજા એહવી તે, જૈનધર્મને વ્યવહર્યો; બુધ્ધિ સશુરૂ પૂજતા, આનંદ મંગળતા વ.
૮
प्रभु महावीर यादी. શુદ્ધાત્મમહાવીર દેવયાદી, તુજ કરી દિલમાં ઘણું ધાને થયે તુ યેયને, ભાયે હદયમાં જગપણ. યાદી પ્રજો તુજ પળપળે, બીજું ન રૂચે તુજ વિના; જયજય પ્રભા મહાવીર જિન, શુદ્ધાત્મ સલામણ૧
For Private And Personal Use Only