________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૯ श्री महावीरप्रभुस्तवन. (શી કહું કથની મારી હે રાજ એ રાગ) મહાવીર તુજ પદ વરશું હે રાજ! મહાવીર તુજ પર વરશુંહારી પેઠે કર્મને હણવા, રાગને રેષ સંહરવા, સંવર નિર્જરા ભાવને ધાર્યો, કરું ન જડ સુખ પરવા
હે રાજ. મહ૦ ૧ ઉપશમ સોપશમને ક્ષાયિક-ભાવે મહાવીર થાવું; સર્વ કલાને નાશ કરીને, તિતિ મિલાવું
હે રાજ. મહ૦ ૨ શુભાશુભપણું જડમાં ન માનું, જડ સુખ બુદ્ધિ ન ધારૂં, મનના સર્વ સંકલ્પ વિકલ્પ, વારું સ્મરણ કરૂં તારું
હે રાજ. મહા. ૩ કેટિ દુખે પડે હૈયે પણ, દીનતા ધારૂં ન કયારે, ઈન્દ્રની પદવી મળતાં ન હર્ષ, રહું સમ ઉપગ ધારે
હે રાજ, મહા. ૪ આત્મમહાવીરૂપ પ્રગટાવવા, આત્મવભાવે રહેવું બુદ્ધિસાગર મહાવીરધ્યાયી, મહાવીરપદને લેવું
હે રાજા મહા ૫
મુ. પ્રાંતિજ ૧૯૮૧ માઘ સુવિ ૧૦
कवि लेखक वक्ता. પ્રભુ ગુણને પ્રેમે કવે, સત્યદા કવિ કહેવાય આતમકૃદ્ધિ કારણે, કાવ્ય લખે સુખદાય.
For Private And Personal Use Only