SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રભુને. ૫ પ્રભુને. ૬ મનમાં અશુભ વિચાર કરે નહીં, મિહને મારી મરે, પ્રભુ માટે અપઈ જાત, ધ્યાન સમાધિ ધરે. સર્વ જીવને આતમ સરખા, માની વર્તે ખરે કેઈનું બરૂં કરે ન કિંચિત્, પરેપકારે કરે. વ્રત નિયમ તપ જપ સંયમથી, આતમશુદ્ધિ કરે દુર્ગુણ ટાળે સગુણ ધારે, તેને અનુસરે. મનને વશમાં કરતે જ્ઞાને, આત્મ રમણતા કરે બુદ્ધિસાગર સેવા ભક્તિ, જ્ઞાને પ્રભુ થઈ ઠરે. પ્રભુને. ૭ પ્રભુને, ૮ प्रभुभक्ति. જીવલડા ઘાટ નવા શીદ ઘડે–એ રાગ. પ્રભુ. ૨ પ્રભુ તુજ ભક્તિ એવી કરું, પ્રભુરૂપ જૈને પ્રભુને વરૂં. નિર્દોષી લધુ બાળક પેઠે, શ્રદ્ધા પ્રીતિ ધરું; નામરૂપના મેહને મારી, પ્રભુમય જીવન વરૂં. પ્રભુ. ૧ હિંસા જૂઠને ચરી જારી, દુર્ગણ દોષને હરૂં. પલ પલ હારૂં સ્મરણ કરીને, કર્મવેગી થૈ ફરું. પલ પણ હારૂં સ્મરણ ન થાતાં, અગ્નિથી જેમ બધું જલ મીન પ્રીતિ કમલ ને રવિ જેમ, પ્રીતિએ ઘટ રમખું. પ્રભુ. ૩ લજજા ભીતિ ખેદ વૈર ને, નિંદાદિક પરિહરું; તુજ માટે પ્રભુ જીવ્યું જાતું, બીજે મનડું ન ધરું. દુનિયા સઘળી ખીજે હૈયે, લેશ ન મનમાં ડરૂં; તુજવણ દુનિયા રીઝે હૈયે, મનમાં હર્ષ ન કરૂં. પ્રભુ. ૫ મેહને મારી ખાખ ઉડાડી, ખાખી બૅને ફરું; કામને મારી પ્રભુ તુજ ભાવે, કામિનીકાળે ન મરૂં. પ્રભુ. ૬ પ્રભુ. ૪ For Private And Personal Use Only
SR No.008546
Book TitleBhajanpad Sangraha Part 11
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1925
Total Pages218
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy