SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૪ અણુ જેવડી ભૂલ દાખને, ટાળીએ ધરી સત્યજી; પ્રભુપદ્મ પામવા મા એ, કરીએ ગુણનાં કૃત્યજી. ભૂલ૦ ૧૪ દરરોજ ભૂલને ગુણ કયા? તેના કરજે વિચારજી; બુદ્ધિસાગર સદ્ગુણુ વધે, ટળે દોષ અપારજી. ભૂલ૦ ૧૫ आत्मा प्रभु बने छे. ( ભેખરે ઉતારા રાજા ભરથરી. એ રાગ ) ( ૩૩ ) આતમા પ્રભુ અને આપણેા, તેમાં શંકા ન લાવજી; દુગુ ણુ દુરાચાર ટાળીને, મન ઉત્સાહ ભાવજી. સેવા જ્ઞાન ભક્તિ યાગથી, આતમશુદ્ધિ થાયજી; મનઇન્દ્રિયા વશ રાખીએ, સમતા પ્રગટાયજી. રાગને દ્વેષ પરિહરી, શ્રીજે આતમ ધ્યાનજી; પ્રભુ સાથે પ્રીત સાંધીએ, ધરીએ આતમ તાનજી. આતમ ઉપયોગ ધારીને, ખ્રીઅે બાહિર કાજી; દેહાધ્યાસ નિવારીને, લહીએ શિવ સામ્રાજ્યજી. પ્રભુમય જીવને જીવીએ, આતમરસ ભરપૂર બુદ્ધિસાગર ગુરૂસંગતે, આપોઆપ હારજી. For Private And Personal Use Only આતમા૦ ૧ આતમા૦ ૨ આતમા૦ ૩ આતમા૦ ૪ આતમા૦ ૫ સિદ્ધો વાહ!! વાર્ટ્ઝવીને ન ઢેલ. !! (ભેખરે ઉતારા॰ એ રાગ. ) ( ૩૪ ) સિદ્દો ચાલ !! નિજ આતમા, પાછું વળી નહીં દેખજી; કાઇ સ્તવે ઢાઇ નિન્દતા, તે સહુ જોવું ઉવેખ્જી, સિદ્ઘો ૧
SR No.008546
Book TitleBhajanpad Sangraha Part 11
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1925
Total Pages218
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy