________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫
સિદ્દો ં ૨
સિદ્ધો ૩
સિદ્દો ૪
સિદ્દો પ
•
બેઉ પાસે રાગ દ્વેષની, કાટિ ગાઉ નીચ ખાડછે; મુક્તિ મારગે સિદ્દા ચાલવું, આડા અવળા ન ચાલજી, સિદ્ધો પન્થ સમભાવના, આડું અવળું ન ચાલĐ; દુંના પાછા પાડવા, ફરતા ખટપટ જાળજી. રાગને રાષવણ દાઇને, માન નહીં દુઃખકારજી; જીવે છે નહીં તુજ શત્રુ, શત્રુ મનમેાહ ધારજી. ગિરનાર પાંચમી ટુંકથી, મુક્તિ પન્થ વિકરાલજી; રાગ શષ મેહ કાતરાં, સામું જો ન લગારજી. કાચા સૂતરના તાંતણે, જેવુ ચઢવું મુશ્કેલજી; મુક્તિપન્થ ઉંચે જાવવું, નથી ખાલક ખેલજી. ગુરૂદેવ કરૂણા આશીષથી, સિધ્ધે ચાલવું થાયજી; માયા છળે નહીં આત્મને, કયાંયે મન ન મુંઝાયજી. સમજાવદૃષ્ટિએ ચાલજે, પાછે પગ નહી મૂકજી, ઉંધીશ નહીં થૈ આળસુ, ઉપયોગ નહીં ચૂકજી. માહ અનંતાં રૂપ ધરી, આવે છે મનમાંઘજી; સાવધાન થૈ ખૂબ ચાલવું, સુખ નહીં ભવમાંથ. હસ્તિ પાછળ ભસે કૂતરાં, તેને નહીં ગણુકારજી; બુદ્ધિસાગર પ્રભુ થૈ રહેા, પહેાંચી શિવપુર મહાલજી, સિદ્ધો ૧૦
સિદ્દો દ્
સિદ્દો ૭
સિદ્ધો ૯
સિહો ૯
ચૈ
ત્રાગારી થા. !!
(દેશી મરાઠી સાખીની ) ( ૩૫ )
વ્યભિચારીપણું દૂર કરીને, આતમ 11 જ્ઞાનને ધારી; વિભાવપરિણતિપર લલનાને, ત્યાગેા સત્ય વિચારી. મારા આતમરે સત્ય બનો બ્રહ્મચારી. અને નહીં બ્યભિચારી, મરા
For Private And Personal Use Only