SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૩ ભૂલ ૪ ૯૦ ૫ ભૂલ પાતાની સુધારીએ, તેથી થઇએ મહાનજી. નિજ ઢાષાને ઢાંકીને, દેખે નહીં પરદેાષજી, આતમ નિર્દોષ કીજીએ, કરો નહીં ઢાપાષજી. બીજાના દાષ દેખીને, તેવા કરીએ ન દાયજી; દોષ ટાળ્યાવણ નહીં ટળે, નિકપર શો રાષજી, દુષ્ટ કુટેવને દાખને, હરવા કાટિ ઉપાયજી; કરીએ સ્વદ્યાષ ન ઢાંકીએ, દાખથી દુ:ખ થાયછે. નિજના છતા દોષ દેખીને, નિર્દે નિર્દેક લોકજી; તેપર વેર ન રાખીએ, નિજલ દોષ શુકજી. દોષ છતાં વખણાવવા, કદિ કરવા ન મેહજી; જૂઠા જળથી ન ફુલીએ, કરવા નહીં ગુણીવ્રેહજી. ભૂલ ૬ નિન્દાથી ન ચીડાવવું, ભૂલ દેાષ સુધારજી; જાડી નિન્દાએ ન ખીજીએ, પરનિન્હા નિવારજી, સાચી નિન્દા જન કા કરે, માન તસ ઉપકારજી; આપણા દેષ નિવારવા, સહાયક થયા ધારજી. સાચું કહે તેથી સ્નેહને, ધરી ટાળીએ ભૂલજી; જ્યારે ત્યારે દાષ ભૂલથી, અંતે સહુ થતું ધૂળજી. વૈરી દુર્જન નિન્દા કરે, તેમાંથી ગઢા સારી; નિજ ભૂલ ઢાવિના કઢી, નિજ દુઃખ ન થનારજી. ભૂલ ૧૦ નિજના છતા દોષ ભૂલને, દેખી તેડુ નિવારજી; ભૂલ૦૭ ભૂલ૦૮ ભૂલ નિવાર્યા ત્રણ ગુણી નહીં બનાં, એવા નિશ્ચય ધારજી.ભૂલ૦ ૧૧ નિજ ભૂલ દોષ સુધારવા, કરીએ ખૂબ અભ્યાસજી; છાની ભૂલા દોષ રાખતાં, અંતે પડતી છે ખાસજી. ભૂલ૦ ૧૨ નિજ દ્યા નિદા કીજીએ, પરનિન્દા વારજી; હરરાજ ભૂલ સુધારીએ; તેથી દુઃખ જનારજી, ભલ ૧૩ For Private And Personal Use Only ભૂલ૰૧ ભૂલ ભૂલ૦ ૩
SR No.008546
Book TitleBhajanpad Sangraha Part 11
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1925
Total Pages218
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy