________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૪ તુજ હાયે મેહને મારૂં; નિશ્ચય એ દિલ ધારું; તનુ વાણું દિલ કર્યું હારૂ રે.
મુજ પ્રભુ ૫ તુજ માટે તુજ અપ, તુજ જીવનમાં લય લાય; તુજ શ્રદ્ધા પ્રીતિ છવાયેરે.
મુજ પ્રભુ ૬ અહંન!! અલબેલા આવે, અસંખ્યપ્રદેશે સુહા. બુદ્ધિસાગર સુખદોરે.
* મુજ પ્રભુ ૭
આ૦
जगत् जीतनार,
(૪૮) જગજીયે તે જાણુ, આતમ! જગ જી તેહ જાણું . આશા તૃષ્ણ દૂર નિવારી, જગમાં ન ષ વા યાર. આ મિથુન ભેગની ઈચ્છા છતી, આસક્તિ ન લગાર. આ૦ ૧ આતમ સમ જગજી જાણ્યા, આતમ સમ સહુ પ્રાણ, આ૦ રાગ ને શ્રેષનાં બંધન છેડયાં, ઈછે ન કીર્તિ માન. આ૦ ૨ હિંસા કરે નહીં જાડું ન બેલે, ચોરી કરે ન લગાર; વિષ્કાસમ ધન કંચન જાણે, જરા ન કામ વિકાર. આ૦ ૩ માતાસમ સ્ત્રીદેહે ભાસે, ચર્મરૂપે ન મુંઝાય;
આ૦ ઈન્દ્રિય જડસુખ ઇચછી ટાળી, શુદ્ધાતમને ધ્યાય. ક્રોધ માન માયા લેભ નિવારી, ધરતે આતમજ્ઞાન, દેહમાં રહે તે પણ નહીં મેહી, આતમમાં મસ્તાન, આ૦ ૫ હિંસા કરે ન કરાવે કયારે, મારે મેહ શયતાના આ૦ . મનવશ કરીને દેહમાં એકલે, રહે તે ભગવાન આ૦ ૬ મનને જ તે જગ જી, મેહ મા તે મહાન આ૦ બુદ્ધિસાગર શુદ્ધાતમ પ્રભુ, જીવંતે તે પ્રમાણ
આ૦ ૭.
આ૦ ૪
આ૦
For Private And Personal Use Only