SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૨ આતમ કર્મ સવરૂપ ન જાણે, સ્વારથમાં સડવડે ઉંટની પેઠે વાકું મનડું, પાપ કૃપમાં પડે, પ્રભુ. ૧૨ જરા જરામાં પરના વાંકે, કાઢી ઝાઝું લડે કજીયા કંકાસમાં રાઇ, લેશ ન પ્રભુને રમરે. પ્રભુ. ૧૩ ધર્મની વાત ગમે નહીં ઉંધે, ધર્મમાં માયા ધરે; સાધુ સંતને ધર્મને શત્રુ, અધર્મવાદમાં પડે. પ્રભુ. ૧૪. પ્રભુપદ એવાઓને ન મળતું, ધર્મીને તે મળે, બુદ્ધિસાગર સદગુરૂ ભક્તો, ગુણવડે શિવ વરે. પ્રભુપદ આત્મશુદ્ધિએ મળે. ૧૫ प्रभुपदप्राप्तियोग्य अधिकारीओ. (જીવલડા ઘાટ નવા શીદ ઘડે. એ રાગ.) (૨૨) સંતે પ્રભુપદ એવા વરે, ખરેખર પ્રભુપદ એવા વરે દેવ ગુરૂને ધર્મની શ્રદ્ધા, પ્રીતિ સમક્તિ ધરે; આતમ કર્મને જૂદા જાણું, કર્મના હામા લડે. ખરે. ૧ નિજ દેને નિંદે ગહે, મુક્તિ ઈચ્છા કરે, આતમ જ્ઞાનાદિક ગુણ પ્રગટે, એવી ક્રિયા આચરે. ખરે. ૨ રાગ રેષને કામનું પશુ બલ, જીતવા જે સંચરે; આતમ સાક્ષીરૂપ કરીને, સુખ દુઃખ સમતા ધરે. ખરે. ૩ સાધુ ગુરૂની શિક્ષા માને, દુષ્ટ સંગ પરિહરે મોહની મીઠાશે નહીં મું, કામને મારી ફરે. સર્વજીનું ભલું ઇચ્છ, પપકારમાં મરે આતમજ્ઞાનને ઉપદેશ દેઈ, ઓ તારી તરે. ખરે. પ સદાચાર સદગુણને ધારે દુર્ગણ વ્યસને હરે ઘર્મ કરતાં દુનિયા ખીજ, તેથી લેશ ન ડર. ખરે.૪ For Private And Personal Use Only
SR No.008546
Book TitleBhajanpad Sangraha Part 11
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1925
Total Pages218
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy