________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૮ ભિન્ન ધર્મીવણીલેકેનું-આતમસમ હિતને કરવું; સર્વ વિશ્વનું ભલું ઇચછવું, મોક્ષમાર્ગમાં સંચરવું. આત્મ૦ ૨ પ્રભુ સર્વને, સર્વે પ્રભુના, ધર્મભેદ કલેશે હરવા દેશાદિક ભેદ નહીં લડવું, પલ પલ પ્રભુ દિલમાં સ્મરવા. આત્મ-૩ કર્મવશે જીવે છે દોષી, કર્મ–દેષ જાણી લે અપરાધની માફી દેવી, ધર્મ પન્થ સાચે એ. આત્મ. ૪ ભૂલ ને દેષ વિનાનું કે નહીં, અન્ય પર નહીં કોપ શુદ્ધપ્રેમથી વૈર શમે છે, પ્રભુ આજ્ઞા એ નહીં લે. આત્મ ૫ સર્વજીના હિતને માટે, ધરે વિચારે આચાર સર્વને સંતાપે નહીં, વૈરીને પણ નહીં મારે. આત્મ ૬ પ્રભુ ઉપર વિશ્વાસ ધરીને, સમભાવે સુખ દુખ સહેવું અન્ય છ નિમિત છે કર્મના,--ઉદયે મન જાણી લેવું. આત્મ૦૭ મનુષ્યજન્મ આદર્શ છે સાચું, આતમની શુદ્ધિ કરવી, મનવચ કાયા પવિત્ર રાખી, પરમાર્થે બુદ્ધિ ધરવી. આત્મ૦ ૮ આત્મજ્ઞાન સેવા ભક્તિથી, ચિદાનંદ ઘટ પ્રગટાવી; બુદ્ધિસાગર મત રહે સહુ, સાચી શિક્ષા સમજાવી. આત્મ૦ ૯
પવિત્ર રાસ, આતમની સી લેવુંઆત્મક
आत्माओथी नरपूरविश्वने आत्मज्ञानथी देख! જગમાં ઘટ ઘટ આત્મપ્રભુ છે, ઘટ ઘટ આતમ ભાળ;
આતમ જ્યાં ત્યાં આતમ ભાળ. || એકેનિદ્ર આદિ સહુ છે, આતમ રૂપ નિહાળ;
ઘટ ઘટ આત્મપ્રભુને નિહાળ. કમ્પાધિએ ભેદ પડિયા, કપાધિને ત્યાગ સવ વિશ્વમાં સર્વ ને -પ્રભુ દેખી ધર રાગ.
ઘટ૦ ૧
For Private And Personal Use Only