________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૩૭
निन्दा केम करूँ ?
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( રાગ ઉપરનો. )
અન્યની નિન્દા કરૂં શું જરા, દુ*ણ અનેક મુજમાં ભર્યાં॰ II નિન્દા દોષની વૃત્તિ વણ તે, નિન્દા ન અન્યની થતી; ફાય કર્મથી ઘેરાયા હું, વિચિત્ર ની ગતિ. કને જાણી શ્રહ્ના કરૂં તા, થાય ન નિન્દામતિ; રાષ ઉવેખી ગુણુને લેવા, એવી સજ્જનગાંત, નિન્જારૂપથી મેાહ પ્રવેશે, આતમ ગુણને હશે, દેવલજ્ઞાની અન્યને દાષી, જાણે તેાયે ન ભણે. દેવળજ્ઞાની થયા વણુ જગમાં, સહુમાં દાખની છતી; આતમ નિર્દોષી કરવામાં, સૌની ચહું ઉન્નતિ. સુજ સમ નિંદવાયોગ્ય ન બીજો, ટાળું નિજ દુમતિ; બુદ્ધિસાગર આત્મ ઉનગર,−દશા લહું સુખ છતી.
૬૦ ૦ ૩
૬૦ અ૦ ૪
દ્રુ અષ
धिक्कारत्याग.
( ચેતાવું ચેતી લેજેરે. એ રાગ )
આતમ !! પ્રભુપદ વરવારે, પાપીઓને નહી' ધિક્કારા. દોષીને નહી નિંદા ગઢાઁ, દુર્ગુણ નિકી ટાળો. બૈરીઉપર બૈર ન ધારા, દયા પ્રીતિને ધારી; દોષીઓની માતા થઇને, દાને જ પખાળે. તિરરકાર નહીં કરો કાઇના, દોષી નીચત્રનાને; દુગુ ણીઓના દુર્ગુણ ધાશા, દાબ ન બોલો કાના. દયા કર્યાંથી પ્રભુની દયા છે, પ્રેમ કર્યોથી પ્રીતિ, જેવું કરશો તેવું લેશેા; કુદ્રુતપ્રશ્નની રીતિ.
૧૮
For Private And Personal Use Only
૬૦ અ૰૧
૬૦ અ૦ ૨
આમ ૧
આતમ-૨
આતમ૦ ૩
આ૦ ૪