________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૬
જન્મ જરા મરણ ભય વારિ, બ્રહ્મ પૂર્ણ, પૂર્ણાંથી પૂર્ણ પ્રકાર, આપોઆપ પ્રભુ દિલ ભારયેા.....
.પ્રભુ ૨
પ્રભુ આતમરસને પીધારે, જડરસને દૂરે કીધારે; એવા નિશ્ચય
અનુભવ ઝીયાર ઇન્દ્રિય મનનારે વિષયાને રસ છૂટયા, આતમરસ પીતાં નહીં ખુટયા. પ્રભુ॰ ૩ મહાવીર રામાર,
હવે ઇચ્છું ન લલના દામેરું, પ્યારા લાગ્યા થયા અંતમાં નિષ્કામારું, આતમધમેર ઉપયોગે પ્રશ્ન મળિયા. યાતિ યાતે ધ્યાને ભળિયા.. ....પ્રભુ૦ ૪ શુદ્ધ ઉપચાગે રહી જીવુંરે, પૂર્ણ આનંદ રસને પીવુંરે; બન્યુ છે મનડું મરજીનુ રે, આતમરૂપેરે અસર થયા પ્રભુ પામી, સન્ સંગ છતાં નિષ્કામી. પ્રભુ ૫
શુદ્ધ પ્રેમને જ્ઞાન સમાધિરે, સાધી સાધને રહી નહીં આધિરે; બુદ્ધિસાગરરે પ્રભુમય જીવન ધરવું, પલપલ પ્રભુરૂપને મરવું. પ્રભુ૦ ૬
૩. પ્રાંતિજ,
परमात्ममहावीरदेव स्तवन.
( મારે દિવાળીરે થૈ આજ પ્રભુ સુખ જોવાને. એ રાગ. ) વ્હાલા વીર પ્રભુ ભગવત, તુજ પ્રભુનું વં ક્ષયેાપશમ ઉપશમભાવે, પામી આનન્દુ. આસવ ઠંડી સંવર મંડી, તુજ સાથે રઢ મંડી; ષટ્ચક્રોમાં ધ્યાના ધ્યાને, ઢાળ્યા ગવ ધર્મડી. તુજ॰ વ્હાલા૦ ૧ તનમનાટ તુજ પ્રભુમાં લાગ્યું, મહાવીર ભાવે જાગ્યારે; પ્રારબ્ધ ઔદયિક ભાવમાં સાક્ષી, તુજ લગનીએ લાગ્યા.
ઈજ વ્હાલા ?
For Private And Personal Use Only
વ્હાલા