SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir आरमोपयोग धारणा. (રાગ ઉપર) (૨૭) આત્મ સવભાવમારે, આતમ !! ક્ષણ ક્ષણ આયુ ગાળ; પુદગલ પર્યાયે નહીં તું છે, તું નહિ ગોરે કાળ. આત્મ. ૧ જ્ઞાનાનન્દ સ્વરૂપ છે ત્યારું, બાકી કર્મને ચાળે; કર્મતણું સુખ દુખ ભાવથી, નિરંજન તું ત્યારે. આત્મ. ૨ કીતિ અપકીર્તિથી ન્યારે, ચિદાનંદ રઢિયા કર્મના ખેલે સ્વમ સરીખા, માની તિજગુણ હાલ. આત્મ. ૩ ઉંચ ન નીચ ન દેહ નજાતિ, જૂઠા મનના ખ્યાલ આતમ ઉપગે મસ્તાને, શૈ નિજરૂપને ભાળે. આત્મ ૪ સારે ખેટે તું નહીં જગમાં, કમ ઠાઠ છે ઠાલે; ભવ બાજીમાં રહે ન રાજી, તું વહાલામાં હાલે. આત્મ, ૫ દુનિયાથી તું પેલી પારે, આપ આપ નિહાળે; પુદગલ ખેલે મુંઝ ન આતમ !! નિજાનંદમાં મ્હાલે. આત્મ. ૬ આતમ તે પરમાતમ તું છે, આપ આપને તારે અલખ અકલ નિર્ભય તું નક્કી, તું પ્યારામાં યારે. આત્મ. ૭ આપોઆપ સ્વરૂપ વિચારે, ક્ષણ ક્ષણ આપ સંભારે બુદ્ધિસાગર આત્મ ઉજાગર, દેખે ઘટ ઉજિયારે. આવ્યું. ૮ निर्भयात्मा. (રાગ કેદારે.) (૨૮) નિર્ભય છે તે આતમા, નાશ હાર ન થાતે બનવાનું સહુ બને જતું, કેમ મન ગભરાતે. નિર્ભય ૧ For Private And Personal Use Only
SR No.008546
Book TitleBhajanpad Sangraha Part 11
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1925
Total Pages218
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy