________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૫
૧૮
અસત્ રહે ત્યજી દેશો, નિવારે દ્રષબુદ્ધિન, ખરા આનની શ્રદ્ધા, ધરી આત્માવિષે રહેશે. ત્યજી ચારી વ્યભિચાર જ, સુરાને માંસ પરિહારી સુપાત્રે દાન ઘો ભાવે, કરોને રવાધિકારે સહુપ્રભુ હું છું જગત સ્વામી, કથ્થો સંદેશ દુનિયાને, પ્રવર્તી બોધ અનુસાર, પ્રભુપદ પામશો નક્કી. પ્રભુ મહાવીર સંદેશ, સુણાવ્યો વિશ્વ લેકોને, બુદ્ધચબ્ધિ આત્મસભાવે, પ્રવર્તે તે પ્રભુ થાત.
For Private And Personal Use Only