________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દુર્ગણ દુરાચાર દંભ ઘરને, ગુણે ઉપર નહીં પાર; બુદ્ધિસાગર સદગુરૂ શ્રીપૂજ્ય, સાચા આચારવિચાર, દર્શન ચારિત્ર ગુણ ધરનાર, શ્રીપૂજય સરૂ સે નરનાર. શ્રીને. ૫
મુ. લેદરા.
ત્યાગો!!! ગામમાં પ્રગટ પો.
(જીવલડા ઘાટ નવા શીદ ઘડે એ રાગ.) આતમ સદગુણ ધારણ કરે, નકામા દંભડોળ પરિહરે, સુરિવાચકને સાધુ થઈને, અભિમાન નહીં કરે; આપ બડાઈ પરની નિન્દા, કરવી ઝટ પરિહરે. નકારી વેષને સત્તા પદવી મેહે, ફૂલીને ક્યાં ફરે; ગુણ વિનાના ઘટાટોપથી, મેહે ફેગટ મરે.
નકામે તે મમતા અહંતા કરીને માયા, ચાર ગતિ સંચરે; રાગ રેષ ટાળ્યા વણ રબડ, આનંદ શાંતિ ન વરો. નકામે હું સૂરિવાચક છું સાધુ, હું હું કરી આથડે; દુરાચાર દુર્ગણને છેડે, સંદલ પરિહરે નકામે ૪ કંચન કામિની મેહને મારે તારી પોતે તરે. વિષ ને આડંબરે વળે શું, સત્યને અંગીકરે. નકામે ૫ સદાચાર સણુણને ધારે, ગુણરાગે ગુણવરે; બુદ્ધિસાગર આતશુદ્ધિ કરવા લક્ષ્યને ધરે. નકામો ૬
મુ. લેહરા,
For Private And Personal Use Only