________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૦ કુટેવ રૂપી બીડી ત્યાગે, દુર્વાસનારૂપ હેકોરે; હેપ ધતુરો ખાશે તે ઝટ, પાડશે મેટી પિકેરે. મેહરૂપ માંસ ભક્ષણ ત્યાગે, અહંકાર લસણ ન ખાશેરે, અહંકાર ડુંગળી ખાશે ન કથાર, વ્યસનના પથે ન જાશેરે. કુ. ૫ કુસંગ મેલેરિયાની હવા છે, એવી હવામાં ન રહેશે. નામને રૂપને મેહ કુવાયુ–તેને તજી સુખ લેશે. ચિંતા શોક ને ભય કુવાયુ, કારક ભજન ડોરે; અહંકારેષરૂપી પિત્તકારકભેજન ત્યાગે ઘમંડેરે. લેજકપટ–કફરૂપી ભેજન, આશા ગંદુ પાણી અજ્ઞાનરૂપી રાત્રી ભોજન-ડે દુઃખકર જાણુ. જ્ઞાનરૂપ પ્રકાશમાં રહેશે, અજ્ઞાનતમમાં ન રહેશે દુર્ગુણ દેષરૂપી કુભેજન, તજતાં આનંદ વહેશેરે. કુજન મુજલ કહવાને, તજી થાશે નિરેગીરે, બુદ્ધિસાગર આતમરસમય, ભેજન કરતા ગીરે. કુ. ૧૦
आत्मरस खेल. (અવસર બેર બેર નહીં આવે. એ રાગ) આતમ આનંદ રસમાં ખેલે, સહજાનંદ ભરેલું. આતમ આદિ અંત ન તારે કયારે, ગુરૂ નહીં તે ચેલે; નામ ન રૂ૫ ન જડ પુગલ નહીં, નહી પહેલે વા છે. આ૦ ૧ નામરૂપે તું છે નહીં ડાહ્યો, જગમાં સરે ન ઘટેલે; દય નહીં મન દેહ ન જાતિ, સૌથી છે એકલો. આ૦ ૨ આતમ !!! રસસાગરથી રેલે !, મેહપરિણતિ ટેલે મત પ્રભુ શહેનશાહ જગતને, માયા પડતી મેલે.
આ૦ દર
For Private And Personal Use Only