________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આઠ કર્મના બંધથી, કરે વિવિધ અવતાર; મેહમાયાની સંગતે, ભૂલ્યા નિજરૂપ સાર; કર્મલીલાએ દેહમાંહી વસે, દેહમાંહી વચ્ચે મહદે ફર્યો.
અહ૦ ૨ સદ રૂસંગે આતમા, પામ્ય નિજરૂપ ભાન; અનંતધમી આતમા, ચેલે પામી જ્ઞાન નિજ ઉપયોગ અવતાર લીધે ખરે, લીધે ખરે પ્રભુ શકર્તભર્યો.
અહ૦ ૩ મેહદૈત્યને મારવા, ચહ્યાં ધર્મ હથિયાર દુર્ગુણ દુષ્ટ વિનાશવા, થયા પ્રભુ તૈયાર પ્રભુ ! ઉપશમભાવે પ્રકાશી થયા, કર્યાવરણને વિનાશી રહ્યા.
અહાહ ૪ પશમ ગુણ સૈન્ય છે, શુદ્દો પગ પ્રધાન જ્ઞાન સેનાપતિ છાજતો, સંયમ ગુણ ફેજદાર; મેહત્ય વિનાશવા ઉમંગી થયે, સાવધાનીથી યુદ્ધ ખૂબ કરતે
રહ્યા. અહા. ૫ સોપશમ ચારિત્રથી, નાઠું મેહનું સૈન્ય, આત્મપ્રભુતા આગળ, થયું મોહનું દૈન્ય પ્રભુ આતમ સુખ રવાદ ચાખી રહ્ય, ચાખી રહ્ય જગચખાવીરહ્યો.
અહ૦ ૬ મેહ શયતાનથી કરતીમાં, ઉંચું નીચું થવાય; આતમ બલ વધતું જતું, અનુભવથી પરખાય; બહુ મેહનું બલ ક્ષીણ થાતું અહે, સાત્વિગુણસંગ ખેલે વધે.
અહા. ૭
For Private And Personal Use Only