________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બંધ ને મુક્તિનું કારણ મન છે, મન છે સંસાર તમાસે હજી પણ મન વશ જ નહીં કરશે, તે પછી ખત્તા ખાશેરે. આ૦ ૫
જ્યાં ત્યાં જાતું મને ખેંચી લાવી, કરા આતમવાસે; જ્ઞાનાનંદમાં ચિત્ત રમ, પ્રગટે મુક્તિ વિલાસેરે. આતમ. ૬ સેવા ભક્તિ જ્ઞાન ચારિત્રે, મન વશ કરવા અભ્યાસ; બુદ્ધિસાગર આત્મપ્રભુતા, પ્રગટ પૂર્ણ પ્રકાશોરે. આતમ- ૭
(જીવલડા ઘાટ નવા શીદ ઘડે. એ રાગ.)
આતમ સારી સંગતિ કરે, નઠારી સંગતિને પરિહરે, સગુણ સારા જનની સબત, કરતાં સગુણ વરે; દુરાચારી દુર્ગણીની સોબત, દુર્ગુણ દિલમાં ભરે. - નઠારી. ૧ ચરને જૂઠા વ્યભિચારીની, સેબત કયારે ન કરે દારૂપાની દુર્જન દૂર છંડે, સારી સેબતે ફરે. નઠારી ૨ જેવી સેબત તેવી બુદ્ધિ, થાતી નિશ્ચય ધરે; નીચની સંગે નીચા થાશે, સમજીને નહીં મરે. નઠારી૩ કાકની સેબત કરીને હંસલ, પ્રાણ તજીને ભર્યો રાસન સબત કરતાં ગાયને, ડેરે ગળામાં પડ્યો. નઠારી૪ દુરાચારી દુર્ગણી જન નીચા, બૂરી ટેવ ન ધરે, અફીણ ગંજેરી દુર્વ્યસની, દૂરથકી પરિહરે.. નઠારી ૫ સિંહનું અતિ લધુબાળક બકરાં –ટેળાં ભેગું રહ્યું વાઘને દેખી તે પણ નાઠું, સંગતણું ફલ લહ્યું.
નઠારી૬ સદગુણ ઉંચા દુર્ગણ નીચા, સબત સમજી કરે; બુદ્ધિસાગર સશુરૂ સંગે, પરમાતમ પદ વરે. નઠારી ૭
For Private And Personal Use Only