________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાધન.
૪
સાધન. ૧૫
પ૭ સેવા ભક્તિ ઉપાસનાર, જ્ઞાન ક્રિયાને વેગ; અનેક સાધન જાણુવારે, આતમશુદ્ધિ પ્રાગ, જેમ જીવવાના સાધનો, સર્વજીનાં અનેક તેમ પ્રભુપદ સાધનાર, અસંખ્ય હેતુવિવેક. દયા સત્ય અસ્તેયને, વ્યભિચારનો ત્યાગ મન વચ કાય પવિત્રતારે, પૂરણ પ્રભુપર રાગ. પ્રભુ સમે વિશ્વ અનુભવેરે, પરખે પ્રભુને તે પ્રભુમય જીવન જીવતેરે, થાકે સગુણ ગેહ. વીર પ્રભુજી જણાવતારે, એ ધર્મને મમ: બુદ્ધિસાગર સાધમારે, એ છે જેનધર્મ.
સાધન. ૧૬
સાધન. ૧૭
સાધન ૧૮
अन्तर्नाद आत्म अवाज-ज्ञानस्फुरणा.
મરાઠી સાખી..
(૫૧) સંપ્રતિ ભૂત ભવિષ્યના જ્ઞાનને, આતમ પ્રભુ મહાકરિયા, આતમમાંથી પ્રગટે ધર્મો, સર્વશાસ્ત્રોથી ભરિયે. આતમ પ્રભુરે અંતર્ અવાજ સાંભળશે, આતમ પ્રભુ કહ્યું કરશે.
આતમ- ૧ જ્ઞાનને ધ્યાન સમાધિગે, રાગદ્વેષવિગે; પરાપર્યંતી રફુરણાગે, સુમતિના સંગે, આતમ ૨ રાગ દ્વેષાદિક મનમેહની -પ્રેરણાથી છે ત્યારે મેહ અવાજને આત્મ અવાજને, ભેદ કરી સત્ય ભાળે. આતમવું ઉપશમ ક્ષપશમને ક્ષાયિક,–ભાવમાં જ્ઞાન પ્રકાશે; મેહવિના સત્ય આત્મ અવાજે, સુણતાં સ્વયંગુરૂ થાશો. આતમ-૪
For Private And Personal Use Only